________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ આયામપણે છે, ૨૫ યોજન વિષ્કમપણે છે, ૩૬ યોજન ઉંચપણે છે.
૩૬. માનુષ્યોત્તર પર્વતને વિષે ૪ પ્રાસાદ છે, ૪૮૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિબો છે, પ્રત્યેક બિંબ માન ૫૦૦ ધનુષ્યનું છે, ૫૦ આયામપણે છે, ૨૫ યોજન વિષ્કપણે છે, ૩૬ યોજન ઉંચપણે
૩૭. દશ કુરૂને વિષે ૧૦ પ્રાસાદ છે, ૧૨૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૨૦ બિંબો છે, પ્રત્યેક બિંબ ૫૦૦ ધનુષ્યમાન છે, આયામપણે ૫૦ યોજન છે, ૨૫ યોજન વિષ્કપણે છે, ૯ યોજન ઉંચપણે છે.
(ઇંદ્રોની સભા અને ચૈત્યમાન) બાર દેવલોક સુધીના ઇંદ્રોને દરેક વૈમાને ૧ મજ્જન સભા, ૨ અલંકાર સભા, ૩ જ્ઞાનસભા, ૪ સિદ્ધાયતન સભા, ૫ વ્યવસાય સભા . એમ પાંચ પાંચ સભાઓ હોય છે.
દરેક સભાઓને ત્રણ ત્રણ દ્વારો હોય છે, અને દરેક દ્વારે દ્વારે એકેક ચૌમુખજી એટલે ચાર ચાર પ્રતિમાજી હોય છે. એટલે એક સભાના ૧૨ અને પાંચ સભાના ૬૦ પ્રતિમાજી થાય છે.
મૂળ ચૈત્ય ત્રણ દ્વારવાળા હોય છે, તેના ગભારામાં ૧૦૮ પ્રતિમાજી તથા ત્રણ દ્વારના ત્રણ ચૌમુખજીના મળીને ૧૨ પ્રતિમાજી થાય, ઉપરોક્ત બન્ને મેળવવાથી ૧૨૦ પ્રતિમાજી તેમાં હોય છે.
તેમાં પાંચ સભાના ૬૦ પ્રતિમાજી મેળવતાં ૧૮૦ પ્રતિમાજી સભાસહિત એક એક વિમાનને વિષે હોય છે તેમ સમજવું.
| નવ રૈવેયકના અને પાંચ અનુત્તર વિમાનને વિષે ઈંદ્રો નથી તેથી સભાઓ નથી, માટે ત્યાંના ૩૨૩ ચેત્યોને વિષે ૧૨૦ પ્રતિમાજી દરેકના ગણવા અને ૮૪-૯૬-૭૦૦ ચૈત્યોને વિષે ૧૮૦ પ્રતિમાજી દરેકને વિષે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org