________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ મિશ્રકાય યોગ તથા ૩ કાર્પણ કાયયોગ. ૨ તથા વૈક્રિય એવી રીતે ૧૧ અગીયાર યોગો હોય છે.
પૃથ્વીકાયના દંડકને વિષે ૧ ઔદારિક કાયયોગ ૨ દારિક મિથકાય યોગ, ૩ કાર્પણ કાયયોગ એ ૩ ત્રણ યોગ છે.
અપકાયના દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ કાર્પણ કાયયોગ એ ૩ ત્રણ કાયયોગ છે.
તેઉકાયના દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારેક મિશ્રકાયયોગ ૩ કાયયોગ એ ૩ કાર્પણ કાયયોગ એ ૩ યોગ હોય છે.
વાઉકાયના દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ વૈક્રિયકાયયોગ, ૪ વૈક્રિયમિશ્રકાયયોગ, પ કાર્પણ કાયયોગએ પાંચ યોગો હોય છે.
વનસ્પતિકાયનાં દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારિક મિશકાયયોગ, ૩ કાર્મણકાયયોગ એ ૩ યોગ હોય છે.
બેઇંદ્રિયના દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ કાર્મણકાયયોગ, ૪ અસત્યઅમૃષાવચન યોગ એ જ યોગ હોય છે.
તેઇદ્રિયના દંડકને વિષે ૧ ઉદારિકકાયયોગ, ર ઉદારિક મિશ્રકાયયોગ, ૩ કાર્પણ કાયયોગ, ૪ અસત્ય અમૃષાવચનયોગ એ ૪ યોગ હોય છે.
ચૌરેંદ્રિયના દંડકને વિ ષે ૧ ઉદારિકકાયયોગ, ૨ ઉદારિકમિશકાયયોગ, ૩ કાણકાયયોગ, ૪ અસત્ય અમૃષાવચનયોગ એ ચાર યોગ હોય છે.
સંમૂચ્છિમતિર્યંચ પંચેદ્રિયના દંડકને વિષે ૧ ઉદારિક કાયયોગ, ૨ ઉદારિક મિશ્રકાયયોગ, ૩ કર્મણકાયયોગ, ૪ અસત્ય અમૃષાવચનયોગ એ જ યોગ હોય છે. બ39
~
૩૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org