________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પ્રમાણે હતા.
જઘન્યકાળે ૨૦ તીર્થકરી હોય તે દરેક મહાવિદેહની ૮મી, ૯મી, ૨૪મી, ૨૫મી વિજયમાં એકેક હોય એટલે જંબુદ્વીપમાં ૪, ધાતકી ખંડમાં (બે મહાવિદેહ છે. માટે) ૮ આઠ તથા પુષ્કરાઈમાં ૮ સર્વ મલીને વીશ હોય હાલમાં તે પ્રમાણે છે.
વિજયના આંક દરેક વખતે આ પ્રમાણે સરિખા હોય, તેવો કાંઈ ચોક્કસ નિયમ નથી, ( ચોવીશ તીર્થક્ર મહારાજાઓના જન્મ અને
મોક્ષની તિથિઓ.
તીર્થકરનામ ૧ ઋષભદેવ, ૨ અજિતનાથ, ૩ સંભવનાથ, ૪ અભિનંદનજી પ સુમતિનાથ, ૬ પદ્મપ્રભુજી, ૭ સુપાર્શ્વનાથ, ૮ ચંદ્રપ્રભુ, ૯ સુવિધિનાથ, ૧૦ શીતળનાથ, ૧૧ શ્રેયાંસનાથ, ૧૨ વાસુપૂજય,
જન્મદિવસ ફાગણ વદિ ૮. મહાશુદિ ૮. માગશર શુદિ ૧૪ મહા શુદિ ૨. વૈશાખ શુદિ ૮. આસો વદિ ૧૨ જેઠ શુદિ ૧૨ માગશર વદિ ૧૨ કાર્તક વદિ ૫ પોશ વદિ ૧૨ મહા વદિ ૧૨ મહા વદિ ૧૪
મોક્ષદિવસ પોસ વદિ ૧૩. ચૈત્ર શુદિ ૫. ચૈત્ર શુદિ પ. વૈશાખ શુદિ ૮. ચૈત્ર શુદિ ૯. પોશ વદિ ૧૧. મહા વદિ ૭. શ્રાવણ વદિ ૭ ભાદરવા શુદિ ૯ ચૈત્ર વદિ ૨ અષાઢ વદિ ૩. જેઠ વદિ ૧૪.
મહ
M૧૧૮)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org