________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
(વિશ્રયા પરમાણુની સમજ) પ્રથમ સૂક્ષ્મ પરમાણુ કહીયે એવા અનંતા સૂક્ષ્મ પરમાણુ થાય ત્યારે એક બાદર પરમાણુ થાય,
આઠ બાદર પરમાણુયે, સૂર્યના તાપે જાલીપ્રમુખમાં જે નજરે પડે છે-દેખાય છે, એવા કણિયાને ઊર્ધ્વરેણુ-અથવા ત્રસરેણુ કહેવાય છે. ૮. ત્રસરેણુયે દેવકુરૂક્ષેત્રના યુગલિયા મનુષ્યનો એક
વાલાગ્ર થાય છે, તેને વાલાગ્ર કહેવાય છે. ૮. વાલાગે, એખ લીખ થાય, ૮. લીખે. એક યૂકા-જૂ થાય, ૮. યૂકાયે એક યવ થાય, ૮. યવે.
એક ઉત્સધાંગુલ થાય. ૬. ઉલ્લેધાંગુલે એક પગ થાય, ૨. પગે.
એક વીસલ (વંત) થાય,
એક હાથ થાય, ૪. હાથે,
એક ધનુષ્ય થાય ૨. હજાર ધનુષ્ય, એક કોશ થાય, ૪. કોશે. એક જોજન થાય, ૪00 ઉત્સધાંગુલે એક પ્રમાણ આંગુલ થાય. ૨. ઉલ્લેધાંગુલે મહાવીરસ્વામીનો એક આત્મગુલ થાય.
ઋષભ દેવજી તથા ભરત ચક્રવર્તીનું શરીર ૧૨૦ પ્રમાણ આંગુલનું જાણવું.
વેંતે.
૧૦૪ -
૧૦૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org