Book Title: Mahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Author(s): Bhogilal J Sandesara
Publisher: Gujarat Vidyasabha
Catalog link: https://jainqq.org/explore/005263/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેના ફાળા ૫૩ ગુજરાત વિદ્યાસભા : અ મ દા વા દ For Private & Personal I Page #2 -------------------------------------------------------------------------- ________________ સંશોધન ગ્રન્થમાલા-ગ્રન્થાંક ૫૩ શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા, અં. ૬ શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન - - - મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેને ફાળે લેખક : ડો. ભેગીલાલ જ, સાંડેસરા, એમ. એ, પીએચ. ડી. અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, મહારા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, વડોદરા; ગુજરાતી અને અર્ધમાગધીના ભૂતપૂર્વ અધ્યાપક, ભે. જે, વિદ્યાભવન, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ ગુજરાત વિદ્યાસભા : અ મ દા વા દ. Page #3 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : છે. રસિકલાલ છોટાલાલ પરીખ અધ્યક્ષ, શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન, - ગુજરાત વિદ્યાસભા, ભ, અમદાવાદ શક ૧૮૭૯ પહેલી આવૃત્તિ પ્રત ૫૦૦ ઈ. સ. ૧૫૭ વિ. સં. ૨૦૧૩ કિંમત રૂપિયા 6 2 0 = 0 0. : મુદ્રક : સુરેશચંદ્ર પોપટલાલ પરીખ ધી ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસ, સલાપસ રોડ, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન ગુજરાત વિદ્યાસભાના ભેા. જે. અધ્યયન સંશાધન વિદ્યાભવનમાં જે સંશાધન પ્રથા તૈયાર કરી પ્રગટ કરવામાં આવે છે તે કા નું એક અંગ જુદા જુદા ધર્મ અને સંપ્રદાયાનું સાહિત્ય સશેાધનની શાસ્ત્રીય દૃષ્ટિએ તૈયાર કરાવવાનું છે. આ કાર્યમાં શેઠ પૂનમચંદ કટાવાળા ટ્રસ્ટના વહીવટદારા શે.શ્રી પ્રેમચંદ કે. કાટાવાળા અને શેષશ્રી ભેાળાભાઈ જેશિ ગભાઈ એ આ સરથાને નીચે જણાવેલી શરતે જૈન સાહિત્યના ગ્રંથે। તૈયાર કરી પ્રગટ કરવા દાન કર્યું છે. એ માટે ભો. જે. વિદ્યાભવન ટ્રસ્ટ એમનું આભારી છે. શરત “ જૈન સસ્કૃતિનાં તમામ અંગાનું–જેમકે દ્રવ્યાનુયાગ આદિ ચાર અનુયાગાનું તેમજ કાવ્ય, શિલ્પકળા, ઇતિહાસ આદિનું સાહિત્ય તૈયાર કરાવી પ્રગટ કરવું. આમાં મૂળ સંસ્કૃત પ્રાકૃતાદિ ગ્રંથાના, શિલ્પ આદિના સચિત્ર ઇતિહાસ વગેરેના સમાવેશ કરવા.' આ માલા ખાતે અત્યાર સુધીમાં નીચેનાં પ્રકાશન બહાર પડયાં છેઃ કિમત નામ ૧. ઉત્તરાધ્યયનસૂત્ર ( પ્રથમ ખંડ ) 3. ૨. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિ જૈનઆગમ સાહિત્યમાં ગુજરાત ૪. ગણુધરવાદ ૫. યાગશતક ગુજરાત વિદ્યાસભા અમદાવાદ તા. ૨૦૧૭-'૧૭ પ્રા. ડૉ. ભાગીલાલ જ. સાંડેસરા ભો. જે. વિદ્યાભવનમાં હતા ત્યારે પીએચ. ડી. માટે Vastupāla and His Literary Circle એ મથાળે મહાનિબંધ લખ્યા હતા. એ મહાનિબંધને એમણે અદ્યતન કરી અમને સોંપ્યા તે આ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ માટે ભેા. જે. વિદ્યાભવન એમનું કૃત છે. G-O-E 3-0-0 41010 ૧૦-૦-૦ ૩-૦-૦ સિકલાલ છે. પરીખ અધ્યક્ષ, ભા. જે. અધ્ય.-સંશા. વિદ્યાભવન Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ (lahzaj 3 police odd Ich lebe) kh. હ PHP lEh1> Page #7 -------------------------------------------------------------------------- ________________ in Education International शायाममा SOCCEEL कारणावदयाराजा याकन्धवाशिवमारि। गावाभमोरयागरपा स०१२। चावयास प्रिय उमर लामा टोखाय०१२ वासनाधीन सकाममा नाझरण Bामतयेuoya पसाकलमनालयता लरितमानाडा कपिंडाशही मि साहा नायविश्वयाबंदलकाममा छापाठोठालाह मण्डावपासनश्रीधामीकदय असमाधानद्यारवाया Privada Personal Use Only વસ્તુપાલના હસ્તાક્ષર —ધર્માલ્યુદય’ મહાકાવ્યની સં. ૧૨૯૦માં લખાયેલી તાડપત્રીય હસ્તપ્રતનું અંતિમ પત્ર (नुस । १२) Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તા વિના ઈસવી સનની તેરમી સદીના પૂર્વાર્ધમાં થયેલા, ળકાના વાઘેલા રાણા વિરધવલને મહામાત્ય વસ્તુપાલ પિતાના સમયને પ્રમુખ રાજપુરુષ હતા, એટલું જ નહિ, પણ સાહિત્ય અને કલાને મહાન આશ્રયદાતા, વિખ્યાત સ્થાપત્યો બંધાવનાર, અને પોતે પણ એક સાહિત્યકાર હતો. એની આસપાસ સાહિત્યકારનું એક મંડળ એકત્ર થયું હતું, જેણે મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યના લલિત તેમજ શાસ્ત્રીય પ્રકારમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો. છેલ્લા કેટલાક દાયકાથી ભારતીય વિદ્યાના વિદ્વાનનું ધ્યાન વસ્તુપાલનાં જીવન અને કાર્યના અભ્યાસ તરફ આકર્ષાયું છે. ઈ. સ. ૧૮૮૩ માં એ સંસ્કૃત સિરીઝમાં (પુ. ૨૫) પ્રકટ થયેલ, સેમેશ્વરકૃત “કીફિમુદી'ની પ્રસ્તાવનામાં છે. એ. વી. કાથવટેએ વરતુપાલનાં જીવન અને કાર્યની ટૂંકી રૂપરેખા આપી હતી, અને ઈ. સ. ૧૮૮૯ માં પ્રકટ કરેલા એક નિબંધમાં ડે. ન્યૂલરે અરિસિંહકૃત “સુકૃતસંકીર્તન”નું વિવેચનાત્મક પૃથક્કરણ કરતાં આ જ વિષયની ફરી વાર સાધાર ચર્ચા કરી હતી.' ઈ. સ. ૧૮૯૬ માં પ્રકટ થયેલ “બબે ગેઝેટિયર' ગ્રન્થ ૧, ભાગ ૧ (ગુજરાતનો ઈતિહાસ)માં વાઘેલાઓના ઇતિહાસનું એક પ્રકરણ છે, જેમાં વરતુપાલની રાજકીય કારકિર્દીને વૃત્તાન્ત થોડાંક પૃષ્ઠમાં (પૃ. ૧૯૮–૨૦૩) આપ્યો છે. ફેબ્સકત “રા'માલા’ના ગુજરાતી અનુવાદક શ્રી. રણછોડભાઈ ઉદયરામે એ અનુવાદની ઈ. સ. ૧૮૯૯ માં પ્રકટ થયેલી બીજી આવૃત્તિમાં વાઘેલાઓ વિશેની એક અનુપતિ ઉમેરી, અને એમાં વરતુપાલના અંગત અને રાજકીય જીવનને લગતી રસપ્રદ હકીકતે એકત્ર કરી છે. સોમેશ્વરકત “કીતિ. કમદી'ના ઈ. સ. ૧૯૦૮ માં પ્રકટ થયેલા ગુજરાતી પદ્યાનુવાદની પ્રસ્તાવનામાં શ્રી. વલ્લભજી હરિદત્ત આચાર્ય આ વિધ્યની સાધાર ચર્ચા કરી છે. ગાયક. વાગ્ઝ ઓરિયેન્ટલ સિરીઝના પ્રથમ સંપાદક શ્રી. ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલે એ સિરીઝમાં પ્રસિદ્ધ થયેલ વરતુપાલકૃત “નરનારાયણાનંદ, બાલચન્દ્રકત ‘વસંતવિલાસ અને જયસિંહસૂરિકૃતિ “હમીરમદમર્દન” એ કૃતિઓની ૧. મૂળ જર્મન નિબંધ વિનાની ઇમ્પીરિયલ એકેડેમીના Sitzungsberichteમાં (પૃ. ૧૧૯, ઈ. સ. ૧૮૮૯) પ્રકટ થયે હતો, અને “ધી સુકૃતસંકીર્તન ઓફ અરિસિંહ' એ શીર્ષક નીચે તેને અંગ્રેજી અનુવાદ ઇન્ડિયન એટિવેરી', પુ. ૩૧ માં (પૃ. ૪૭૭ થી આગળ) છપાયે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજી પ્રસ્તાવનામાં વરતુપાલનાં જીવન અને કાર્ય વિશે વિવિધ દષ્ટિબિંદુથી સંક્ષિપ્ત, પણ શાસ્ત્રીય અને વિદ્વત્તાપૂર્ણ નિરૂપણ કર્યું છે. છેલ્લે ઈ. સ. ૧૯૩૯ માં શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીએ “ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઈતિહાસ” એ પુરતકના બીજા ભાગમાં (પૃ. ૩૮-૩૯૫) વસ્તુપાલના જીવન અને કાર્ય વિષે તથા તેણે સાહિત્યપ્રવૃત્તિને આપેલા ઉત્તેજન વિષે (પૃ. ૩૯૪-૯૫) લખ્યું છે. પરંતુ કાથવટે, ચૂલર, રણછોડભાઈ અને આચાર્યો પિતાના નિબંધો લખ્યા ત્યાર પછીના પાંચ છ દશકામાં વસ્તુપાલના જીવનને લગતાં ઘણાં સાધનોસાહિત્યિક રચનાઓ તેમજ ઉત્કીર્ણ લેખો રૂપે-તથા વરતુપાલની પોતાની કેટલીક રચનાઓ (એક મહાકાવ્ય અને ચાર સ્તોત્રો) પાટણ અને અન્ય સ્થળોએ જૂના હસ્તલિખિત ગ્રંથભંડારોમાંથી શોધી કાઢવામાં આવેલ છે. વસ્તુપાલના સાહિત્યમંડળના અનેક કવિપંડિતેના જીવન વિશેની પુષ્કળ હકીકત તેમજ એમની રચનાઓ જાણવામાં આવી છે, જો કે આ સાહિત્યરચનાઓ ઠીક ઠીક અંશે હજી અપ્રકટ હાઈ માત્ર હરતપ્રતોરૂપે જ ઉપલબ્ધ છે, પણ અભ્યાસ માટે તે બહુ ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. " ઉપર જે વિદ્વાને વિશે વાત કરી છે તેમણે ઘણુંખરું વરતુપાલના જીવનના કોઈ અંગ વિશે લખ્યું છે, પણ તેમાંના કોઈએ એ વિષયનું સગપાંગ નિરૂપણ કરવાનો પ્રયાસ કર્યો નથી; તથા વરતુપાલ અને તેના સાહિત્યમંડળે સંસ્કૃતમાં આપેલા ફાળા વિશે તો કેવળ અછડતી ચર્ચા થઈ છે. વળી અત્યાર સુધી શોધાયેલી નવીન સામગ્રીને પણ એ માટે ઉપયોગી થયો નથી. આમ વસ્તુપાલના જીવન પર–ખાસ કરીને તેણે અને તેના સાહિત્યમંડળે સંસ્કૃત સાહિત્યમાં આપેલા ફાળા વિશે સમીક્ષાયુક્ત નિરૂપણ કરવાને અવકાશ હતે. પ્રસ્તુત પુસ્તકમાં આ વિષયનું ઐતિહાસિક અને સાહિત્યિક દૃષ્ટિએ અવલોકન કરવાનો પ્રયાસ છે. ૨. આ પુસ્તક છપાઈ ગયા પછી પણ આ દૃષ્ટિએ ગણનાપાત્ર કેટલીક હસ્તપ્રતો મળી છે. લાટના હાકેમ શંખને વસ્તુપાલે કરેલા પરાજય વર્ણવતું એક શંખપરાભવ નાટક પહેલી જ વાર જાણવામાં આવ્યું છે અને એની હસ્તપ્રત અમદાવાદમાં દેવશાના પાડાના ભંડારમાંથી પૂમુનિશ્રી પુણ્યવિજયજીને મળી છે. ગુજરાતમાં રચાયેલાં ઐતિહાસિક સંસ્કૃત નાટકોમાં એથી એકનો ઉમેરો થાય છે. સોમેશ્વરકૃત “ઉલ્લાઘરાઘવ” નાટકની ઉપલબ્ધ એકમાત્ર ત્રુટિત પ્રત વિશે પૃ. ૧૫૭ ઉપર નોંધ કરી છે. એની સંપૂર્ણ હસ્તપ્રત પણ ઉપર્યુક્ત ભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. Page #10 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાય છે. પહેલા “પ્રાસ્તાવિક' વિભાગમાં વસ્તુપાલ અને એના સાહિત્યમંડળના કાર્યને યોગ્ય રીતે સમજવા માટે એ પૂર્વેના ગુજરાતની સાંસ્કૃતિક અને સાહિત્યિક પાર્શ્વભૂમિકા નિરૂપવાને તથા પૂર્વકાલીન વિદ્યા પરંપરા સમજાવવા પ્રયાસ છે. “મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ” એ બીજો વિભાગ વસ્તુપાલને કૌટુમ્બિક વૃત્તાંત અને રાજકીય કારકિર્દી આપે છે તથા સાહિત્યોત્તેજક અને સાહિત્યકાર વસ્તુપાલ વિશેને એક સ્વાધ્યાય રજૂ કરે છે. વળી આ સાહિત્યમંડળના કવિપડિત વિશે તમામ ઉપલબ્ધ માહિતી આધારભૂત સ્વરૂપે આપવાનો પ્રયાસ ત્યાં કર્યો છે. આમ આ પુસ્તકના પહેલા બે વિભાગમાં ઐતિહાસિક અને જીવનવૃત્તવિષયક સામગ્રીનું અધ્યયન છે. સંસ્કૃત સાહિત્યમાં ફાળો' એ ત્રીજા વિભાગમાં વસ્તુપાલ અને તેના મંડળે સાહિત્યની વિવિધ શાખાઓમાં કરેલા પ્રદાનની સમીક્ષા છે. પહેલાં મહાકાવ્ય, નાટક, પ્રશસ્તિ, સ્તોત્ર, સૂક્તિસંગ્રહ, ધર્મકથા, પ્રબંધ, અપભ્રંશ રાસ એ લલિત વાફમયપ્રકારની અને ત્યારપછી અલંકાર, વ્યાકરણ, છંદશાસ્ત્ર, ન્યાય, જયોતિષ, ધાર્મિક ગ્રન્થો ઉપરની ટીકા આદિ શાસ્ત્રીય નામયપ્રકારની સમીક્ષા કરી છે. અને છેલ્લે, પ્રસ્તુત અધ્યયનને સમારેપ કરતો “ઉપસંહાર” જેડ છે. આ પુસ્તક તૈયાર કરતાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરેતીમાં રચાયેલા, પ્રકટ કે અપ્રકટ, તમામ ઉપલબ્ધ મૂળ ગ્રન્થને ઉપયોગ કરવાને તથા અંગ્રેજી, ગુજરાતી અને હિંદીમાં અર્વાચીન વિદ્વાનોના આ વિશેના સંશોધનલેખે જેવાને બનતો બધા પ્રયાસ મેં કર્યો છે. ઉપર કહ્યું તેમ, વસ્તુપાલન સાહિત્યમંડળની તથા એ વિશેની ઘણી મૂળ કૃતિઓ હજી અપ્રકટ હાઈ આ અધ્યયન માટે, તાડપત્ર અને કાગળ 3. છઠ્ઠા પ્રકરણના ઐતિહાસિક મહાકાવ્યોને લગતા ભાગની કેટલીક વિગત પ્રશસ્તિઓ વિશેના આઠમાં પ્રકરણમાં પુનરાવૃત્ત થયેલી જણાશે. આમ થવું અનિવાર્ય હતું, કેમકે ચારેય ઐતિહાસિક મહાકાવ્યો અને તમામ પ્રશસ્તિઓ સમકાલીન ઇતિહાસનાં સાધનો છે તે સાથે જેમાં નાયકને સ્થાને વસ્તુપાલ છે એવી કાવ્યરચનાઓ પણ છે. મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસ તેમજ સાહિત્ય વિશેના આ અધ્યયનમાં એ બનેય માટે આ રચનાઓનો મેં ઉપયોગ કર્યો છે અને ઐતિહાસિક કાવ્યાદિની વસ્તુ અને નિરૂપણની દષ્ટિએ સમીક્ષા કરતાં નિદાન કેટલીક બાબતોનું પુનરાવર્તન કરવું પડે તેમ હતું. Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉપર લખાયેલી આશરે ચાળીસ પ્રતે મે" એકત્ર કરી હતી. