________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૧૪ અનંતનાથજીનું સમવસરણ, ૨૨ ગાઉનું હોય છે, ૧૫ ધર્મનાથજીનું સમવસરણ, ૨૦ ગાઉનું હોય છે, ૧૬ શાન્તિનાથજીનું સમવસરણ, ૧૮ ગાઉનું હોય છે, ૧૭ કુંથુનાથજીનું સમવસરણ ૧૬ ગાઉનું હોય છે, ૧૮ અરનાથજીનું સમવસરણ ૧૪ ગાઉનું હોય છે ૧૯ મલ્લિનાથજીનું સમવસરણ ૧૨ ગાઉનું હોય છે. ૨૦ મુનિસુવ્રતસ્વામીનું સમવસરણ ૧૦ ગાઉનું હોય છે. ૨૧ નમિનાથજીનું સમવસરણ ૮ ગાઉનું હોય છે. ૨૨ નેમનાથજીનું સમવસરણ ૬ ગાઉનું હોય છે. ૨૩ પાર્શ્વનાથજીનું સમવસરણ ૫ ગાઉનું હોય છે, ૨૪ મહાવીરસ્વામીનું સમવસરણ, ૪ ગાઉનું હોય છે.
(સમવસરણના પગથીયા)
૧ રૂપાના ગઢના પગથીયા સમવસરણને વિષે ૧૦૦૦૦ દસ હજાર હોય છે.
૨ સોનાના ગઢના પગથીયા સમવસરણને વિષે ૫000 પાંચ હજાર હોય છે.
૩ રત્નના ગઢના પગથીયા, સમવસરણને વિષે ૫૦૦૦ પાંચ હજાર હોય છે.
૪ એવી રીતે કુલ ૨0000 હજાર પગથીયા સમવસરણને વિષે એક દિશાના હોય છે,
૫ ચારે દિશાને વિષે કુલ પગથીયા ૮૦OO૦ એંશી હજાર સમવસરણને વિષે હોય છે.
M૧૪૭
૧૪૭
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org