________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
અપકાયને વિષે નપુંસક વેદહોય, તેઉકાયને વિષે નપુંસક વેદ હોય વાઉકાયને વિષે નપુંસક વેદ હોય વનસ્પતિકાયને વિષે નપુંસક વેદ હોય, બેઇદ્રિયને વિષે નપુંસક વેદ હોય, તે ઇન્દ્રિયને વિષે નપુસંક વેદ હોય. ચૌરિદ્રિયને વિષે નપુંસક વેદ હોય,
સંમૂચ્છિમ તિર્યચપંચેદ્રિયને વિષે નપુંસક વેદ હોય, ગર્ભજ તિર્યંચપચંદ્રિયને વિષે ૧ પુરૂષવેદ, ૨ સ્ત્રીવેદ, ૩ નપુંસકવેદ, એ ત્રણ વેદ હોય છે.
સંમૂ૭િમ મનુષ્યને નપુંસક વેદ હોય, ગર્ભજ મનુષ્યને ત્રણે વેદ હોય, વાણવ્યંતરને ૧ પુરૂષવેદ, ૨ સ્ત્રીવેદ, એ બે હોય, જયોતિષિને ૧ પુરૂષવેદ, ૨ સ્ત્રીવેદ, એ બે હોય,
વૈમાનિકને પહેલે બીજે દેવલોક, ૧ પુરૂષવેદ, ૨ સ્ત્રીવેદ, એ બે હોય છે.
ત્રીજે ચોથે દેવલોકે સ્પર્શ પ્રવિચારીપણું હોય છે, પાંચમે છકે દેવલોકે રૂપપ્રવિચારીપણું હોય છે. સાતમે આઠમે દેવલોકે શબ્દપ્રવિચારીપણું હોય છે. નવમે, દસમે, અગ્યારમે, બારમે મનપ્રવિચારીપણું હોય છે.
નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનને વિષે વેદોદયપણું નથી. પુરૂષવેદ હોય છે, સ્ત્રીવેદ નથી.
હવે ચોવીશમું અઠાણું બોલનું અલ્પબહુવૈદ્વાર બતાવે છે. ૧ સર્વથી થોડા, ગર્ભજ મનુષ્ય સંખ્યાતી કોડાકોડી પ્રમાણે છે, ૨. તે થકી મનુષ્યની સ્ત્રી સંખ્યાતગણી, અધિક એટલે મનુષ્યો
M૬૮
૬૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org