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીના સૌજન્યથી પાટણ, વડાદરા અને છાણીના ગ્રંથભડારાને ઉપયેગ હું કરી શક્યા હતે. વળી અમદાવાદ, ખભાત અને ચાણસ્માના ગ્રંથભડારામાં આતે અંગે કેટલુંક કામ મેં કર્યું હતું અને ત્યાંના વ્યવસ્થાપકાએ એ માટેની અનુકૂળતા મને કરી આપી હતી. પૂનાના ભાંડારકર ઇન્સ્ટિટયૂટના ક્યૂરેટર કે. પી. કે. ગાર્ડએ એ સંસ્થામાં રખાયેલા મુંબઈ સરકારના સંગ્રહની હસ્તપ્રત તથા મુનિશ્રી કાન્તિવિજયજીએ કેટલીક અપ્રકટ મૂળ કૃતિની નકલા મને લાંબા સમય સુધી ઉપયેગ માટે આપી હતી. પ્રેા. કે. વી. અભ્યંકર, પૂ. પં. સુખલાલજી અને ડૉ. જિતેન્દ્ર જેટલીએ આ કાર્ય ને અંગે કેટલાંક ઉપયોગી સૂચના કર્યા હતાં. એ સર્વ સજ્જતાને હું ઋણી છું. ગુજરાત વિદ્યાસભાના ભેા. જે. વિદ્યાભવનમાં ગુજરાતી અને અધ માગધીના અધ્યાપક તરીકે હું હતા એ સમયે આ અભ્યાસલેખ મેં તૈયાર કર્યા હતા. એ સંસ્થાના અધ્યક્ષ પ્રેા. રસિકલાલ છે. પરીખે મારાં સંશાધન કાર્યમાં વિવિધ પ્રકારે અનુકૂળતા કરી આપી તથા કિંમતી માર્ગદર્શન આપ્યું એ માટે એમને પણ હું અત્યંત આભારી છું. આ પુસ્તક છપાયું એ બધા સમય દરમિયાન હું યુરેપ, અમેરિકા અને એશિયાના દેરોના પ્રવાસમાં હતા. એનાં પ્રશ્ન સુધારવાનું મિત્રકાર્ય ગુજરાત વિદ્યાસભાના ક્યુરેટર પ્રેા. કેશવરામ શાસ્ત્રીએ કર્યું છે અને સૂચિ શ્રી. સામાભાઈ પારેખે તૈયાર કરી છે. એ બન્ને મિત્રાને હું ઉપકાર માનું છું, ‘અધ્યાપક નિવાસ', વડાદરા તા. ૨૦ જુલાઇ, ૧૯૫૭ ભાગીલાલ જ, સાંડેસરા Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ નિવેદન પ્રસ્તાવના અનુક્રમ સંક્ષેપસૂચિ શુદ્ધિપત્ર વિભાગ પહેલો: પ્રાસ્તાવિક પ્રકરણ ૧: સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા (પૃ. ૩-૩૦) વિદ્યાધામ વલભી-૪; શ્રીમાલનું સાંસ્કારિક જીવન-૯; અણહિલવાડ પાટણની સાહિત્ય અને પાંડિત્યની પરંપરા-૬૪. વિભાગ બીજો: મહામાત્ય વસ્તુપાલ અને એનું સાહિત્યમંડળ પ્રકરણ ૨: અભ્યાસનાં સાધને (પૃ. ૩૩-૩૬) સમકાલીન સાહિત્યિક સાધનો-૩૧; પછીના કાળનાં સાહિત્યિક સાધનો-૩૪; ઉત્કીર્ણ લેખ –૩૫; સ્થાપત્ય-૩૬. પ્રકરણ ૩: વસ્તુપાલને કૌટુંબિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી (પૃ. ૩૭–૪૯) વસ્તુપાલ, એક પુનર્લગ્ન કરેલ વિધવાનો પુત્ર-૧૭; વસ્તુપાલનાં ભાઈ બહેન-૩૯; રાજકીય કારકિર્દીને પ્રારંભ-૩૯; આર્થિક અને રાજકીય સુવ્યવસ્થાની સ્થાપના-૪૦; શંખ ઉપર વિજય-૪૩; દેવગિરિના યાદવ રાજા સાથે સંધિ-૪૩; વિરધવલ અને એના મંત્રીઓનાં બીજાં યુદ્ધો-૪૪; એક મુસ્લિમ આક્રમણને પ્રતિકાર ૪૫; વિરધવલ અને વસ્તુપાલનું મૃત્યુ-૪૬; તેજપાલનું મરણ-૪૮. પ્રકરણ ૪૯ વસ્તુપાલ-સાહિત્ય અને કલાને આશ્રયદાતા અને સાહિત્યકાર (પૃ. ૪૯-૬૦). વસ્તુપાલની યાત્રાઓ-૪૯; વસ્તુપાલનાં બાંધકામ-૫૦; આબુનું મન્દિરમધ્યકાલીન ભારતીય સ્થાપત્યનો ચિરંજીવ નમૂને-પ૨; વસ્તુપાલ, વિદ્યા અને સાહિત્યનો મહાન આશ્રયદાતા-પ૩; વસ્તુપાલની સાહિત્યરચના-પ૬. પ્રકરણ ૫: મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ (પૃ. ૧-૧૧૮) ૧. સેમેશ્વર (૬૨-૭૪): સેમેશ્વર અને તેના પૂર્વ-૬૨; સોમેશ્વરની સાહિત્યકૃતિઓ-૬૬; “કાવ્યપ્રકાશની ટીકા “કાવ્યાદર્શના કર્તાથી આ સેમેશ્વર ભિન્ન છે-૬૯; સેમેશ્વરની કૃતિઓની આનુપૂર્વી–૭૦; સોમેશ્વરની સૂક્તિઓ-૭૧; વસ્તુપાલના અવસાન પછી સોમેશ્વરે વ્યાસવિદ્યા છોડી દીધી–૭૪. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨. હરિહર (૭૪-૭૯): પ્રિબન્ધકોશમાં હરિહરને વૃત્તાન્ત-૭૫; ગુજરાતમાં “નૈષધીયચરિતીને અભ્યાસ અને પ્રચાર-૭૭; હરિહરનાં સુભાષિતો-૭૮. ૩. નાના, (૭૯-૮૨) : નાનાકનો કુલવૃત્તાન્ત-૮૦; નાનાક અને વીસલદેવ૮૧; કવિઓને આશ્રયદાતા નાનાક-૮૧; નાનાકની કવિતા-૮૧. ૪. યશવીર (૮૨-૮૬) : યશવીર, વસ્તુપાલન ગાઢ મિત્ર-૮૩; શિલ્પશાસ્ત્રનું ચાવીરનું જ્ઞાન-૮૪; ચશવર: કવિ, અને સાહિત્યને આશ્રયદાતા-૮૫. ૫. સુભટ (૮૬-૮૭). ૬. અરિસિંહ (૯૭-૯૦) : અરિસિંહ અને અમરચન્દ્ર-૮૭; “સુકૃતસંકીર્તન અને તેને સમય-૮૮. 9. અમરચન્દ્રસૂરિ (૯૦-૯૭) : અમરચન્દ્ર, વાયડ ગચ્છના સાધુ-૯૦; દિક્ષા પૂર્વે ઘણું કરીને વાયડા બ્રાહ્મણ-૯૧; વીસલદેવના દરબારમાં અમરચદ્ર; અમરચન્દ્ર અને અરિસિંહ-૨; અમરચન્દ્રની સાહિત્યકૃતિઓ-૯૩; અમરચન્દ્ર અને પદ્મ મંત્રી-૯૪; અમરચન્દ્રની કૃતિઓની આનુપૂર્વી-૯૫; વેણુકૃપા અમરચન્દ્ર-૯૬; અમરચન્દ્રની મૂર્તિ-૯૭. ૮. વિજયસેનસૂરિ (૯૭-૧૦૦) : વિજયસેનસૂરિ, વસ્તુપાલના કુલગુરુ૯૭; નાગેન્દ્ર ગચ્છની પટ્ટાવલિ-૯૭; વસ્તુપાલના કુટુંબ સાથે વિજયસેનસૂરિને ઘનિષ્ઠ સંબંધ-૯૮; વિજયસેનસૂરિ: કવિ અને વિદ્વાન-૯૯; વિજયસેનસૂરિનું અવસાન-૯૯. ૯. ઉદયપ્રભસૂરિ (૧૦૦-૧૦૨) ઉદયપ્રભસૂરિ, વિજયસેનસૂરિના પટ્ટશિષ્ય-૧૦૦; ઉદયપ્રભની સાહિત્યકૃતિઓ-૧૦૦, ૧૦. જિનપ્રભ (૧૨) ૧૧. નરચન્દ્રસૂરિ (૧૦૩-૧૦૬) : નરચન્દ્ર, માતૃપક્ષે વસ્તુપાલન ગુરુ૧૦૩; નરચન્દ્રસૂરિની સાહિત્યકૃતિઓ-૧૦૪; નરચન્દ્રસૂરિના અવસાનનું વર્ષ-૧૦૬. ૧૨. નરેન્દ્રપ્રભસૂરિ (૧૦૬-૧૦૮).: વસ્તુપાલની વિનંતીથી “અલંકારમહોદધિની રચના-૧૦૬; નરેન્દ્રપ્રભસૂરિની અન્ય રચનાઓ -૧૦૭. ૧૩. બાલચન્દ્ર (૧૦૮-૧૧૧) : બાલચન્દ્રની ગુરુપરંપરા-૧૦૮; બાલચન્દ્રને વૃત્તાન અને વસ્તુપાલ સાથે એમને સંબંધ-૧૦૯; બાલચન્દ્રની સાહિત્યકૃતિઓ-૧૧૦. ૧૪. જયસિંહસૂરિ (૧૧૧-૧૧૨) : “હમ્મીરમદમન અને વસ્તુપાલપ્રશસ્તિ '–૧૧૧. ૧૫. માણિચન્દ્ર (૧૧૨-૧૧૫): “સંકેતને રચનાકાલ-૧૧૨; વસ્તુપાલ સાથે માણિચન્દ્રને સંપર્ક૧૧૪. અન્ય કવિઓ અને વિદ્વાને (૧૧૫-૧૧૮): હરિહર સાથે મદનની સ્પર્ધા-૧૧૫; પાહપુત્ર, ચાચરિયાક અને અન્ય કવિ પંડિતો-૧૧૭; વસ્તુપાલનાં કુટુંબીજનોની કાવ્યરચના-૧૧૮; અજ્ઞાતનામા કવિઓ-૧૧૮, Page #14 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ત્રીજો : સંસ્કૃત સાહિત્યમાં ફાળો પ્રકરણ ૬: મહાકાવ્ય (પૃ. ૧૨૧-૧૫૪) મહાકાવ્યનાં લક્ષણો-૧૨૧; મહાકાવ્યોના પ્રશિષ્ટ નમૂનાઓને ગુજરાતમાં અભ્યાસ–૧૨૨. ઐતિહાસિક મહાકાવ્ય. સોમેશ્વરકૃત “કીર્તિકૌમુદી'-૧૨૩; અરિસિંહકૃત “સુકૃતસંકીર્તન-૧૩૧; બાલચન્દ્રકૃત ‘વસંતવિલાસ”-૧૩૬; ઉદયપ્રભસૂરિકૃત ધર્માસ્યુદયે” અથવા “સંધપતિચરિત્ર'–૧૪૧. પૌરાણિક મહાકાવ્ય. સેમેશ્વરકૃત “સુરત્સવ’-૧૪૪; વસ્તુપાલકૃત નરનારાયણાનંદ'-૧૪૯; અમરચન્દ્રકૃત ‘બાલભારત”—૧૫૧; અમરચન્દ્રસૂરિકૃત ચતુર્વિશતિ જિનેન્દ્ર સંક્ષિપ્ત ચરિતાનિ-૧૫૩; માણિક્યચન્દ્રત “શાન્તિનાથચરિત’ અને ‘પાર્શ્વનાથચરિત’-૧૫૩. પ્રકરણ ૭: નાટક (પૃ. ૧૫૫–૧૭૫) સંસ્કૃત નાટકનાં લક્ષણો-૧૫૫; સેમેશ્વરકૃત ‘ઉલ્લાઘરાઘવે”—૧૫૭; સુટકૃત ‘દૂતાંગદ', એક છાયાનાટક-૧૬૪; “છાયાનાટક’ શબ્દને અર્થ; છાયાનાટકની લાક્ષણિક્તાઓ-૧૬૫; બાલચન્દ્રકૃત “કરૂણાવેજયુધ’-૧૬૭; જયસિંહસૂરિત ‘હમ્મીરમદમન”—૧૬૯; નરચન્દ્રકૃત ‘અર્ધ રાધવ’ ટિપ્પણ-૧૭૪. પ્રકરણ ૮ઃ પ્રશસ્તિ (પૃ. ૧૭૬-૧૮૭) પ્રશસ્તિને સાહિત્યપ્રકાર તથા તેને વિકાસ-૧૭૫; વસ્તુપાલ અને તેજપાલનાં સત્કૃત્ય વર્ણવતી પ્રશસ્તિઓ-૧૭૭; સેમેશ્વરકૃત “આબુપ્રશસ્તિ'–૧૭૭; ગિરનારના શિલાલેખોમાંને ગદ્યભાગ-૧૭૮; ગિરનારના શિલાલેખોમાં સોમેશ્વરના શ્લેક-૧૭૯; સેમેશ્વરકૃત ‘વૈદ્યનાથપરાતિ’-૧૭૯; ગિરનાર લેખમાંના ઉદયપ્રભના બ્લેકા તથા તેમની સુકૃતકીર્તાિકલ્લેલિની'–૧૮૦; ખંભાતના ઉપાશ્રયની ઉદયપ્રભકૃત પ્રશસ્તિ તથા તેમની ‘વસ્તુપાલતુતિ’–૧૮૧; ગિરનારના લેખમાંના નરચન્દ્રના લેકે તથા એમની ‘વસ્તુપાલમરાસ્તિ”—૧૮૨; ગિરનારના લેખમાં નરેદ્રપ્રભના શ્લોકો તથા એમની બે “વસ્તુપાલપ્રશસ્તિ'–૧૮૩; જયસિંહરિકૃત વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિ'-૧૮૩; “દર્ભાવતી પ્રશસ્તિ'–૧૮૪; વસ્તુપાલ અને તેના પુત્ર જૈત્રસિંહ વિષેની ગ્રન્થપ્રશસ્તિઓ-૧૮૬. પ્રકરણ ૯ઃ સ્તોત્ર (પૃ. ૧૮૭–૧૯૩) સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર-૧૮૭; સેમેશ્વરકૃત “રામશતક’ -૧૮૮; જૈન સાહિત્યમાં સ્તોત્ર-૧૯૦; વસ્તુપાલરચિત સ્તોત્ર-૧૯૧. પ્રકરણ ૧૦ : સૂક્તિસંગ્રહ (પૃ. ૧૯૭–૧૯૭) સોમેશ્વરકૃત કર્ણામૃતપા'-૧૯૩; નરેન્દ્રભસૂરિકૃત વિવેક પાદપ” અને “વિવેકકલિકા'–૧૯૬. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રકરણ ૧૧ : પ્રમન્ય (પૃ. ૧૯૮-૨૦૩) પ્રબન્ધ, સાહિત્યના પ્રકાર તરીકે અને ઇતિહાસના સાધન તરીકે-૧૯૮; જિનભદ્રંકૃત ‘પ્રબન્ધાવલી’-૧૯૯. પ્રકરણ ૧૨ : ધર્મકથાસંગ્રહ (પૃ. ૨૦૩૨૦૫) નરચન્દ્રસૂરિષ્કૃત ‘કથારત્નાકર’-૨૦૫. પ્રકરણ ૧૩ : અપભ્રંશ રાસ (પૃ. ૨૦૬-૨૧૦) ‘રાસક’ અથવા ‘રાસ’--૨૦૬; વિજયસેનસૂરિષ્કૃત ‘ રૈવતગિરિ રાસુ’-૨૦૮; પાલ્હેણપુત્રકૃત ‘આબુ રાસ’-૨૦૯, પ્રકરણ ૧૪ : અલ કારગ્રન્થા (૨૧૦-૨૩૩) માણિકયચન્દ્રકૃત ‘કાવ્યપ્રકારા સ`કેત’-૨૧૪; નરેન્દ્રપ્રભસૂરિકૃત ‘અલંકારમહાધિ’-૨૧૮; કિશિક્ષાના સાહિત્યને વિકાસ-૨૨૨; અમરચન્દ્રકૃત કાવ્યકલ્પલતા' અને તે ઉપરની ટીકા ‘કિવિરાક્ષા’-૨૨૪; ‘કાવ્યકલ્પલતા’ઉપરની બીજી સ્વપજ્ઞ વૃત્તિ ‘પરિમલ’-૨૩૦, પ્રકરણ ૧૫ : વ્યાકરણગ્રન્થા (પૃ. ૨૩૪–૨૩૯) સંસ્કૃત વ્યાકરણસ ́પ્રદાયા-૨૩૪; અમરચન્દ્રસૂરિકૃત ‘ચાદિશ་સમુચ્ચય’– ૨૩૬; નરચન્દ્રસૂરિષ્કૃત ‘પ્રાકૃતપ્રભાષ’-૨૩૭. પ્રકરણ ૧૬ ઃ ઈન્દુઃશાસ્ત્રના ગ્રન્થ (પૃ. ૨૩૯-૨૪૪) સ`સ્કૃતમાં છન્દુઃશાસ્ર-૨૩૯; અમરચન્દ્રકૃત ‘છદરત્નાવલિ’-૨૪૧, પ્રકરણ ૧૭ઃ ન્યાયગ્રન્થ (પૃ. ૨૪૪-૨૫૪) વૈશેષિક દર્શન અને ‘ન્યાયકલી’-૨૪૪; ‘ન્યાયક દલી’ ઉપરનું નરચન્દ્રનું ટિપ્પણ–૨૪૬. પ્રકરણ ૧૮: જ્યાતિષગ્રન્થા (પૃ. ૨૫૪-૨૫૬) જ્યોતિષવિષયક સાહિત્ય-૨૫૪; ઉદયપ્રભસૂરિષ્કૃત ‘આરભસિદ્ધિ' અને નરચન્દ્રસૂરિષ્કૃત ‘જ્યોતિઃસાર’-૨૫૬. પ્રકરણ ૧૯ : જૈન પ્રકરણગ્રન્થા ઉપરની ટીકાઓ (પૃ. ૨૫૬-૨૬૦) જૈનાનું ટીકાસાહિત્ય-૨૫૬; ઉદયપ્રભસૂરિષ્કૃત ‘ઉપદેશમાલાકણિકા’-૨૫૭; વિવેકમ’જરી’ અને ‘ઉપદેશકન્દલી’ ઉપરની ખાલચન્દ્રની ટીકાઓ-૨૫૮, ઉપસંહાર (પૃ. ૨૬૧-૨૬૩) સન્દર્ભ સૂચિ (પૃ. ૨૬૫-૨૮૦) સૂચિ (પૃ. ૨૮૧-૩૦૪), Page #16 -------------------------------------------------------------------------- ________________ અમ ઇએ ઇહિકવા ઉકટી ઉત રા એઇ અનાલ્સ કાકલ કાપ્ર કીકો ઝુમરાઇ Ú';અ જેભ'સ જૈપુપ્રસં જૈસપ્ર જૈસાઇ જેસાસ કા ગુએલે ગુજરાતના ઐતિહાસિક લેખા તના ન્યાક ન્યાટિ પાભ’સ પુપસ સ’ક્ષેપસૂચિ નરેન્દ્રપ્રભસૂરિષ્કૃત અલંકારમહાધિ ઇન્ડિયન એન્ટિક્વેરી ઇન્ડિયન હિસ્ટારિકલ ક્વાર્ટર્લી પ્રા પ્રચિ બાલચન્દ્રકૃત ઉપદેશકલી ટીકા રત્નમદિરગણિકૃત ઉપદેશતર ગિણી સામેશ્વરકૃત ઉલ્લાધરાધવ એપિગ્રાફિયા ઇન્ડિકા અનાલ્સ ઍ!ક્ ધી ભાંડારકર એરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ અમરચન્દ્રસૂરિકૃત કાવ્યકલ્પલતા મમ્મટકૃત કાવ્યપ્રકાશ સામેશ્વરકૃત કાર્ત્તિ કૌમુદ્દી કૅટેલેગસ કૅટેલાઞારમ્ ગુજરાતના મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ (દુર્ગાશંકર શાસ્ત્રી) હેમચન્દ્રકૃત છન્દાનુશાસન જેસલમેર ભડાર સૂચિ જૈન પુસ્તક પ્રશસ્તિસંગ્રહ (સિ`ઘી જૈન ગ્રન્થમાલા) જૈન સત્યપ્રકાશ (માસિક) જૈન સાહિત્યના સ*ક્ષિપ્ત ઇતિહાસ (મેાહનલાલ દેસાઈ ) જૈન સાહિત્ય સશોધક ( ત્રૈમાસિક ) વસ્તુપાલકૃત નરનારાયણાનંદ મહાકાવ્ય શ્રીધરકૃત ન્યાયકલી નરચન્દ્રસૂરિષ્કૃત ન્યાયકન્દલી ટિપ્પણ પાટણ ભંડાર સૂચિ પુરાતન પ્રબન્ધસગ્રહ રાજશેખરસૂરિષ્કૃત પ્રબન્ધકાશ મેરુત્તુંગકૃત પ્રબન્ધચિન્તામણિ પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (ગાયકવાડ સિરીઝ) પ્રાગુકાસ પ્રાર્જલેસ પ્રાચીન જૈન લેખસ’ગ્રહ નરચન્દ્રસૂરિષ્કૃત પ્રાકૃતપ્રખેાધ પ્રાપ્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રાલે ફાગુ ભાભા બુઝ ગે ભાવિ લીસ વેચ વિવિ પ્રાચીન લેખમાલા ફાર્બસ ગુજરાતી સભા ત્રિમાસિક અમરચન્દ્રસૂરિકૃત બાલભારત બુદ્ધિપ્રકાશ (માસિક) બેબે ગેઝેટિયર ભારતીય વિદ્યા (હિન્દી-ગુજરાતી સામયિક) લીંબડી ભંડાર સૂચિ જિનહર્ષકૃત વસ્તુપાલચરિત બાલચન્દ્રકૃત વસંતવિલાસ મહાકાવ્ય નરેન્દ્રપ્રભસૂરિકૃત વિવેકકલિકા જિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થકલ્પ નરેન્દ્રપ્રભસૂરિકૃત વિવેકપાઇપ બાલચકૃત વિવેકમંજરી ટીકા સોમેશ્વરકૃત સુરત્સવ મહાકાવ્ય ઉદયપ્રભસૂરિકૃતિ સુઝુતકીર્તાિકલ્લોલિની અરિસિંહકૃત સુકૃતસંકીન જલણકૃત સુક્તિમુક્તાવલિ જયસિંહસૂરિકૃત હમ્મીરમદમન વિક વિતીક વિપા વિમટી સુઉ સુઝીક સુસં સૂકું હુમમ Page #18 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ પ’ક્તિ ૪ ૧ (‡. તા.) ૧ ૧૦ ७ ૮ . ૧૧ સરક ૨૫ એપ ૨૬ ૨૭ ૨૯ ૩૦ *સે ટ ૧૫ ૧૮ ૧૪ ૨૨ ૧૧ ૨૨ ૧૬ ૨૩ ૨૪ ૧ ૧ २ ૧૯ પ કચ્છ ૪ ૪ ૪ ૪ × ૧ (ફૂં. ને.) ૯ (×. ને.) ૫૧ 13333 ૧૩ ૬ (કુ. તા.) ૬ (ક્રૂ. ને.) ૧૩ વાત ૨૩ ૧૮ ૪ ૧૦ ૧૩ ૨ (ફૂ. ને.) ૧૦ ૨૧ LS ૧૮ ૨ (ફૂં. ના.) ૫ શુદ્ધિપત્ર અશુદ્ધ ‘કાવ્યાનુસાન’ સીધે ‘વિશ્રાન્તર વિદ્યાધર' મૂળ મૂળ ‘વિશ્રાન્તર વિદ્યાધર ઉમિતિ ભવ્ પ્રપંચ કથા'ના चातुर्विधेक प्रकटितौ ઈ. સ. ૧૨૩૬ યશપાલ ગુણાગુણ નાટકમાંનાં Simplicion Ornation ઍ જ मतिजलेब કુપારપાળ વા લખાયા સાહિત્યમાં તેમજ રત્નમન્દિરગણિતકૃત સુભશીલકુંત અધિરાજ भास्वतप्रभाकमधुराय જયમલદેવીના મારવાડનાં...