________________
માળા ભાગ-૫
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
(તીર્થકર મહારાજાની બાર પર્ષદા) ૧ સાધુ, સાધ્વીયો અને વૈમાનિકની દેવીયો પૂર્વ દિશાથી સમવસરણને વિષે પ્રવેશ કરી, ભગવાને પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરીને, અગ્નિખૂણાને વિષે બેસે છે,
૨ ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષિની દેવીયો દક્ષિણ દિશાથી પ્રવેશ કરી ભગવાનને પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરીને, નૈઋત્ય ખૂણાને વિષે બેસે છે,
૩ ભુવનપતિ, વ્યંતર અને જયોતિષિના દેવો પશ્ચિમ દિશાથી પ્રવેશ કરી, ભગવાને પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરીને, વાયવ્ય ખૂણાને વિષે બેસે છે,
૪ વૈમાનિક દેવો, મનુષ્યો અને મનુષ્યણીયો, ઉત્તર દિશાથી પ્રવેશ કરી ભગવાનને પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરીને, ઇશાન ખૂણાને વિષે બેસે છે,
એ પ્રકારે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, ચાર નિકાયનાં દેવો અને ચાર નિકાય દેવીયો વિગેરે થઈ બારપર્ષદાની થાય છે તેમાં ચાર નિકાયની દેવીયો તથા સાધ્વીયો ઉભા થઈ દેશના સાંભળે છે,
(દેવોએ રેલ સમવસરણ ક્યાંસુધી રહી શકે છે સૌધર્મ ઇંદ્રનું કરેલું સમવસરણ ૮ દિવસ રહે, ઇશાનઇંદ્રનું કરેલું સમવસરણ, ૧૫ દિવસ રહે, સનકુમારનું કરેલુ સમવસરણ, ૧ માસ રહે, માહેંદ્રનું કરેલું સમવસરણ, ૨ માસ રહે, બ્રાઁદ્રનું કરેલું સમવસરણ, ૪ માસ રહે,
૧૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org