SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ છઠ્ઠી નરકે-૪ માસનો વિરહકાલ છે, સાતમી નરકે-૬ છ માસનો વિરહકાલ છે, એવી રીતે સાત નરકનો વિરહકાલ કહ્યો, દસ પ્રકારના દસ ભવનપતિનો વિરહકાલ જઘન્ય ૧ એક સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો છે. પૃથ્વીકાયને વિરહકાલ નથી. અપકાયને વિરહકાલ નથી. તેઉકાયને વિરહકાલ નથી. વાઉકાયને વિરહકાલ નથી. વનસ્પતિકાયને વિરહકાલ નથી. બેઇદ્રિયને જઘન્ય ૧ સમયનો અને ઉત્કૃષ્ટ ૧ મુહૂર્તનો વિરહકાલ છે, તેઇંદ્રિયને જઘન્ય ૧ સમયનો અને ઉત્કૃષ્ટ ૧ મુહૂર્તનો વિરહકાલ છે. ચૌરિંદ્રિયને જઘન્ય ૧ સમયનો અને ઉત્કૃષ્ટ ૧ મુહૂર્તનો વિરહકાલ છે. - સંમૂછિમ તિર્યંચ પંચેંદ્રિયનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ ચોવિશ મુહૂર્તનો વિરહકાલ છે, ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્તનો વિરહકાલ છે. એ પ્રમાણે તિર્યંચ પંચેંદ્રિયના બે ભેદ કહ્યા, સંમૂચ્છિક મનુષ્યનો જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો વિરહકાલ છે, ગર્ભજ મનુષ્યનો જઘન્ય ૧ એક સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહૂર્તનો વિરહકાલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy