SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ કરતાં, મનુષ્યણીયો સત્તાવીશગણી અધિક છે, તે બંને મળીને અઢીદ્વીપમાં ૧૦૧ ક્ષેત્રમાં મનુષ્યની સંખ્યા નીચે મુજબ છે. ૭૯૨૨૮૧૬૨૫૧૪૨૬૪૩૩૭૫૯૩૫૪૩૯૫૦૩૩૬. સાત ક્રોડકોડાકોડી કોડી, બાણું લાખ કોડાકોડી, અઠાવીશ હજાર, કોડાકોડીકોડી, એક સો કોડાકોડી કોડી, બાસઠ કોડાકોડીકોડી, એકાવન લાખ કોડાકોડી, બેતાલીશ હજાર કોડાકોડી, છસો કોડાકોડી, તેતાલીશ કોડાકોડી, સાડત્રિશ લાખ કોડી, ઓગણસાઠ હજાર કોડી, ત્રણ સો કોડી, ચોપન કોડી, ઓગણચાલીસ લાખ, પચાસ હજાર ત્રણ સો છત્રીશ. એ પ્રમાણે ઓગણત્રીશ આંકની સંખ્યા જેટલા મનુષ્યો અઢીદ્વીપના ૧૦૧ ક્ષેત્રોના કહ્યા. ૩ તે થકી બાદર તેઉકાય પર્યાપ્તા અસંખ્યગણા છે, કેમકે એક આવલિકાના સમયનું વર્ગ કરીને, કાંઇક ન્યૂનવલિકા સમય સાથે જતાં જેટલા સમય થાય, તે પ્રમાણે હોય છે, માટે, ૪ તે થકી અનુત્તર વિમાનના દેવતા અસંખ્યગણા છે, કારણ કે, ક્ષેત્ર પલ્યોપમને અસંખ્યાતમે ભાગે, જેટલા આકાશપ્રદેશ હોય, તેટલા હોય છે, માટે, ૫ તે થકી ઉપરના રૈવેયકત્રિકના દેવતા સંખ્યાલગણા છે, ૬. તે થકી મધ્યમત્રિક રૈવેયકના દેવતા સંખ્યાતણા છે, ૭. તે થકી હેઠલા રૈવેયકત્રિકના દેવતા સંખ્યાલગણા છે, ૮. તે થકી અય્યત દેવલોકના દેવતા સંખ્યાતગણા છે, ૯. તે થકી આરણ દેવલોકના દેવતા સંખ્યાતગણા છે, ૧૦. તે થકી પ્રાણત દેવલોકના દેવતા સંખ્યાતગણા છે, ૧૧. તે થકી આનત દેવલોકના દેવતા સંખ્યાતગણા છે, ૧૨. તે થકી સાતમી નારકીના જીવો અસંખ્ય છે, કારણ કે એક શ્રેણીના અસંખ્યાતા ભાગમાં. જે આકાશપ્રદેશરાશી છે, તે પ્રમાણે છે, માટે, ન ૬૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy