________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
શરીર દ્વારના પાંચ ભેદ ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કાર્મણ, એકેક દંડકવાળાને, કેટલા શરીર છે તેની વિગત
સાત નારકીના એકદંડકવાળાને ૧ વૈક્રિય, ર તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે.
દસ ભુવનપતિના દસ દંડકને વિષે, ૧ વૈક્રિય, ૨ તેજસ ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે.
પૃથ્વીકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે.
અપકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એત્રણ શરીર હોય છે.
તેઉકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે.
વાઉકાયના દંડકને વિષે ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ તેજસ, ૪ કાર્પણ આ ચાર શરીર હોય છે.
વનસ્પતિકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે,
બેઈદ્રિયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે,
તે ઇન્દ્રિયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે.
ચૌરિદ્રિયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org