SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ (ત્રણ પ્રકારના આંગલો) ૧. ઉત્સધાંગુલના પ્રમાણથી, ૫૦૦ ધનુષ્ય ઊંચા મનુષ્યની એક આંગુલને પ્રમાણ આંગુલ કહેવી. ૨. દરેક તીર્થંકર મહારાજના વખતમાં, દરેક મનુષ્યની આંગુલને આત્મ ગુલ કહેવી. ૩. ચક્રવર્તીના કાંકણીરત્ન સમાન લાંબી-પહોળી ઉત્સધાંગુલી કહેવી. કુવા, વાવ, તળાવ, પ્રમુખ આત્માંગુલે પામીયે, પૃથ્વી પર્વત, વિમાન પ્રમુખ, પ્રમાણાંગુલે પામીયે, અને શરીર ઉત્સધાંગુલે પામીયે. જિનમંદિર પ્રાસાદિક પ્રતિમાજી વિગેરેની સંખ્યા ૧. જયોતિષિની રાજધાનીને વિષે અસંખ્યાતા પ્રાસાદો છે, અને અસંખ્યાતા પ્રતિમાજી છે. પ્રત્યેકે ૧૮૦ બિંબો છે. તે પ્રત્યેક બિંબો ૫૦૦ ધનુષ્યના પ્રમાણવાળા છે, ૧૨ા યોજન આયામપણે છે, ૬ો યોજન વિષ્કમપણે છે, હા નવયોજન ઊંચાણે છે. ૨. જયોતિષિને વિષે પ્રાસાદો અસંખ્યાતા છે, જિનપ્રતિમાજી પણ અસંખ્યાતી છે, પ્રત્યેકે ૧૮૦ બિબો છે, પ્રત્યેક બિબો ૫૦૦ ધનુષ્યના પ્રમાણવાળા છે, ૧રા યોજન આયામપણે છે, દી યોજના વિષ્કપણે છે, ૮ યોજન ઊંચાણે છે. ૩. વ્યંતરને વિષે પ્રાસાદો અસંખ્યાતા છે. પ્રતિમાજી પણ અસંખ્યાતી છે, પ્રત્યેકે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિબો પ૦૦ ધનુષ્યના પ્રમાણવાળા છે, ૧ર યોજન આયામપણે છે, દી યોજન વિષ્કમપણે છે, ૯ યોજન ઉંચપણે છે. ૪. અનુત્તરવિમાનને વિષે પ્રાસાદો પાંચ છે, પ્રતિમાજી ૬૦૦ છે, પ્રત્યેકે ૧૨૦ બિબો છે, તે પ્રત્યેક બિંબોનુ માન પોણાબે ધનુષ્યનું છે, ૧૦) યોજન આયામપણે છે, પ0 યોજન વિષ્કમપણે છે, ૭૨ ૧૦૫ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy