________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
એવી રીતે મનુષ્યના બે ભેદ થયા,
વાણવ્યંતરનો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો વિરલકાલ છે.
જ્યોતિષિનો જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો વિરહકાલ છે.
વૈમાનિક દેવતાનો વિરહકાલ જઘન્ય એક સમયનો છે, અને ઉત્કૃષ્ટ નીચે મુજબ બતાવે છે.
પહેલે-બીજે દેવલોકે ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તનો વિરહકાલ છે,
ત્રીજે દેવલોકે ઉત્કૃષ્ટ વિરહકાલ ૯ નવ દિવસ અને ૨૦ મુહૂર્તનો છે.
ચોથે દેવલોક ઉત્કૃષ્ટ વિરહકાલ ૧૨ બાર દિવસ અને ૧૦ મુહૂર્તનો છે.
પાંચમે દેવલોકે ઉત્કૃષ્ટ વિરહકાલ ૨૨ દિવસનો છે. છ9 દેવલોકે ઉત્કૃષ્ટ વિરહકાલ ૪૫ દિવસનો છે. સાતમેં દેવલોકે ઉત્કૃષ્ટ વિરહકાલ ૮૦ દિવસનો છે. આઠમે દેવલોકે ઉત્કૃષ્ટ વિરહકાલ ૧૦૦ દિવસનો છે. નવમે દસમે દેવલોકે વિરહકાલ સંખ્યાતા માસનો છે. અગ્યારમે બારમે દેવલોકે વિરહકાલ સંખ્યાતા વર્ષનો છે. પ્રથમ રૈવેયકત્રિકે ઉત્કૃષ્ટ વિરહકાલ સંખ્યાતા હજાર વર્ષનો છે. ત્રીજી રૈવેયકત્રિકે ઉત્કૃષ્ટ વિરહકાલ સંખ્યાતા લાખ વર્ષનો છે.
ચાર અનુત્તર વિમાનને વિષે ઉત્કૃષ્ટ વિરહકાલ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગનો છે,
સર્વાર્થસિદ્ધ વિમાનને વિષે ઉત્કૃષ્ટ વિરહકાલ પલ્યોપમના સંખ્યાતા ભાગનો છે.
એ પ્રકારે વિરહદ્વાર કહ્યું,
M ૮૮
८८
w
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org