________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
વાઉકાયવાળાને સમયે સમયે આહારની ઇચ્છા થાય છે. વનસ્પતિકાયવાળાને સમયમયે આહારની ઇચ્છા થાય છે.
બેઇંદ્રિયને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે.
તે ઇન્દ્રિયને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે.
ચૌરિંદ્રિયને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે.
સંમૂચ્છિમ તિર્યંચ પંચેદ્રિયને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે.
ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયને જઘન્ય એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છઠ્ઠ ભક્ત આહારની ઇચ્છા થાય છે.
સંમૂચ્છિક મનુષ્યને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઈચ્છા થાય છે.
ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયને જઘન્ય એક અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ છઠ્ઠ ભક્ત આહારની ઇચ્છા થાય છે.
સંમૂચ્છિમ મનુષ્યને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ એક અંતર્મુહૂર્ત આહારની ઇચ્છા થાય છે.
ગર્ભજ મનુષ્યને જઘન્ય એક સમયે અને ઉત્કૃષ્ટ અઠમ ભક્ત આહારની ઈચ્છા થાય છે.
વાણવ્યતરવાળાને દસ ૧૦ હજાર વર્ષના આયુષ્ય વાળાને ચોથભક્ત આહારની ઇચ્છા થાય છે.
પલ્યોપમના આયુષ્યવાળાને બેથી નવ દિવસે આહારની ઈચ્છા થાય છે.
જયોતિષિવાળાને જઘન્ય ઉત્કૃષ્ટ બેથી નવ દિવસે આહારની
૯૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org