________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૫ સંવત્સરે
એક યુગ થાય, ૨૦ યુગે
૧૦૦ વર્ષ થાય, ૮૪ લાખ વર્ષે
એક પૂર્વાગ થાય, ૮૪ લાખ પૂર્વાગે એક પૂર્વ થાય ૭૦ લાખ પ૬ હજાર કોટી વર્ષે એક પૂર્વ પ્રમાણ ગણાય.
(કલમાન કોષ્ટક બીજું.) વળી અસંખ્યાતા વર્ષે એક પલ્યોપમ થાય છે, તેની ગણત્રી નીચે મુજબ છે,
અનંત સુક્ષ્મ પરમાણુનો એક બાદર પરમાણુ થાય, અનંત બાદર પરમાણુની એક ઉષ્ણશ્રેણી (અણુ) થાય, આઠ ઉષ્ણશ્રેણીએ એક ગ્લક્ષણ) શ્રેણિની એક શીત શ્રેણી થાય, ૮ શીતશ્રેણિનો એક ઊર્ધ્વરેણ થાય. ૮ ઊર્ધ્વરેણુનો એક ત્રસરેણુ થાય, ૮ આઠ ટશરેણુનો એક રથરેણુ થાય, ૮ રથરેણુનો એક કુરૂક્ષેત્રના યુગલિયાનો વાલાગ્ર થાય, ૮ આઠ વાલાઝે એક હરિવર્ષના યુગલિયાનો વાલાગ્ર થાય,
૮ આઠ હરિવર્ષના યુગલિયાના વાલાગ્રે એક હિમવાન મનુષ્યનો વાલાગ્ર થાય,
૮ આઠ હરિવર્ષના મનુષ્યના વાતાગ્રે એક વિદેહના મનુષ્યોનો વાલાગ્ર થાય,
૮ વિદેહના મનુષ્યના વાતાગ્રે એક લીંખ થાય, ૮ લીંખે એક જૂ થાય, ૮ જૂયે એક જવ થાય, ૮ નવે એક આડા જવનો ઉત્સધાંગુલ થાય,
૧૦૧
~
(૧૦૧ For Personal & Private Use Only
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org