________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
(આંગલનું સ્વરૂપ) શસ્ત્રાદિકથી છેદન ભેદન થઈ શકે નહિ, તેમજ જેના બે કડકા થાય નહિ, તેને પરમાણુ કહેવાય છે. ૮. પરમાણુયે એક, ત્રસરેણુ થાય ૮. ત્રસરેણુયે
એક રજણ થાય, ૮. રજરેણુયે
એક વાલાગ્ર થાય, ૮ વાલાગે
એક લીખ થાય, ૮. લીખે
એક જૂ થાય, ૮. જૂયે
એક મધ્યમવ થાય, ૮. મધ્યજવે
એક ઉત્સધાંગુલ થાય, ૬. ઉત્સધાંગુલે પા હાથ થાય, ૪. પા હાથે
એક હાથ થાય, ૪ હાથે
એક ધનુષ્ય થાય, ૨૦૦૦ ધનુષ્ય એક ગાઉ થાય, ૪. ગાઉયે
એક જોજન થાય. એક જોજનને ઉત્સધાંગુલે ૪૦૦ ગણો, સિદ્ધાંતે હજારગણો કરીએ ત્યારે એક પ્રમાણ આંગુલ થાય, અને ઉત્સધાંગુલથી બમણો કરીએ ત્યારે વીરનો આત્મગુલ થાય.
પુગલના ત્રણ પ્રકાર છે. તેની વિગત
જીવે જે પુદ્ગલ ગ્રહણ કર્યા, ને તેમાં જીવ છે ત્યાં સુધીમાં પ્રયોગસા કહીયે.
અને પુગલ જીવવિનાનું હોય ત્યારે વિશ્રસા કહીયે, અને ત્રીજા વિશ્રસા-તે સ્વાભાવિક પુદ્ગલના સ્કંધ થાય છે જેમકે, આકાશને વિષે લીલા-પીલા રંગ, ડુંગરના આકાર, વાદલાના પુદ્ગલ, અંધારાના પુદ્ગલ, આરિસામાં દેખાય ત્યાં છાંયડો પડે છે, તે સર્વે.
(૧૦૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org