રાજ્યે એના સૈન્યને કેવી રીતે સુલતાત મુઈમુદ્દીન પરમ शुद्ध ‘કાવ્યાનુશાસન’ એના વિશ્રાન્ત વિદ્યાધર' મૂળ વિશ્રાન્ત વિદ્યાધર' ઉપમિતિ ભવપ્રપંચ કથા' चतुर्विधैक प्रकटितं ઈ. સ. ૧૧૩૬ ચરા:પાલ ગુણાવગુણ નાટકમાંની Simplicior Ornatior એ मतिजलेन કુમારપાળ જોવા સચવાયા સાહિત્યમાં લલિત તેમજ રત્નાંન્દરગણિકૃત શુભશીલગણિકૃત આશારાજ भास्वतप्रभावमधुराय જચતલદેવીના મારવાડના...રાજએ એ એને કેવી રીતે સુલતાન મુઇઝુદીન પરમત Page #19 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૫૬ ૫૬ ૫૮ ૨૩ ૨ ૬ (ફૂ. નો.) ૧૪ ૬૫ ૬૭ ૨૨ ૧ (. ને.) - * * * ૨ - જ - 2 + 9 = સં સં છે એ સં છે } } } આટલો આટલાં चैत्र शुद्ध रवौ चैत्र शुद्ध १२ रवौ “વા દેવીપસૂનું ‘વાદેવધર્મરસૂનું “આબુપ્રશસ્તિ– “આબુપ્રશસ્તિમાં– તોની તેત્રોની યુદ્ધ કરીને નસાડી મૂ યુદ્ધ કરીને તેને નસાડી મૂક્યો लोकस्पृगं लोकम्पृणं वाग्देवता वसन्तस्य वाग्देवतावसन्तस्य सोमेश्वरदेव सोमेश्वर देव रसप् रसम् સંસT...... सूनना सू नुना રત્નશેખરે રાજશેખરે હરિહરને હરિહરે સૂચવાયેલા સચવાયેલ પ્રભાસ ૬૭ ૬૮ ૬૮ ૬ (. .). ૪ (ફૂ. ને.) ૬ (ફૂ. ને.) સંસાર... ૭૫ " " $ પ્રભાસે ૭૮ ૨૨ ૭૮ ૨૬ ૮૨ ૭ (ફૂ. ને.) के न केन ૮૪ ૧૨ ૮૭ ૧૧. 9 v ઉત. ઉત યશવીર યશવીર– બ્લેક વડે સ્વાગત લોક વડે તેનું સ્વાગત वस्तुपालनकीर्तिकन्यया वस्तुपालनवकीर्तिकन्यया ......રિતમ્ | ....ત્રિતમ્ II. --અમરચન્દ્રસૂરિ અરિસિંહ' “અરસિંહ” સાહિત્યનો સલ્ફને ...(૧-૨)માં ...(૧-૨)ના વૃતાતો વૃત્તાન્તો રાજ્ય રાજ્યકર્તા (ૉરા ૧૨૬) (પૈર ૧૨૬) ફટિન ફરટન ગણા ગણ ...વ્રતમ : ! ...પ્રતિમાઃ | ઉદાહરણ મણિસૂરિ. મલ્લિષેણસૂરિ $ જ Y. ૯૫ ૧૬ ૯૬ ૫ (ફૂ. નો.) ૧૪ (ફૂ. નો.) ૯૬ ૧૭ (ફૂ. ને) ૯૭ ૧૧ ૧૦૨ ૧ ૧૦૨ ૩ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૦૪ ૧૪ (કુ. ને.) ૧૦૬ ૧૦ ૧૦૮ ૧૨. ૧૦૮ ૫ (ફૂ. નો.) ૧૧૧ ૪ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ૨૯ ૧૧૭ ૧૨૨ ૧૨૨ ૧૨૧ ૧૨૫ ૧૨૮ પુપમાં ૧૨૯ ૨૧ ૧૩૦ ૩૨ ૧૩૧ ૮ ૧૩૧ ૨ (ફૂ. નો.) વૃષ્ટિવાતોઢિ... વાર્તા િ.. વ્યાં સત્યો મુઃ... સત્યોદૈવક્ષ:... કવિના કવિ અનુનાન અનુમાન સમાન્તરે કાળાંતરે એક શ્લેક પ્લેક મદકીર્તિથી મદનકીર્તિથી જયપાલે વસ્તુપાલે પ્રશસ્તિમાં (પેરા ૮૮), પ્રશસ્તિમાં છે (પરા ૮૮), પ્રતિષ્ઠા સેમનું પ્રતિષ્ઠામનું યાત્રિકા ચામિકો-– હાથનગારાંથી હાથી નગારાંથી મુખમાં •..રમપરધર •.. પુરેમપરથી મુકાવેલાં મુકાયેલાં एव વડનગના વડનગરના અણહિલવાડમાં અણહિલવાડમાં તેણે પંચાસરા પંચાસરા અલંકારેને શબ્દાલંકારે તે એમાં . એનાં આવતાં જ આવતાં સ–પહેલા સર્ગોમાં-પહેલા અને અગાઉ વાત કરી નથી વાત બીજા...... અથવા..... ષડઋતુઓનું ષડઋતુઓની દુર્ગમગૌરવ ગ્રન્થોના દુર્ગમ ગૌરવગ્રન્થના સમાવેશ થઈ... સમાવેશ એમાં થઈ “પદ્માનંદ મહાકાવ્ય”માં “પદ્માદ મહાકાવ્યમાં પણ પ્રથમ પ્રથમ તે અંકે તે દ્વારા અંકે માહિતીઓ દ્વારા પ્રેક્ષકોને માહિતી પ્રેક્ષકોને રાજયમાં સમયમાં ૧૩૬ ૧૬૭ ૧૩૯ ૧૪૧ ૧ ૧૪૧ એ ૧૪૨ ( ૧૪૫ ૧૪૬ ૧૪૮ ૧૫૩ ૨૨ ૧૦ (ફૂ. ને.) ૯ o 8 ૧૫૬ ૧૫૬ ૧૫૭ ૮ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિચારપૂર્વક ૨૪ ઉત્સાહપૂર્વક ૧૬૦ ૧૬૨ ૧૬૪ તો ૧ ૧૬૬ આ ૧૬૯ ૧૩ ૧૭૦ ૨૫ ૧૭૪ ૧૮ ૧૭૬ ૧૭૭ ૨૩ ૧૭૯ ૧૭૯ ૧૮૧ ૧૩ ૧૮૩ ૨૧ ૧૮૩ ૧૮૬ પાઠ્યપરંપરાઓમાં પાઠપરંપરાઓમાં જેનો કઠપૂતળીના જેને પાઠ કઠપૂતળીના " એનું એવું આપણે આપેલું રચાયેલું તેણે તેને વિવેચનકૃતિ વિચિત કૃતિ પ્રદેશ ક્રિતઓ પ્રશસ્તિઓ પુરાણની પુરાણોક્ત સામેશ્વકૃત સોમેશ્વરકૃત રિનારાયણપ્રસાદની વીરનારાયણપ્રાસાદની ઉલ્લેખ કરે છે. ઉલ્લેખ તે કરે છે, આલેખાતુ ઓળખાતું સાહિત્યનું સનું સાહિત્યના સલ્ફના ૧થી ૩૫ ૧થી ૩૬ ભાગ કઈ કઈ ભાગ તેથી ઉપકાર ઉદ્ધાર ...પ્રનિધ.. ગચનિયે નીતિમૂ (?) ચમાર્ચઃ નીતિમૂર્વોચમાઃ ..."કુમઃ ...વેલ્યુમ વૃત્તિની વૃત્તની અનુલબ્ધ અનુપલબ્ધ पादुभूतं प्रादुभूतं गुरूश्च (ઈ. સ. ૧૯૪૬માં.) (ઈ. સ. ૧૯૩૩માં..) सलसल्लितम् सलसलितम् उरुिग उळिग સંસ્કૃત સંકુલ આસ્તેય અસ્તેય રાસ શ્રાવકોને શ્રાવકોને તેથી ૧૮૮ ૨૧ ૧૮૯ ૨૧ ૧૮૯ ૨૨ ૧૯ર ૧૯ ૧૯૩ ૧ ૧૯૩ ૧૯૪ ૨૬ ૧૯૭ ૧૭ ૧૯૮૭ ૨૦૧ ૨૩ ૨૦૧ ૩૦ ૨૦૪ ૨૮ ૨૦૫ ૨૦૮ ૪ ૨૦૯ ૨૩ गुरुश्च Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ૨૧૧ ૧૦ (ઈ. સ. પૂર્વે ૬૦૦...) (ઈ. સ. ૬૦૦.) ૨૧૩ આરાધના માટે જવા આરાધના માટે કાશમીર જવા ૨૧૪ મણિયચન્દ્રત માણચન્દ્રકૃત ૨૧૫ વિધાન વિદ્વાન ૨૧૫ કરિકાએ કારિકાઓ વ્યુત્પતિ વ્યુત્પત્તિ મળતું મળતી ૨૩૧ ૧૬ “કવિ ક્ષિક્ષા કવિશિક્ષા ૨૩૨ શીખવાનું શીખવાતું પ્રવનાં પ્રવાનાં ૨૪૪ વૈદિક કે બૌદ્ધને વૈદિક, જેન કે બૌદ્ધ ૨૪૬ ૫૨૦૦ ૨૫૦૦ ૨૫૧ (૫) સાંખ્ય (૧) સાંખ્ય ૨૫૬ કડી બંધ કુડીબંધ ૨૫૯ સાર બતાવીને - સાર બતાવીને. ૨૬૧ ૨૭ ગુણદષ્ટિએ કાર્ય ગુણદૃષ્ટિએ એ કાર્ય ૨૭૦ ૧૯ મેદી, રમણલાલ સી. મેદી, રામલાલ સી. “વસ્તુપાલ,” “અજયપાલ” આદિ નામોમાં સર્વત્ર “ળ” ને બદલે લ” વાંચવો. ૨૪૨. - - - Page #23 -------------------------------------------------------------------------- ________________ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિભાગ પહેલે પ્રાસ્તાવિક Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા ૧. ઈસવી સનના તેરમા સૈકામાં થઈ ગયેલ મહામાત્ય વસ્તુપાલ માત્ર ગુજરાતના ઈતિહાસમાં જ નહિ, પણ મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં પણ બહુ નોંધપાત્ર વ્યક્તિ છે. વસ્તુપાલ તથા એના નાના ભાઈ તેજપાલ એ ધવલક(ધોળકા)ના વાઘેલા રાજા વિરધવલના-જે અણહિલવાડ પાટણના રાજા ચૌલુક્યરાજ ભીમદેવ બીજાનો માંડલિક હતો તેના–મંત્રીઓ હતા. વસ્તુપાલ એક નિપુણ રાજપુરુષ અને સેનાપતિ હતા તથા ગુજરાતના ઈતિહાસમાં શૌર્ય, રાજનીતિજ્ઞતા અને વેપારી કુનેહ માટે પ્રસિદ્ધ પ્રાગ્વાટ (પિરવાડ) જ્ઞાતિના એક જૈન કુટુંબમાં જન્મ્યો હતો. પણ વધારે ધ્યાનપાત્ર એ છે કે વસ્તુપાલ વિદ્યા અને સાહિત્યને મહાન આશ્રયદાતા અને દાનેશ્વરી હતો. વળી પિતાને સમયને તે એક સુપ્રસિદ્ધ ધાર્મિક પુરુષ હતો. આબુ અને ગિરનાર ઉપરનાં મન્દિર જેવી ઇમારતો બંધાવીને તે એક કલાપ્રેમી તરીકે પણ વિખ્યાત થયો છે. વળી સંસ્કૃત ભાષાને તે એક ગણનાપાત્ર કવિ હતું અને તેણે રચેલ એક મહાકાવ્ય તથા કેટલાંક સ્તોત્રો જાણવામાં છે. આ સર્વને પરિણામે કવિઓ અને પંડિતોનું એક તેજવી મંડળ એની આસપાસ એકત્ર થયું હતું, જેણે સંરકત સાહિત્યની વિવિધ શાખાઓમાં વિશિષ્ટ ફળ આપે છે. સંરકત સાહિત્યના સુદીર્ધ અને વૈવિધ્યભર્યા ઇતિહાસમાં વસ્તુપાલ જેવી બીજી કોઈ વ્યક્તિ ભાગ્યે જ હશે કે જેને વિશે સમકાલીનેએ આટલું બધું લખ્યું છે, અને વળી જે આજ સુધી સચવાયું છે. પરતુપાલનાં જીવન અને કાર્ય, ખાસ કરીને સરકૃતિક અને સાહિત્યિક દષ્ટિએ, બનતી વિગતે ચર્ચવાને તથા એની આસપાસ એકત્ર થયેલા કવિપંડિતોના તેજસ્વી મંડળ વિશે ઐતિહાસિક પુરાવા રજૂ કરવાનો આ ગ્રન્થનો ઉદ્દેશ છે. વળી વસ્તુપાલ તથા એના સાહિત્યમંડળે સંસ્કૃત સાહિત્યની વિવિધ શાખાઓને કેવી રીતે સમૃદ્ધ કરી છે એ બતાવવાને પણ આને આશય છે. ૨. વસ્તુપાલ અને એના સાહિત્યમંડળના કાર્યને યોગ્ય રીતે મૂલવવા માટે એના સમયની સાંસ્કૃતિક અને સાહિત્યિક પાર્શ્વભૂમિકા સમજવી જરૂરી છે. આ માટે વસ્તુપાલના સમય પૂર્વની ગુજરાતની સાહિત્ય અને વિદ્યાની પરંપરાઓનું ટ્રક અવલોકન અહીં ઉચિત ગણાશે. ઠેઠ વલભીના મિત્રક રાજાઓના સમયથી સંસ્કૃત સાહિત્યને સમૃદ્ધ કરવા માટે ગુજરાતે શું કર્યું છે તે એ ઉપરથી જણાશે. આ દૃષ્ટિએ ગુજરાતના ઇતિહાસમાં બે તેજસ્વી યુગ માલૂમ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૧ પડે છે—એક છે. મહાન પડિત, કલિકાસસન આચાર્ય હેમચન્દ્રને (ઈ. સ. ૧૦૮૮-૧૧૭૩) અને ખીજે વસ્તુપાલના. આમાંના પહેલા યુગની વિગતવાર ચર્ચા ડૉ. બ્યુલરે Life of Hemachandrāchărya માં, અધ્યાપક રસિકલાલ છે. પરીખે હેમચન્દ્રના ‘ કાવ્યાનુશાસન ’ ની અંગ્રેજી પ્રસ્તાવનામાં તથા શ્રી. મધુસૂદન મેાદીએ · હૈમસમીક્ષા ' માં કરી છે. ખીજો અર્થાત્ વસ્તુપાલના યુગ એ આ પુસ્તકના વિષય છે. " ૩, જ્યાં વસીને હેમચન્દ્ર અને વસ્તુપાલ જેવા પુરુષાએ પેાતાનું જીવનકા કર્યું હતું તે અણુહિલવાડ અને ધાળકા જેવાં શહેરનું બૌદ્ધિક અને સાંસ્કારિક જીવન, આપણે હમણાં જોઇશું તે પ્રમાણે, પાટલિપુત્ર, કાન્યકુબ્જે, વલભી અને ભિન્નમાલ જેવાં શહેરાની ઉચ્ચ પરપરાનું સાતત્ય જાળવે એવું હતું. વિદ્યાધામ વલભી ૪. શ્રીકૃષ્ણે જરાસધથી નાસીને જ્યાં પોતાની રાજધાની બનાવી હતી એ પુરાણપ્રસિદ્ધ દ્વારકાને છેાડી દઇએ તેા, ગુજરાતનાં ઐતિહાસિક શહેરામાં આપણે ગિરિનગર(જૂનાગઢ)થી આરંભ કરવા પડે. જૂનાગઢના પાધરમાં ગિરનારની તળેટીમાં આવેલા એક ખડક ઉપર ભારતના ત્રણ અસાધારણ મહત્ત્વના ઐતિહાસિક લેખા કાતરેલા છે એમાંના એક તે સમ્રાટ અશોક (ઈ. સ. પૂર્વે ૨૭૪–૨૩૭)ને પ્રાકૃત શાસનલેખ, જેની પ્રાકૃત ભાષા પશ્ચિમ ભારતમાં સર્વસામાન્ય રીતે સમજાતી હાવી જોઇએ; એમાંના ખીજો લેખ તે શક–ક્ષત્રપ રુદ્રદામાના સંસ્કૃત ગદ્યમાં કાતરાયેલા શિલાલેખ (ઈ. સ. ૧૫), જે પ્રશિષ્ટ અલંકૃત સંસ્કૃત સાહિત્યના પ્રાચીનતમ નમૂ નાઓ પૈકીના એક છે; ત્યાંના ત્રીજો શિલાલેખ તે ગુપ્ત સમ્રાટ સ્કન્દગુપ્તને સંસ્કૃત કવિતામાં રચાયેલે લેખ છે. ગુજરાતની પ્રાચીનતમ સાહિત્યરચનાએમાં આ લેખાનું—ખાસ કરીને રુદ્રદામા અને સ્કન્દગુપ્તના લેખાનું—વિશિષ્ટ સ્થાન છે, અને અનુક્રમે મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત એ ભારતના ત્રણ પ્રસિદ્ધ ઇતિહાસયુગા સાથે એ લેખા સબધ ધરાવે છે. એ પછી આપણે વલભીના મૈત્રકાના યુગમાં આવીએ છીએ કે જે યુગ ઉત્તરકાલીન ગુપ્તાને સમસામયિક હતા. વલભી (વળા અથવા વલભીપુર) એ બ્રાહ્મણુ, બૌદ્ધ અને જૈન વિદ્યાનું મેાટું કેન્દ્ર હતું. મહાન ચીનેા મુસાફર યુવાન-ચાંગ જે ઈ. સ. ૬૪૧ ના અરસામાં વલભી આવ્યા હતા એણે આપેલું ત્યાંનું વર્ણન આ વિશેના ૧. શ્રી. રસિકલાલ છે. પરીખ, ‘કાવ્યાનુસાન', પ્રસ્તાવના, પૃ. ૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૫ સચોટ પુરાવો રજૂ કરે છે. યુવાન-ચાંગના વર્ણન પ્રમાણે, વલભીમાં સેંકડો સંધારામ હતા અને ત્યાં રહીને લગભગ ૬૦૦૦ બૌદ્ધ સાધુઓ હીનયાનના સિદ્ધાન્તને અભ્યાસ કરતા હતા. વળી તે લખે છે, “ શહેરથી બહુ દૂર નહિ એવે સ્થળે એક મોટો સંધારામ હતો, જે અહંતે (એ––લે) બંધાવેલો હતો, ત્યાં બોધિસરવો ગુમતિ અને સ્થિરમતિક પિતાનાં પર્યટન દરમ્યાન રહ્યા હતા અને ત્યાં એમણે પ્રસિદ્ધ ગ્રન્થ રચ્યા હતા.” અસંગ, વસુબધુ અને સ્થિરમતિ એ મહાયાન બૌદ્ધ ધર્મના ભેગાચાર સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ નામો છે, અને યુવાન-ચાંગના પુરાવાને આધારે આપણે કહી શકીએ કે એમાંના એક રિથરમતિ–જેણે વસુબંધુની ‘ત્રિશિકા” ઉપર ટીકા લખી હતી તથા કેટલાક ગાચાર ગ્રન્થો રચ્યા હતા તેવલભીની પાસે રહેતા હતા, તથા બૌદ્ધ ફિલસૂફીને વલભીમાં મોટા પ્રમાણમાં અભ્યાસ થતો હતો. ૫. વલભી મોટું વિદ્યાકેન્દ્ર હતું એ યુવાન–ચાંગના લઘુવયરક સમકાલીન ઇસિંગના કથન ઉપરથી પણ જણાય છે. એના કથન પ્રમાણે, “ દક્ષિણ બિહારનું નાલંદા અને વલભી એ બે ભારતનાં એવાં સ્થળો છે જેઓની તુલના ચીનનાં સૌથી વિખ્યાત વિદ્યાધામ સાથે થઈ શકે. આ સ્થળોએ પુષ્કળ વિદ્યાર્થીઓ આવતા અને તેઓ સાધારણ રીતે બે અથવા ત્રણ વર્ષ સુધી બૌદ્ધ ફિલસૂફીને લગતાં વ્યાખ્યાને સાંભળતા.