SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ ૧૪ અનંતનાથજીનું સમવસરણ, ૨૨ ગાઉનું હોય છે, ૧૫ ધર્મનાથજીનું સમવસરણ, ૨૦ ગાઉનું હોય છે, ૧૬ શાન્તિનાથજીનું સમવસરણ, ૧૮ ગાઉનું હોય છે, ૧૭ કુંથુનાથજીનું સમવસરણ ૧૬ ગાઉનું હોય છે, ૧૮ અરનાથજીનું સમવસરણ ૧૪ ગાઉનું હોય છે ૧૯ મલ્લિનાથજીનું સમવસરણ ૧૨ ગાઉનું હોય છે. ૨૦ મુનિસુવ્રતસ્વામીનું સમવસરણ ૧૦ ગાઉનું હોય છે. ૨૧ નમિનાથજીનું સમવસરણ ૮ ગાઉનું હોય છે. ૨૨ નેમનાથજીનું સમવસરણ ૬ ગાઉનું હોય છે. ૨૩ પાર્શ્વનાથજીનું સમવસરણ ૫ ગાઉનું હોય છે, ૨૪ મહાવીરસ્વામીનું સમવસરણ, ૪ ગાઉનું હોય છે. (સમવસરણના પગથીયા) ૧ રૂપાના ગઢના પગથીયા સમવસરણને વિષે ૧૦૦૦૦ દસ હજાર હોય છે. ૨ સોનાના ગઢના પગથીયા સમવસરણને વિષે ૫000 પાંચ હજાર હોય છે. ૩ રત્નના ગઢના પગથીયા, સમવસરણને વિષે ૫૦૦૦ પાંચ હજાર હોય છે. ૪ એવી રીતે કુલ ૨0000 હજાર પગથીયા સમવસરણને વિષે એક દિશાના હોય છે, ૫ ચારે દિશાને વિષે કુલ પગથીયા ૮૦OO૦ એંશી હજાર સમવસરણને વિષે હોય છે. M૧૪૭ ૧૪૭ ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy