________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ આયામપણે છે. ૧ર યોજન વિષ્કપણે છે, ૧૮ યોજન ઉંચપણે છે.
૧૧. અગ્નિકુમારનિકાયને વિષે, ૭૬00000 પ્રાસાદો છે, તથા ૧૩૬ ૮000000 પ્રતિમાજી છે. તથા પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિબો છે, તથા પ્રત્યેક બિંબનું માન પોણાબે ધનુષ્યનું છે, તથા ૨૫ યોજન આયામપણે છે, તથા ૧રી યોજન વિષ્કપણે છે, તથા ૧૮ યોજન ઊંચાણે છે.
૧૨. દ્વીપકુમારનિકાયને વિષે ૭૬00000 પ્રાસાદો છે, ૧૩૬૮૦૦૦૦૦૦ પ્રતિમાજી છે, પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબનું માન પોણા બે ધનુષ્યનું છે, ૨૫ યોજન આયામપણે છે, ૧રા યોજન વિષ્કમપણે છે, ને ૧૮ યોજન ઉંચપણે છે.
૧૩. ઉદધિકુમારનિકાયને વિષે ૭૬00000 પ્રાસાદો છે, તથા પ્રતિમાજી ૧૩૬૮OOOOOO છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિબો છે, તથા પ્રત્યેક બિબ પોણા બે ધનુષ્યના માનવાનું છે, તથા ૨૫ યોજન આયામપણે છે, તથા ૧રો યોજન વિષ્કમપણે છે, તથા ૧૮ યોજન ઉંચપણે છે.
૧૪ દિકુમારનિકાયને વિષે ૭૬00000 પ્રાસાદો છે, તથા ૧૩૬ ૮000000 પ્રતિમાજી છે, તથા પ્રત્યેક પ્રાસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબમાન પોણાબે ધનુષ્યનું છે, ૨૫ યોજન આયામપણે છે, ૧રો યોજન વિષ્કમપણે છે, ૧૮ યોજન ઉંચપણે છે.
૧૫. પવનકુમાર નિકાયને વિષે પ્રાસાદની સંખ્યા ૯૬00000ની છે, તથા પ્રતિમાજીની સંખ્યા ૧૭૨૮૦OOOOO છે, પ્રત્યેક પ્રસાદે ૧૮૦ બિંબો છે, પ્રત્યેક બિંબ પોણાબે ધનુષ્ય માનવું છે, ૨૫ યોજન આયામપણે છે, ૧૨ા યોજન વિષ્કમપણે છે, ૧૮ યોજન ઉંચાણે છે.
૧૬. સ્વનિતકુમારનિકાયને વિષે, પ્રાસાદોની સંખ્યા
૧૦૭
૧૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org