________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
જ્યોતિષિને છ પર્યાપ્તિ છે, પણ ભાષાને મન સાથે ઉપજે માટે પાંચ પણ કહેવાય.
વૈમાનિકને છ પર્યાપ્તિ છે, પણ ભાષા તથા મન સાથે ઉપજે માટે પાંચ કહેવાય.
એ પ્રકારે પર્યાપ્તિનો વિચાર કહ્યો. હવે ઓગણીશમાં સમગ્ર સંસારી જીવોને છ દિશિનો આહાર
હોય છે, તે બતાવે છે. ૧ પૂર્વદિશિ. ૩ ઉત્તરદિશિ. પ ઉર્ધ્વદિશિ. ૨. પશ્ચિમદિશિ. ૪ દક્ષિણદિશિ. ૬ અધોદિશિ. એ પ્રકારે છ દિશિનો આહાર કહેલો છે.
હવે કયા દંડકને કેટલી દિશિનો આહાર હોય છે, તે બતાવે
છે.
સાત નારકાવાળા છ દિશાનો આહાર કરે છે. દસ પ્રકારના દસ ભુવનપતિવાળા છ દિશાનો આહાર લે છે.
પૃથ્વીકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે.
અપકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે. - તેઉકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે.
વાઉકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને ૬ દિશાનો આહાર લે છે.
વનસ્પતિકાયવાળા ૩ અથવા ૪ થી ૫ અને દિશાનો આહાર લે છે.
બેઇંદ્રિયવાળા છ દિશાનો આહાર લે છે.
ન ૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org