________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
હવે કયા કયા દંડકવાળાને કઈ કઈ પર્યાપ્તિ હોય છે, પણ ભાષા અને મન સાથે હોય છે, માટે પાંચ પર્યાપ્તિ પણ કહેવાય.
દસ પ્રકારના દસ ભુવનપતિના દંડકને વિષે છ પર્યાણિ હોય છે, પણ ભાષા અને મન સાથે હોય છે, માટે પાંચ પર્યાપ્તિ પણ કહેવાય.
પૃથ્વીકાયને વિષે ૧. આહાર પર્યાપ્તિ, ૨. શરીર પર્યાપ્તિ, ૩. ઇંદ્રિય પર્યાપ્તિ, ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ. એ ચાર પર્યાપ્તિ હોય છે.
અકાયને વિષે ૧. આહાર ૨. શરીર. ૩ ઇંદ્રિય ૪. શ્વાસોશ્વાસ પર્યાપ્તિ એ ચાર પર્યાપ્તિ હોય છે.
તેઉકાયને વિષે ૧. આહાર. ૨. શરીર. ૩ ઇંદ્રિય. ૪. શ્વાસોશ્વાસ. એ જ પર્યાપ્તિ હોય છે.
વનસ્પતિકાયને વિષે ૧. આહાર ૨. શરીર ૩. ઇંદ્રિય ૪. શ્વાસોશ્વાસ એ ૪ પર્યાપ્તિ હોય છે.
બે ઇંદ્રિયના દંડકને વિષે ૧ આહાર. ૨ શરીર ૩ ઇંદ્રિય. ૪ શ્વાસોશ્વાસ ૫ ભાષા એ પાંચ પર્યાપ્તિ હોય છે.
ચૌરિંદ્રિયને વિષે ૧ આહાર. ૨ શરીર. ૩ ઇંદ્રિય ૪ શ્વાસોશ્વાસ, પ ભાષા એ પાંચ પર્યાપ્તિ હોય છે. આ સંમૂચ્છિમ તિર્યંચ પંચંદ્રિયને વિષે મનપર્યાપ્તિ છોડીને પાંચ પર્યાતિ હોય છે.
ગર્ભજ તિર્યંચ પંચેંદ્રિયને છ પર્યાપ્તિ હોય છે.
સંમૂચ્છિમ મનુષ્યને ૧ આહાર, ર શરીર, ૩ ઇંદ્રિય, ૪ શ્વાસોશ્વાસ એ ચાર પર્યાપ્તિ હોય છે.
ગર્ભજ મનુષ્યને છ પર્યાપ્તિ હોય છે.
વાણવ્યંતરને છ પર્યાપ્તિ હોય છે, પણ ભાષા અને મન પર્યાપ્તિ સાથે ઉપજે માટે પાંચ પર્યાપ્તિ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org