________________
૧ દંડક,
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ તેનો ખુલાસો કરી તેને બરાબર સમજુતી આપીશ.
શિષ્ય - આપે હમણા કથન કર્યું કે જીવો ચોવીશ દંડકમાં દીર્ઘકાળથી પરિભ્રમણ કરે છે, તો તે કેવી રીતે ? તે મને સમજાવો.
ગુરૂજી-હે શિષ્ય ! પ્રથમ તું ચોવીશ દંડકના નામ સાંભળ. ૧ સાત નારકી મળીને
૧ દંડક, ૧૧ દસ ભુવનપતિના
૧૦ દંડક, ૧૨ પૃથ્વીકાયનું
૧ દંડક, ૧૩ અપકાયનું
૧ દંડક, ૧૪ તેઉકાયનું ૧૫ વાઉકાયનું
૧ દંડક, ૧૬ વનસ્પતિકાયનું
૧ દંડક ૧૭ બેઇંદ્રિયનું
૧ દંડક, ૧૮ તે ઇંદ્રિયનું ૧૯ ચૌરિદ્રિયનું ૨૦ તિર્યંચ પંચેદ્રિયનું
૧ દંડક ૨૧ મનુષ્યનું
૧ દંડક ૨૨ વાણવ્યંતરનું ૨૩ જ્યોતિષિનું
૧ દંડક, ૨૪ વૈમાનિકનું
૧ દંડક, એ પ્રકારે ચોવીશ દંડકના નામો કહ્યા, તેને વિષે જીવો અનાદિ કાળથી પરિભ્રમણ કરે છે.
ચોવીશ દંડક્તા દરેક્ના જુદા જુદા
અનેક ભેદો બતાવે છે. ૧ સાત નારકીના ભેદો
૧ દંડક,
૧ દંડક,
૧ દંડક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org