SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ વિંશતિનામ પિતસુવર્ણવર્ણાઃ ચતુરશિતિ પૂર્વાયુ: પંચશત ધનુઃ દેહમાન તથા એકેકસ્યાપિ, દશદશ લક્ષઃ પ્રમાણ કેવલજ્ઞાની, અયોધ્યાસ્થાને મતાંતરે વીતશોકા દશ્યતે. ભાવાર્થ : એ વીશે તીર્થકર મહારાજ સુવર્ણના સમાન પીળા વર્ણવાળા હોય છે, ચોરાશી લાખ પૂર્વ વર્ષના આયુષ્યવાળા હોય છે, પારસો ધનુષ્યની કાયાવાળા હોય છે, એકેક તીર્થંકર મહારાજને દસ દસ લાખ કેવલજ્ઞાની સાધુઓની સંખ્યા હોય છે, તે દરેક અયોધ્યાને વિષે મતાંતરે વીતશોકામાં જુદી જુદી નગરીમાં ઉત્પન્ન થયેલા છે. (વીશ વિહરમાન જિનોનો વિચાર) ૧. ઉત્કૃષ્ટા તીર્થકર ૧૭૦ થાય. ૨. જઘન્ય તીર્થકરો ૨૦ થાય. ૩. તે વિહરમાન સીમંધરાદિક કોઈક કાલે સમય ક્ષેત્ર તે ભરત ઐરાવતે ૧૦ તીર્થકર હોય. ૪. જન્મસમયે ૧૦ કે ૨૦ હોય. ૧૭૦. કયા કયા કાલે હોય તે દેખાડે છે : ૫. ઉત્સર્પિણી ચડતા કાળના આઠમા તીર્થકર ભરતમાં વિચરતા હોય ત્યારે ૧૭૦ તીર્થકરો ઉપજે તેની સંખ્યા નીચે મુજબ છે : ૬. પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહના ૧૬૦ વિજયમાં એક એક એવી રીતે ૧૫ ક્ષેત્રે ૧૭૦ થયા. | ૭. તે તીર્થકરો પડતો કાળ અવસર્પિણીના સોળમા તીર્થંકર સુધી હોય. ૮. જયારે ભરત ઐરાવતે ૧૦ તીર્થકર ન હોય, ત્યારે મહાવિદેહમાં ૧૬૦ વિચરતા હોય, તેમાં કોઈક કેવલી, કોઈક M૧૧૩) ૧૧૩ ભાગ-૫ ફ-૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy