________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
મહાવીરસ્વામી પહેલા તથા તેમના વિધમાનપણામાં નીચેના
દેશોમાં જૈન ધર્મ ચાલતો હતો. ૧. મગધ દેશ રાજગૃહી નગરી, ૨. અંગદેશ, ચંપા નગરી, ૩. બંગદેશ,
તાપ્રલિપ્તી નગરી, ૪. કલિંગદેશ, કાંચનપુર નગર, ૫. કોશલદેશ સાકેતપુર (અયોધ્યા), ૬. કુરૂદેશ,
હસ્તિનાપુર નગર, ૭. કુશાવર્તદેશ, શૌરીપુર નગર, ૮. પાંચાલદેશ, કંપીલપુર નગર, ૯. જંગલદેશ, અહિચ્છત્તા નગરી, ૧૦. સૌરાષ્ટ્રદેશ, દ્વારિકા નગરી ૧૧. વિદેહદેશ, મિથિલા નગરી, ૧૨ વસ્રદેશ, કૌશંબી નગરી, ૧૩ શાંડિલ્યદેશ, નંદીપુર નગર, ૧૪. મલયદેશ ભદીલપુર નગર, ૧૫. મત્સદેશ, વિરાટ નગર, ૧૬ વરૂણદેશ, અછાપુરી નગરી, ૧૭. દશાર્ણદેશ, મૃતિકાવતી નગરી, ૧૮. ચેટીદેશ, શૌક્તિકાવતિ નગરી, ૧૯. સિંધુસૌવીરદેશ, વીતભયપત્તનનગર, ૨૦. શૂરસેનદેશ, મથુરાનગરી,
(૧૫૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org