________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૩ મરણ સમુદ્રઘાત ૪ વૈક્રિય સમુદ્યાત એ ૪ ચાર હોય છે.
દસ પ્રકારના દસભુવનપતિના દંડકને, ૧ વેદના સમુદ્રઘાત ૨ કષાય સમુદ્રઘાત ૩ મરણ સમુદ્રઘાત ૪ વૈકિય સમુઘાત ૫ તેજસ સમુદ્દાત એ પાંચ સમુદ્રઘાત હોય છે,
પૃથ્વીકાયના દંડકને ૧ વેદના સમુદ્યાત, ૨ કષાય સમુદ્યાત, ૩ મરણ સમુઘાત એ ૩ ત્રણ સમુદ્દાત હોય છે.
અપૂકાયના દંડકને ૧ વેદના, સમુદ્દઘાત, ર કષાય સમુદ્યાત ૩ મરણ સમુદ્દાત એ ૩ ત્રણ સમુદ્યાત હોય છે.
તેઉકાયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુધાત, હોય છે.
વાઉકાયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ વૈક્રિય, ૪ મરણ એ ચાર સમુદ્યાત હોય છે.
વનસ્પતિકાયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુદૂધાત હોય છે.
બેઇંદ્રિયને દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુદ્રઘાત હોય છે.
તેઇંદ્રિયના દંડકને ૧ વેદના, ર કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુઘાત હોય છે.
ચૌરિદ્રિયના દંડકને ૧ વેદના, ર કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુદ્યાત હોય છે.
સંમુશ્લિમ તિર્યંચ પંચેંદ્રિયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ત્રણ સમુદ્યાત હોય છે.
ગર્ભજતિર્યંચ પંચેંદ્રિયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તેજસ એ પ પાંચ સમુદ્યાત હોય છે.
એ પ્રકારે તિર્યંચ પંચેદ્રિયના બે ભેદ થયા.
૨૯
૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org