SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૩ મરણ સમુદ્રઘાત ૪ વૈક્રિય સમુદ્યાત એ ૪ ચાર હોય છે. દસ પ્રકારના દસભુવનપતિના દંડકને, ૧ વેદના સમુદ્રઘાત ૨ કષાય સમુદ્રઘાત ૩ મરણ સમુદ્રઘાત ૪ વૈકિય સમુઘાત ૫ તેજસ સમુદ્દાત એ પાંચ સમુદ્રઘાત હોય છે, પૃથ્વીકાયના દંડકને ૧ વેદના સમુદ્યાત, ૨ કષાય સમુદ્યાત, ૩ મરણ સમુઘાત એ ૩ ત્રણ સમુદ્દાત હોય છે. અપૂકાયના દંડકને ૧ વેદના, સમુદ્દઘાત, ર કષાય સમુદ્યાત ૩ મરણ સમુદ્દાત એ ૩ ત્રણ સમુદ્યાત હોય છે. તેઉકાયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુધાત, હોય છે. વાઉકાયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ વૈક્રિય, ૪ મરણ એ ચાર સમુદ્યાત હોય છે. વનસ્પતિકાયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુદૂધાત હોય છે. બેઇંદ્રિયને દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુદ્રઘાત હોય છે. તેઇંદ્રિયના દંડકને ૧ વેદના, ર કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુઘાત હોય છે. ચૌરિદ્રિયના દંડકને ૧ વેદના, ર કષાય, ૩ મરણ એ ૩ ત્રણ સમુદ્યાત હોય છે. સંમુશ્લિમ તિર્યંચ પંચેંદ્રિયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ એ ત્રણ સમુદ્યાત હોય છે. ગર્ભજતિર્યંચ પંચેંદ્રિયના દંડકને ૧ વેદના, ૨ કષાય, ૩ મરણ, ૪ વૈક્રિય, પ તેજસ એ પ પાંચ સમુદ્યાત હોય છે. એ પ્રકારે તિર્યંચ પંચેદ્રિયના બે ભેદ થયા. ૨૯ ૨૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy