________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ વનસ્પતિ, ત્રસ જીવોનાં લક્ષણરૂપ ષકાયની હિંસા થાય છે. તથાપિ તવિષયા વિનસ્યત્ પૃથ્વયાદિ ગોચરા અપિ દૂર રહો, પરંતુ અવિનસ્યત્ રૂપતવિષયા જાણો, કારણ કે સમ્યમ્ દષ્ટિ જીવને રક્ષણ કરવાભૂત તે જિનમંદિર બંધાવતા અવશ્ય અનુકંપા હોય છે.
પ્રશ્ન : પ્રત્યક્ષપણાથી જીવોનો ઉપમઈ છતા નનું, તેને અનુકંપા કયાંથી હોય ?
ઉત્તર : સમ્યગ્દષ્ટિ જીવોયે વિધિવડે કરી બનાવેલા જિનસદનાદિકને દેખવાથી તત્વજ્ઞાનવડે કરી બોધ પામેલા સમ્યગદષ્ટિ જીવો આરંભથી વિરતા રક્ષણ કરે છે, પણ હણતા નથી. તે કારણ માટે આવી રીતે હિંસાને નહિ કરી દયામય ચારિત્રનાં પ્રતિપાળનાર મોક્ષને વિષે ગયેલા છતાં અબાધકા, અહિંસકા, રક્ષકા કહેવાય છે. એવી રીતે જન્મપર્વત જિનાલયાદિકને વિષે ઉપયોગમાં લીધેલા પૃથ્યાદિ જીવોને પણ સમ્યગદષ્ટિ જીવોયે કારિત જિનાલયનાં દેખવાથી ત્રણ રત્નના મહિમાને પામેલા તેમજ શાશ્વતપદને પામેલા યાવત જીવ સંસારના અંત કરેલા સર્વ પૃથ્વીકાયાદિક જીવોને અભયાદાન આપવાથી તત્ત્વથી કેમ તેને વિષે અનુકંપા નથી? અપિતુ છે જ . તેને જ બે દૃષ્ટાંતથી સિદ્ધ કરે છે. જેમ રોગીને રક્તવિકારાદિકવડે કરી દુઃખી થયેલાને ઉત્તમ પ્રકારના વૈદ્યોએ કરેલ શિરોધ, નાડીબંધન વિગેરે સુવૈદ્ય ક્રિયાથી કરેલ ભવિષ્યમાં મહાનલાભને માટે થાય છે. તેમ જિનગૃહાદિકને બનાવાને આરંભ લક્ષણરૂપ જે ક્રિયા થાય છે તે ભવિષ્યમાં તે સમ્યગદષ્ટિ જીવને બાધાયોગે પણ દૃષ્ટાંતપણે આપાત તો રોગી, પીડા અભાવે પણ અનેક દૃષ્ટાંતિક પક્ષે પૃથ્યાદિકના સંમર્દનપણાને વિષે પણ ભવિષ્યકાળમાં તે
૧૬૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org