SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૧ વીતરાગની વાણી પાપવિશોધિની, પાપનું વિશોધન કરનારી છે. ૫ ૦ ( ૧૨ વીતરાગની વાણી, ક્રોધ દાવાનલ ઉપશમિની ક્રોધરૂપી દાવાનલને ઉપશાંત કરનારી છે. ૧૩ વીતરાગની વાણી, કલિમલપ્રલયની, કલિમલનો પ્રલય કરનારી છે. ૧૪ વીતરાગની વાણી, મન્મથસ્થભિની, કામદેવનો નાશ કરનારી છે. ૧૫ વીતરાગી વાણી, હૃદયઆલ્હાદિની, હૃદયને આલ્હાદ ઉત્પન્ન કરનારી છે. ૧૬ વીતરાગની વાણી, અમૃતરસસ્વાદિની, અમૃતરસનો આસ્વાદન કરાવનારી છે. ૧૭ વીતરાગની વાણી, મુક્તિમાર્ગપ્રકાશિની, મુક્તિના માર્ગને પ્રકાશ કરનારી છે. ૧૮ વીતરાગની વાણી, દુર્ગતિનિર્નાશિની, દુર્ગતિનો નાશ કરનારી છે. ૧૯ વીતરાગની વાણી, અજરામરપદદાયિની, અજર અમરપદ અર્થાત નિર્વાણ-મોક્ષને આપનારી છે. (સ્થાપનાચાર્ય) એક આવર્ત નિરંતર બળ આપનાર થાય છે, બે આવર્ત કલેશને કરાવનાર થયું છે, ત્રણ આવર્ત બહુજ માન આપનાર થાય છે, ચાર આવર્ત શટનો નાશ કરનાર થાય છે, ૧૫0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy