SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૫ પ્રતિમાજી છે, તેથી કુલ પ્રતિમાજી ૧૨૦૦ બારસો છે. ગજદતા પર્વત ૨૦ છે, તે પ્રત્યેક પર્વત ઉપર એક એક દેરાસરજી હોવાથી ૨૦ દેરાસરજી છે, અને એક એક દેરાસરજીમાં ૧૨૦ જિનપ્રતિમાજી છે, તેથી કુલ પ્રતિમાજી ૨૪00 ચોવિશસો છે. ક્રોધમ પર્વત ૮૦ એંશી છે, તે દરેકના ઉપર એક એક પ્રમાણે જૈન મંદિર પણ ૮૦ છે, તે એક એક દેરાસરજીને વિષે ૧૨૦ જિનપ્રતિમાજી છે, તેથી કુલ પ્રતિમાજી ૯૬૦૦ છ— સો છે, વક્ષસ્કાર પર્વત ૮૦ એંશી છે, તે એક એકના ઉપર દેરાસરજી એક એક હોવાથી દેરાસરજી પણ ૮૦ છે, એક એક દેરાસરજીમાં જિન પ્રતિમાજી ૧૨૦ છે, તેથી કુલ પ્રતિમાજી ૯૬૦૦ છ—સો થયા, મેરૂપર્વત ૫ પાંચ છે, અને એક એક મેરૂપર્વત ઉપર ૧૭ દેરાસરજી હોવાથી કુલ ૮૫ પંચાશી દેરાસરજી થયા, એક એક દેરાસરજીમાં ૧૨૦ જિનપ્રતિમાજી છે, તેથી કુલ પ્રતિમાજી ૧૦૨૦૦ દસ હજાર અને બસો છે. ઇષકાર પર્વત જ છે, તે દરેકના ઉપર એક એક દેરાસરજી હોવાથી જિનમંદિર પણ ૪ ચાર છે, અને એક એક દેરાસરજીમાં જિનપ્રતિમાજી ૧૨૦ છે, તેથી કુલ પ્રતિમાજી ૪૮૦ ચારસોને એંશી માનુષ્યોત્તર પર્વત ૧ એક છે, તેના ઉપર દેરાસરજી ૪ ચાર છે, એક એક દેરાસરજીમાં પ્રતિમાજી ૧૨૦ હોવાથી કુલ જિના પ્રતિમાજી ૪૮૦ ચારસોને અંશી છે, નંદીશ્વરદ્વીપ ઉપર દેરાસરજી ૨૦ વીશ છે, અને એક એક દેરાસરજીમાં જિનપ્રતિમાજી ૧૨૪ છે, તેથી કુલ જિનપ્રતિમાજી ૨૪૮૦ ચોવીશો એંશી છે. કુંડલપર્વત એક છે, તેના ઉપર દેરાસરજી ૪ ચાર છે, એક એક દેરાસરજીમાં જિનપ્રતિમાજી ૧૨૦ છે, તેથી કુલ જિનપ્રતિમાજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005491
Book TitleVividh Vishay Vicharmala Part 05
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy