________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫
૪ નક્ષત્રનું આયુષ્ય જઘન્ય પલ્યોપમના ચોથા ભાગનું અને ઉત્કૃષ્ટ અડધા પલ્યોપમનું હોય છે નક્ષત્રની દેવીયોનું આયુષ્ય જઘન્ય પલ્યોપમના આઠમા ભાગનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગનું હોય છે.
૫ તારાઓનું આયુષ્ય જઘન્ય પલ્યોપમના આઠમા ભાગનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના ચોથા ભાગનું હોય છે, અને તારાની દેવીનું આયુષ્ય જઘન્યથી પલ્યોપમના આઠમા ભાગનું અને ઉત્કૃષ્ટ પલ્યોપમના આઠમાં ભાગ ઝાઝેરૂ જાણવું એ રીતે જયોતિષિનું આયુષ્ય કહ્યું.
વૈમાનિક દેવતાનું આયુષ્ય જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમનું હોય છે, તેના ત્રણ ભેદ નીચે મુજબ છે. દેવલોકના નામ જઘન્ય આયુષ્ય ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ સૌધર્મ ૧ પલ્યોપમ ર સાગરોપમ ૨ ઇશાન ૧ પલ્યોપમ ૨ સાગરોપમ
અધિક
અધિક ૩ સનકુમાર સાગરોપમ ૭ સાગરોપમ ૪ માહેંદ્ર
સાગરોપમ ૭ સાગરોપમ
અધિક ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૬ લાંતક ૧૦ સાગરોપમ ૧૪ સાગરોપમ ૭ મહાશુક ૧૪ સાગરોપમ ૧૭ સાગરોપમ ૮ સહસ્ત્રાર ૧૭ સાગરોપમ ૧૮ સાગરોપમ ૯ આનત ૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ ૧૦ પ્રાણત ૧૦ સાગરોપમ ૨૦ સાગરોપમ ૧૧ આરણ ૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ
અધિક
બ્રહ્મ
(૫૩)
૫૩.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org