પ ૬. બ્રાહ્મણ અને જૈન વિદ્યાઓને વિકાસ વલભીમાં થયો હતો એ બતાવવા માટે પણ પૂરતા પુરાવા છે. કાશ્મીરી સોમદેવ ( ઈ. સ. નો ૧૧મે સેક)ને “કથાસરિત્સાગર’ના કરમા તરંગમાં એક વિષ્ણુદત્તને વિદ્યા ભણવા માટે અંતર્વેદીમાંથી વલભી જતો વર્ણવ્યા છે. “કથાસરિત્સાગર” જે કે અગિયારમા સૈકામાં રચાયેલો છે, પણ ઉપર્યુક્ત ઉલ્લેખ ઘણો જૂનો હોઈ શકે, કેમકે એ ગ્રન્થ ઈસવી સનના આરંભમાં થઈ ગયેલા ગુણાક્ય ૨. આ સંધારામને ભાવનગર પાસેના તળાજાની ગુફાઓ તરીકે ઓળખવામાં આવેલ છે ( ‘પુરાતત્વ', પુ. ૧, પૃ. ૧૦-૧૨ ). 3. પરંપરા અનુસાર, ગુણમતિના શિષ્ય એક સ્થિરમતિ થઈ ગયા છે અને તે ઈ. સ. ૪૨૫ પહેલાં વિદ્યમાન હતા (જુઓ વિન્ટરનિલ્સ, A History of Indian Literature, પુ. ૨, પૃ. ૩૬૨ ટિપ્પણ. ) ૪. બીલ, Budhhist Records of the Western World, ભાગ ૧૧, પૃ. ૨૦૮ પ. મિથ, Early History of India, પૃ. ૩૧૪ Page #29 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ કવિની લુપ્ત “બૃહત્કથા’ને સંક્ષેપ છે એ જાણીતી હકીકત છે. વલભીનાં દાનપત્રો ઉપરથી જણાય છે કે આખાયે રાજ્યમાં વેદાધ્યયનને રાજ્યાશ્રય મળતો હતો. આનંદપુર(વડનગર)ના વિદ્વાન વેદપાઠી બ્રાહ્મણોને ઉલ્લેખ એ દાનપત્રોમાં વારંવાર આવે છે. ભદિનું પ્રસિદ્ધ “ભદિકાવ્ય” અથવા રાવણવધ( ઈ. સ. ૫૦૦ અને ૬૫૦ ની વચ્ચે), જે સંસ્કૃત સાહિત્યના ઈતિહાસમાં પહેલું જ વ્યાકરણકાવ્ય છે તે વલભીમાં રચાયેલું છે. રામાયણની કથા વર્ણવતા એ કાવ્યમાં પાણિનિનાં વ્યાકરણસૂત્રને વિનિયોગ ભાષામાં કઈ રીતે થાય એનાં ઉદાહરણ આપેલાં છે અને એ રીતે એમાં, કવિતાની વાત બાજુએ રાખીએ તોપણ, એક પ્રચંડ બૌદ્ધિક પ્રયત્ન છે. પછીના સમયમાં રચાયેલાં આચાર્ય હેમચન્દ્રનાં બે વ્યાકરણકા –એક સંસ્કૃત અને બીજું પ્રાકૃત-જે ચૌલુક્યયુગીન ગુજરાતનાં સાહિત્ય અને સંરકૃતિના અધ્યયન માટે બહુ ઉપયોગી સાધનો છે, એના મૂળ નમૂના તરીકે આ “ભદિકાવ્ય” હોય એમ જણાય છે. વલભીની બ્રાહ્મણ સાહિત્યપ્રવૃત્તિનો આ એકમાત્ર અવશેષ બચે છે, પણ તે અનેક રીતે વિશિષ્ટ અને વિલક્ષણ હોઈ ત્યાંની વ્યાપક સાહિત્યપ્રવૃત્તિનો સૂચક બની રહે છે. આ અનુમોદનના ટેકામાં કેટલાંક પ્રમાણે છે; જેમકે વલભીના કેટલાક રાજાઓને ખૂબ વિદ્વાન તરીકે વર્ણવવામાં આવ્યા છે. ધ્રુવસેન ૨ જા (ઈ. સ. ૩૨૯)ને દાનપત્રોમાં સાલાતુરીય અર્થાત પાણિનીય વ્યાકરણમાં તેમજ રાજનીતિમાં નિષ્ણાત (TIળનાટાસુરીયતંત્રમથોજિ નિદાત...) કહ્યો છે. ધરસેન ૨ જા (ઈ. સ. ૪૭૮)ને એક દાનપત્રમાં એના પિતા ગુહસેનને સંરકત, પ્રાકૃત અને અપભ્રંશ એ ત્રણે ભાષાઓમાં પ્રબન્ધરચના કરવામાં નિપુણ (સંસ્કૃતપ્રતાપભ્રંશમાત્ર પ્રતિવપ્રવધરનાનિgતાન્ત કારડ) કહ્યું છે. વલભીના લેખો કેવળ દાનની નોંધ કરતા દસ્તાવેજો છે, પણ એમાં દાન દેનાર રાજા અને એના પૂર્વજોના ઉલ્લેખ એવી ભાષામાં છે કે જે પછીના સમયમાં સંસ્કૃત ગદ્યકાવ્યોમાંના ગદ્યની આગાહી કરતી લાગે છે. ૭, જૈન વિદ્યાનું વલભી કેન્દ્ર હતું એ માટેનાં પણ પ્રમાણ છે. જૈન ૬. ૨. છે. પરીખ, ઉપર્યુક્ત પૃ. ૫૬ ૭. ગુએલે, નં. ૬૩ ૮. એ જ, નં. ૫૦. ડે. મ્યુલરના મત પ્રમાણે (ઇએ, પુ. ૧૦, પૃ. ૨૭૮ અને આગળ), આ બનાવટી દાનપત્ર છે અને એમાં આપેલા વર્ષ કરતાં અર્વાચીન છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૭ ધર્મને ઉદ્દભવ છે કે પૂર્વ ભારતમાં થયો હતો, એમ છતાં ધીરે ધીરે સીધો વિસ્તાર અન્ય પ્રદેશમાં થયો અને ઈસવી સનના આરંભકાળે મધ્યભારતમાં ઉજ્જયિની, ઉત્તરપ્રદેશમાં મથુરા અને પશ્ચિમ ભારતમાં વલભી જૈન ધર્મનાં કેન્દ્રો બન્યાં હતાં. જૈન શ્રતને સંકલિત કરવા માટેની પ્રથમ પરિષદ મહાવિરના નિર્વાણ પછી બીજી શતાબ્દીમાં પાટલિપુત્રમાં મળી હતી. એ સમયે અગિયાર અંગ સંકલિત કરવામાં આવ્યાં હતાં તથા ચૌદ પૂર્વમાંથી જે કંઈ બચ્યું હતું તે બારમા અંગ ‘દષ્ટિવાદ' તરીકે એકત્ર કરવામાં આવ્યું હતું. પણ સમય જતાં પાછું શ્રત વિશખલ થયું, અને એને વ્યવસ્થિત કરવા માટે વીરનિર્વાણ પછી નવમી શતાબ્દીમાં મથુરામાં આર્ય ઋન્દિલે અને વલભીમાં આયર નાગાર્જુને લગભગ એક સમયે પરિષદ બોલાવી ( મુનિ કલ્યાણવિજય, ‘વીર નિર્વાણ સંવત ઔર જૈન કાલગણના,' પૃ. ૧૦૪). દુર્ભાગ્યે આ બે આચાર્યો પરસ્પરને મળી શક્યા નહિ અને પરિણામે બન્નેએ તૈયાર કરાવેલી જૈન શ્રતની વાચનાઓમાં ઘણું અગત્યનાં પાઠાન્તરે રહી ગયાં. એમાંની એક વાચના “માઘુરી વાચના” તરીકે અને બીજી “વલભી વાચના” તરીકે ઓળખાય છે. આ પછી કેટલેક સમયે આખુંયે જૈન શ્રુત માધુરી વાચના અનુસાર લેખાધિરૂઢ કરવામાં આવ્યું અને જરૂર જણાય ત્યાં વલભી વાચનાનાં પાઠાન્તરો નોંધવામાં આવ્યાં. વીર નિર્વાણ પછી ૯૮૦ (વાચનાન્તરે ૯૯૩) વર્ષ (અર્થાત્ ઈ. સ. ૪૫૪ અથવા ૪૬૭ માં ) દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણ નીચે વલભીમાં ફરી પાછી એક પરિષદ બેલાવવામાં આવી. આ પરિષદની દોરવણી નીચે આખુયે જૈન શ્રત એકસામટું પહેલી વાર લિપિબદ્ધ કરવામાં આવ્યું. આવી રીતે તૈયાર થયેલી અધિકત વાચનાની હાથપ્રત દેશમાં જુદે જુદે રથળે મોકલવામાં આવી હોય એ સંભવિત છે. ખરું જોતાં, જૈન ઈતિહાસમાં આ એક શકવર્તી ઘટના છે, અને આવી મહત્ત્વની પરિષદના સ્થાન તરીકે વલભીની પસંદગી કરવામાં આવી એ ઘણું સૂચક છે. ૯. આ ત્રણ પરિષદોને લગતી અનુશ્રુતિ જિનદાસગણિ મહત્તકૃત “ નંદિચૂર્ણિ” (ઈ. સ. ૬૭૭), હરિભદ્રસૂરિ (ઇ. સ. ૭૦૧-૭૭)ની “નંદિવૃત્તિ, મેરુ, ગની વિચારશ્રેણિ' (ઈ. સ. ને ૧૪મા સૈક), મલયગિરિ આચાર્ય કૃત “જ્યોતિષ્કડક વૃત્તિ' (ઈ. સ. ને ૧૨ મે સકે), ઉપાધ્યાય વિનયવિજયકૃત લોકપ્રકાશ (ઈ. સ. ૧૬૫ર), સમયસુન્દરકૃત “સામાચારી શતક' (ઈ. સ. ૧૬૧૬) અને બીજા કેટલાક ગ્રન્થમાં સચવાયેલી છે. દેવધિગણિના પ્રમુખપદે તૈયાર થયેલી છેલ્લી સંક્લનામાં વલભવાચનાનાં પાઠાતરો વાચવંતરે પુખ એવા શબ્દોથી Page #31 -------------------------------------------------------------------------- ________________ ૯ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ [ વિભાગ ૧ ૮. મલ્લવાદી એ વલભીના એક મહાન જૈન વિદ્વાન હતા. જૈન ન્યાયના સર્વોત્તમ ગ્રન્થા પૈકી એક ‘નયચક્ર' અથવા ‘દ્વાદશારનયચક્ર’ના તે કર્તા છે. પ્રભાચન્દ્રસૂરિના ‘ પ્રભાવકચરિત ' ( ઈ. સ. ૧૨૭૮ ) અનુસાર, જિતયશસ્ અથવા જિનયશસ, યક્ષ અને