________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૬ ઉત્સધાંગુલે એક પઉં થાય, ૨ પીયે એક વિહત્યિ થાય, ૨ વિહન્થિયે એક હાથ થાય, ૨ હાથની એક કુદ્ઘિ થાય, ૨ કુચ્છિનો, એક ધનુષ્ય (દંડ) થાય, ૨૦૦૦ ધનુષ્યોનો, એક ગાઉ થાય, ૪ ગાઉનો એક જોજન થાય,
પ્રમાણ આંગુલના માનથી એક યોજન લાંબો પહોળો કૂવો કરીને, તે કૂવાને કુરૂક્ષેત્રના એકથી સાત દિવસને વિષે જન્મેલા યુગલિક બાળકના વાળના કકડાથી ભરે. તે વાળ બાળ્યા બળે નહિ, ઉડાડયા ઉડે નહિ, તેમજ નાશ પામે નહિ, તેવી રીતે દાબી દાબીને ભરે. તે કુવામાં (સમવૃત્ત ધન યોજના કૂવામાં) અનુમાન કરીને ૩૩૩૦૭૫૨૧૦૪૨૪પપપ૨૫૪૨૧૯૯૫૦૯૧પ૩૫000000000 વાલાઝાંક સમાય, તે કૂવામાંથી દર ૧૦૦ સો સો વર્ષે તે વાળનો એક સૂક્ષ્માગ્રવાલ કાઢે, એ પ્રમાણે કાઢતા જેટલા વર્ષ લાગે, તે વર્ષ સમુદાયનો એક બાદર અદ્ધા પલ્યોપમ થાય છે.
હવે તે વાલાઝના કટકાના અસંખ્યાતા કટકા કરી, દર સો વર્ષે કાઢતાં, જેટલા વર્ષ જાય, તે વર્ષના સમુદાયનો સૂમ પલ્યોપમ થાય છે. આ પલ્યોપમે ઉત્સર્પિણી કાળનું માન થાય છે. દસ કોટાકોટી પલ્યોપમે એક સાગરોપમ થાય છે. દસ કોટાકોટી સાગરોપમે એક ઉત્સર્પિણી થાય છે, દસ કોટાકોટી સાગરોપમે એક અવસર્પિણી થાય છે, વીશ કોટાકોટી સાગરોપમે એક કાલચક્ર થાય છે, અનંતા કાલચક્ર,
એક પુગલપરાવર્તન થાય છે, અનંતા પુદ્ગલપરાવર્તન કરતો કરતો આ આત્મા અહીંયા આવેલ છે.
૧૦૨)
૧0૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org