SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ શરીર દ્વારના પાંચ ભેદ ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તેજસ, ૫ કાર્મણ, એકેક દંડકવાળાને, કેટલા શરીર છે તેની વિગત સાત નારકીના એકદંડકવાળાને ૧ વૈક્રિય, ર તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. દસ ભુવનપતિના દસ દંડકને વિષે, ૧ વૈક્રિય, ૨ તેજસ ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. પૃથ્વીકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. અપકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એત્રણ શરીર હોય છે. તેઉકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. વાઉકાયના દંડકને વિષે ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ તેજસ, ૪ કાર્પણ આ ચાર શરીર હોય છે. વનસ્પતિકાયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે, બેઈદ્રિયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે, તે ઇન્દ્રિયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. ચૌરિદ્રિયના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy