________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૦ |
અષાઢ
૦
શ્રાવણ ભાદરવો
0
આસો.
0
કાર્તક
ન
માગશર
જ
anom. ö m ona om
પોષ
ન
જ
જ
છ
છ
માહ ફાગણ ચૈત્ર વૈશાખ
(૩૬૩ પાખંડીઓ) ક્રિયાવદિયો ૧૮૦ ભેદયુક્ત હોય છે.
તેઓ આત્માની સાથે સમવાય સંબંધ રહેલી ક્રિયાનેજ માનવાવાળા હોય છે, તેઓ આત્માને માને છે, પરંતુ સમવાય સંબંધવાળુ જ્ઞાન દર્શન માનતા નથી.
જીવાજીવાદિ નવ પદાર્થો છે, તેને સ્વ, પર બે ભેદોથી ગુણવાથી ૧૮ થાય, તેને નિત્ય અનિત્ય બે ભેદોથી ગુણવાથી ૩૬ થાય, તેને પાંચ સમવાયથી ગુણવાથી ૧૮૦ થાય છે.
- સ્વ-પોતાના આત્માથી જ સિદ્ધિ માનનારા, પર તેપરના આત્માથીજ પોતાની સિદ્ધિ માનનારા. સ્વ. નિત્ય સ્વ. અનિત્ય પર નિત્ય, પર અનિત્ય. અક્રિયાવાદી ૮૪ ભેદોવડે કરી યુક્ત હોય છે. તેઓ પુન્ય (૧૪૨)
*
૧૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org