________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૪. હસ્તિશીર્ષ નગરનો સ્વામી અદિનશત્રુ રાજા. ૧૫. ઋષભપુરનો સ્વામી ધનાવહ રાજા. ૧૬. વીરપુરનો સ્વામી વીરકૃષ્ણમિત્ર રાજા. ૧૭. વિજયપુરનો સ્વામી વાસવદત્ત રાજા. ૧૮. સોગંધિકનો સ્વામી અપ્રતિહત રાજા. ૧૯. કનકપુરનો સ્વામી પ્રિયચંદ્ર રાજા. ૨૦ મહાપુરનો સ્વામી બલરાજા. ૨૧. સુધોષ નગરનો સ્વામી અર્જુન રાજા. ૨૨. ચંપાનો સ્વામી દત્તરાજા. ૨૩. સાકેતનપુરનો સ્વામી મિત્રાનંદી રાજા.
એવીરીતે કુલ ત્રેવીશ રાજાઓ તથા બીજા પણ કેટલાએક રાજાઓ મહાવીરસ્વામી પરમાત્માના ભક્તો હતા,
(રાજ તથા પ્રજાઓને બોધ ક્રનાર મહાત્માઓ.)
૧. મૌર્યવંશી ચંદ્રગુપ્તને બોધ કરનાર, ભદ્રબાહુ સ્વામી. ૨. સંપ્રતિ રાજાને બોધ કરનાર, આર્યસુહસ્તિ મહારાજા. ૩. વિક્રમરાજાને બોધ કરનાર, સિદ્ધસેન દિવાકરસૂરિ. ૪. આમ રાજાને બોધ કરનાર, બપ્પભટ્ટિસૂરિ મહારાજા. ૫. વનરાજને બોધ કરનાર, શીલગુણસૂરિ મહારાજા. ૬. હસ્તિકુંડી રાજાને બોધ કરનાર, વાસુદેવાચાર્ય મહારાજા.
૭. સિદ્ધરાજ તથા કુમારપાળને બોધ કરનાર, હેમચંદ્રસૂરિ મહારાજા.
૮. હજારો ક્ષત્રિાઓને ઓસવાલ બનાવનાર, રત્નપ્રભ સૂરિ મહારાજા.
૧૫૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org