________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
સંમૂચ્છિમ તિર્યચપચંદ્રિયના દંડકને વિષે ૧ ઔદારિક, ર કાણ ૩ તેજસ, એ ત્રણ શરીર હોય છે.
ગર્ભજ તિર્યચપચંદ્રિયના દંડકને વિષે, ૧ ઔદારિક, ર વૈક્રિય, ૩ તેજસ, ૪ કાર્પણ એ ચાર શરીર હોય છે એ પ્રમાણે તિર્ધચંપંચેંદ્રિયના બે ભેદ થયા.
સંમૂર્ણિમ મનુષ્યના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે.
ગર્ભજ મનુષ્યના દંડકને વિષે, ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક ૪, તેજસ, ૫ કાર્પણ એ પાંચ શરીર હોય છે, એ પ્રમાણે મનુષ્ય દંડકના બે ભેદ થયા,
વાણવ્યંતર દેવતાના દંડકને વિષે, ૧ વૈક્રિય, ૨ તેજસ, ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે,
જ્યોતિર્ષિ દેવતાના દંડકને વિષે, ૧ વૈક્રિય, ૨ તેજસ ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે.
વૈમાનિક દેવતાના દંડકને વિષે, ૧ વૈક્રિય, ૨, તેજસ ૩ કાર્પણ એ ત્રણ શરીર હોય છે.
એ પ્રકારે શરીર દ્વારના ભેદો થયા. હવે બીજું અવગાહના દ્વાર કહે છે.
પ્રથમ સાત નારકીના એક દંડકને વિષે, પ્રથમ ઉપજતી વખતે અવગાહના, અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય, અને ભવધારણીય જઘન્ય અવગાહના કશા ધનુષ્ય અને ૬ આંગલીની હોય, અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની અવગાહના જાણવી હવે નવું વૈક્રિયા શરીર હોય તે ઉપરના પ્રમાણથી બમણુ જાણવું, તેની વિગત નીચે મુજબ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org