________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૧૫. અઢીદ્વીપમાં આવેલા એકસો સીત્તેર દીર્ધવૈતાઢય ઉપર ૧૭૦.
૧૬. અઢીદ્વીપમાં આવેલા વીશ વૃત્તવૈતાઢય ઉપર ૨૦. ૧૭. પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયના પ્રતાપ કુંડમાં ૩૨૦.
૧૮. પાંચ મહાવિદેહની એકસો સાઠ વિજયમાં આવેલી સાઠ અંતરનદીના પ્રતાપ કુંડમાં ૬૦.
૧૯. અઢીદ્વીપના દસ કુરૂક્ષેત્રમાં યમક પર્વત ઉપર ૨૦. ૨૦. પાંચ મેરૂપર્વતની ચૂલિકાઓ ઉપર પ.
૨૧. અઢી દ્વીપમાં આવેલા પાંચ જંબૂવૃક્ષ અને શાલ્મલીવૃક્ષ કુલ વૃક્ષોને આશ્રીને ૧૧૭, ૧૧૭ હોવાથી કુલ ૧૧૭૦.
૨૨. નંદીશ્વર દ્વીપે ચાર વિદિશામાં સૌધર્મેન્દ્ર અને ઇશાનેન્દ્રની સોળ ઈંદ્રાણીયો સંબંધી સોળ આવાસ પર્વત પર ૧૬.
કુલ ૨૯૭૧ ચૈત્યો નાના પ્રમાણવાળા સમજવા.
આમાં ૬ ૮ નંદીશ્વર દ્વીપમાં, ૪ રૂચક દ્વીપમાં, ૪ કુંડલ દ્વીપમાં, ૪ મનુષ્યોત્તરે કુલ ૮૦ બાકીના ૩૧૭૯ અઢીદ્વીપમાં સમજવા. તેમાં ૨ ઇષકારના ૨ ઘાતકી ખંડમાં બે ઇષકારના પુષ્કરાઈમાં બાકીના ૩૧૭૫ના પાંચ ભાગ કરતા ૬૩૫ જંબૂદ્વીપમાં, ૧૨૭૦ ઘાતકી ખંડમાં અને ૧૨૭૦ પુષ્કરાર્ધમાં છે એમ સમજવું.
અયોધ્યામાં ૧૯ કલ્યાણકો આદિનાથજીના ૩, અજિતનાથના ૪, અભિનંદનના ૪, સુમતિનાથજીના ૪, અનંતાનાથજીના ૪, - પાંચ ભરત અને પાંચ ઐરાવત તથા પાંચ મહાવિદેહની પૂર્વ પશ્ચિમ મળીને ૧૬૦ વિજય અને ૫ ભરતના તથા ૫ ઐરાવતના મળીને ૧૭૦ ઠેકાણે ઉત્કૃષ્ટકાળે એકેક તીર્થકર હોય એટલે ૧૭૦ તીર્થકરો હોય ભગવાન શ્રીમાન અજિતનાથસ્વામીના વારામાં એ
૧૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org