________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
પાંચ આવર્ત ભયને હરણ કરનાર થાય છે, છ આવર્ત મહારોગને આપનાર થાય છે, સાત આવર્ત નિઃસંશય સર્વ રોગનો નાશ કરનાર થાય છે.
સંધ્યાકાલે દૂધને વિષે સ્થાપના નાખીને રાખી મુકવા, અને પ્રાતઃકાલે દૂધનો વર્ણ જોવો, જેવા પ્રકારે દૂધનો વર્ણ થાય, તેવા પ્રકારના રોગોને હણે છે.
જો લાલ રંગ હોય તો રક્ત રોગને હણે છે, જો કાળો રંગ થાય તો વિષને હણે છે, જો પીલો રંગ થાય તો આમવાતને હણે છે, જો ફાટી જાય તો ફૂલને હણે છે, જો કોહાઈ જાય (કવથિત થાય તો) જવરને હણે છે, જો દહી થાય તો અતિસારને હણે છે, જો નીલો રંગ થાય તો પિત્તને હણે છે, જો અલક્ત સદશ થાય તો રાજા અવશ્ય થાય,
(યોનિયો) પર. લાખ યોનિયો મુંગાની, ૩૨. લાખ યોનિયો બોલતાની, ૫૪. લાખ યોનિ નાક વગરનાની, ૩૦. લાખ યોનિ નાકવાળાની, પ૬ લાખ યોનિ આંધળાની, ૨૮ લાખ યોનિ દેખતાની, ૫૮ લાખ યોનિ બહેરાની,
૧૫૧
૧૫૧
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org