________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૨ શ્રી રૂચક દ્વીપમાં વર્તુલાકાર રૂચક પર્વત ઉપર ચાર દિશાએ
૩. શ્રી કુંડલ દ્વીપમાં વર્તુલાકાર કુંડલ પર્વત ઉપર ચાર દિશાથે
એ ઉપરોક્ત ૬૦ ચૈત્યો દેવલોકના સિદ્ધાયતનની જેવા મોટા પ્રમાણવાળા છે.
૪. અઢીદ્વીપમાં આવેલા ત્રીશ વર્ષધર પર્વત ઉપર ૩૦. ૫. અઢીદ્વીપમાં પાંચ દેવ કુરૂમાં તથા પાંચ ઉત્તર કુરૂમાં એનં.
૧૦.
૬. મેરૂ પર્વત પાંચના ભદ્રશાલ, નંદન, સોમનસ ને પાંડુક એ ચાર ચાર વનમાં ચાર ચાર એવં કુલ ૮૦.
૭ પાંચ મેરૂપર્વતને લગતા વીશ ગજાંતાકૃતિ પર્વત ઉપર ૨૦. ૮. પાંચ મહાવિદેહમાં આવેલ એંશી વક્ષસ્કાર પર્વત ઉપર ૮૦. ૯. ઘાતકી ખંડમાં બે અને પુષ્કરાઈમાં બે ઇષકાર ઉપર કુલ
૧૦. માનુષ્યોત્તર પર્વત ઉપર ચારે દિશાયે ૪. ઉપર કરતા અડધા પ્રમાણવાળા આ ૨૨૮ જાણવા.
૧૧. દિગ્ગજાકૃતિવાળા અઢી દ્વીપમાં પાંચ દેવકુરૂમાં અને પાંચ ઉત્તરકુરૂમાં આવેલા ચાલીશ ફૂટ ઉપર આવેલા ૪૦.
૧૨ વર્ષધર પર્વત ઉપરના ત્રીશ મોટા દ્રહો અને દસ કુરૂક્ષેત્રમાં આવેલા તથા પાસ નાના દ્રહો મળીને કુલ દ્રહોમાં ૮૦.
૧૩. પાંચ દેવકુરૂ અને પાંચ ઉત્તરકુરૂમાં આવેલા કંચનગિરિ ઉપર ૧000.
૧૪. અઢીદ્વીપમાં આવેલા સાત, ચૌદ, ચૌદ કુલ પંચીશ ક્ષેત્રોમાં આવેલી મહાનદીઓના પ્રતાપ કુંડમાં ૭૦.
૧૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org