મલ્લ એ ત્રણ ભાઈ એમાં મલ્લ સૌથી નાના હતા. એમના એક મામા શ્વેતાંબર જૈન સાધુ હતા અને એમનું નામ જિનાનંદસૂરિ હતું. નંદ અથવા મુદ્દાનંદ નામે એક બૌદ્ધ સાધુએ ભૃગુકચ્છ (ભરૂચ)માં એક વાદવિવાદમાં જિનાનંદસૂરિનેા પરાજય કર્યા હતા. આથી જિનાનંદસૂરિ ભરૂચથી વલભી આવ્યા અને ત્યાં પેાતાના ભાણેજોને શિષ્ય બનાવ્યા. ત્રણેય જણુ વલભીમાં ઉચ્ચ વિદ્યાધ્યયન કરીને શાસ્ત્રનિપુણ બન્યા. જિતયશસે ‘વિશ્રાન્તરવિદ્યાધર'૧૦ નામે વ્યાકરણગ્રન્થ ઉપર ન્યાસ લખ્યા, યક્ષે ‘નિમિત્તાષ્ટાંગખેાધિની' નામે જ્યાતિષના ગ્રન્થ લખ્યા, અને મલ્લે પેાતાના સુપ્રસિદ્ધ ગ્રન્થ ‘નયચક્ર' રચ્યા. પછી મલ્લ ભૃગુકચ્છ ગયા અને પેાતાના મામાના વિરોધીને વાદમાં પરાજય કરીને તેણે ‘વાદી ’નું બિરુદ મેળવ્યું. આ ઘટનાનું વર્ષ ‘પ્રભાવકચરિત' વીરનિર્વાણુ પછી ૮૮૪ (ઈ. સ. ૩૫૮ ) આપે છે. દુર્ભાગ્યે, મૂલ નયચક્ર ' અત્યારે ઉપલબ્ધ નથી, અને મુખ્યત્વે સિંહ ક્ષમાશ્રમણ (ઈ. સ. ૭૦૦ આસપાસ ) ની ટીકાને આધારે મૂળ ગ્રન્થના પાઠનું પુનટન કરવું પડે છે. ( " ૯. બૌદ્ધ વિદ્વાન ધર્મ કાર્તિકૃત ‘ન્યાયબિન્દુ’ની ધર્માંત્તરસ્કૃત ટીકા ઉપર મલ્લવાદીએ ટિપ્પણ લખ્યું હતું એમ કહેવાય છે.૧૧ જૈન ન્યાયના ખીજા સૂચવેલાં છે. તથા મૂળ મૂળ સૂત્રેાના ટીકાકારો બીન અનેક પાયાન્તરા નાનાનુંનીયાતુ પતિ ( ‘નાગાર્જુનના અનુયાયીઓ આમ વાંચે છે’) એવા નિર્દેશ સાથે ઉતારે છે. ૧૦. આ ગ્રન્થને! ઉલ્લેખ હેમચન્દ્રે પેાતાના વ્યાકરણમાં કર્યો છે ( પુરાતત્ત્વ’, પુ. ૪, પૃ. ૯૧ ) ત્યાં વામનને એને કર્તા ગણેલા છે. ( ૨. છે. પરીખ, ઉપર્યુક્ત પૃ. ૭૬-૭૭) ૧૧. કેટલાક વિદ્વાને ધર્મોત્તરને ઈ. સ. ના ૮ મા સૈકામાં મૂકે છે. ( વિદ્યાભૂષણ, History of Mediaeval School of Indian Logic, પૃ. ૩૪-૩૫ ) વૈયાકરણ વામન, જેના ઉપર હેમચન્દ્રે ‘વિશ્રાન્તરવિદ્યાધર ’નું કત્વ આરેપ્યું છે, તે બૅંકડાનલ ( A History of Sanskrit Literature, પૃ. ૪૩૨ ) આદિના મત પ્રમાણે, પ્રાય: છઠ્ઠા સૈકામાં થઈ ગયા. ધર્માંત્તર ઉપર ટિપ્પણ લખનાર મલ્લવાદી ‘નયચક્ર’ના કર્તાથી ભિન્ન ન હોય તે ‘પ્રભાવકરતે’ આપેલા પરંપરાગત વર્ષમાં કંઈક ભૂલ છે એમ ગણવું જોઈ એ. મલ્લવાદીના Indian Logic, સમયની ચર્ચા માટે જુએ વિદ્યાભૂષણ, A History of Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૯ એક મહાન ગ્રન્થ “સન્મતિતિક ” ઉપર તેમણે ટીકા રચી હતી એવી પણ અનુકૃતિ છે. આચાર્ય હેમચન્ટે પોતાના “સિદ્ધહેમ વ્યાકરણમાં ‘તાર્કિકમાં શ્રેણ” તરીકે મલ્લાદીને બિરદાવ્યા છે.૧૨ આ મહાન જૈન વિદ્વાનને પરં. પરાગત વૃત્તાન્ત “પ્રભાવક ચરિત' ઉપરાંત મેરૂતુંગના “પ્રબન્ધચિન્તામણિ (ઈ. સ. ૧૩૦૫)માં, રાજશેખરના “પ્રબન્ધકોશ (ઈ. સ. ૧૩૪૦)માં તથા બીજા કેટલાક ગ્રન્થામાં મળે છે. શ્રીમાલનું સાંસ્કારિક જીવન ૧૦, “વિવિધ તીર્થકલ્પ'ના લેખક જિનપ્રભસૂરિએ કહ્યું છે તે પ્રમાણે, ઘણું કરીને ઈ. સ. ૭૮૯ ના અરસામાં સિન્ધમાંથી આવેલા આરબેને હાથે વલભીનું પતન થયું.૧૩ “ વલભીના પરાજય પછી પશ્ચિમ ભારતના પ્રમુખ નગર તરીકેનું એનું સ્થાન અણહિલવાડે લીધું અને પંદરમા સિકામાં અમદાવાદની સ્થાપના થતાં સુધી જાળવી રાખ્યું. ૧૪ પરન્તુ આપણે અણહિલવાડ ઉપર આવીએ ત્યારે પહેલાં, જેમણે આપણા પ્રાન્તને “ગુજરાત” નામ આપ્યું એ ગુર્જરના પહેલા પાટનગર શ્રીમાલ અને ભિન્નમાલના સાંસ્કારિક જીવન ઉપર એક દષ્ટિપાત કરી લઈએ. ભિન્નમાલ જ્યારે ગુર્જર દેશનું પાટનગર ન રહ્યું ત્યારે પણ મેટે ભાગે ત્યાંથી આવેલા લોકોએ ગુજરાતને ઇતિહાસ ધ છે. વસ્તુપાલ તે શ્રીમાલમાંથી ગુજરાતમાં આવેલી પ્રાગ્વાટ જ્ઞાતિનો હતો. ૧૧. શ્રીમાલ અથવા ભિન્નમાલ આબુની પશ્ચિમે આશરે ૫૦ માઈલ દૂર આવેલું છે. યુવાન-ચાંગને આધારે એમ કહી શકાય કે ઈ. સ. ના આઠમા સૈકામાં એ ગુર્જર રાજ્યનું પાટનગર હતું તથા એ રાજ્યને ઘેરાવો આશરે ૮૩૦ માઈલ હતો.૧૫ અત્યારના શહેરમાંના તથા આસપાસના પૃ. ૧૯૪-૯૫. એમાં પરંપરાગત વર્ષને વીર નિર્વાણ સંવતને બદલે વિકમ (અથવા શક) સંવતમાં ગણીને મલવાદીને ઈસવી નવમી સદીમાં મૂક્યા છે. આ સામે, મુનિશ્રી જંબુવિજયજી ( વિશાલ ભારત', પુ. ૪૬, પૃ. ૪૧૫) વિવિધ પ્રમાણે રજુ કરીને પરંપરાગત વર્ષનું સમર્થન કરે છે. ૧૨. મનુષ્ઠાવિનં તાજા:, “સિદ્ધહૈમ” ઉપરની બૃહદ્રીકા (૨-૨-૩૯) ૧૩. હરિપ્રસાદ શાસ્ત્રી, ઇતિકવા, પુ. ૨૩, પૃ. ૨૪૮ અને આગળ ૧૪. સ્મિથ, ઉપર્યુક્ત, પૃ. ૩૧૪-૧૫ ૧૫. આજે તળ ગુજરાતની સીમાઓમાં ભિન્નમાલને સમાવેશ થતો નથી, પણ ઓછામાં ઓછું રોળમાં સૈકા સુધી ગુજરાત અને રાજસ્થાન સંસ્કાર અને ભાષાની દૃષ્ટિએ એક હતાં એ જાણીતું છે અને એ જ કારણે છે. ટેસિટરી જેવા વિદ્વાનોએ જૂની ગુજરાતને “જુની પશ્ચિમી રાજસ્થાની ” એવું નામ આપ્યું છે; Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] મહામાત્ય વરતુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ પુરાતન અવશે, ત્યાંથી મળેલા કેટલાક જૂના શિલાલેખ તથા “શ્રીમાલ પુરાણ” નામે ગ્રન્થમાં આપેલ પૌરાણિક અને અનુશ્રુત્યાત્મક વૃત્તાન્ત–એ બધું અત્યારનું શ્રીમાલ એક વારનું આબાદ શહેર હતું એ બતાવવાને બસ છે.૧૬ “પ્રભાવક ચરિત'(૧૪-૧૫)માં શ્રીમાલનું સુન્દર વર્ણન આપેલું છે તથા છેક ઈ. સ. ૧૬૧૨ માં નિકલાસ ઉફલેટ નામે અંગ્રેજ વેપારીએ ૩૬ માઈલના ઘેરાવાવાળી શ્રીમાલની કિલ્લેબંધી તથા એમાંનાં બિસ્માર બનતાં સંખ્યાબંધ સુન્દર સરોવરોને ઉલ્લેખ કર્યો છે. ૧૭ એમાંનું કશું આજે જોવા મળતું નથી. ૧૨. વલભીપુરની જેમ શ્રીમાલ પણ બ્રાહ્મણ અને જૈન વિદ્યાઓનું કેન્દ્ર હતું અને યુવાન-ચાંગને કથન પ્રમાણે ત્યાં બૌદ્ધ ધર્મ પણ પ્રચલિત હતે. ‘શ્રીમાલપુરાણ અનુસાર, શ્રીમાલમાં એક હજાર બ્રહ્મશાલાઓ અને ચાર હજાર મઠો હતા, જ્યાં વિવિધ શાસ્ત્રને અભ્યાસ થતો હતો. પુરાણકાર चतुर्वेदाः सागाश्च युपनिषत्सहितास्तथा । सर्वशास्त्राणि वर्तन्ते श्रीमाले श्रीनिकेतने ॥ (અધ્યાય ૭૧, બ્લેક ૯) ૧૩. ભિન્નમાલ વિશે સર્વ પ્રથમ આધારભૂત માહિતી વર્મલાતના એક શિલાલેખમાંથી મળે છે. “પ્રભાવકરિત' અનુસાર, આ વર્મલાત ભિન્નમાલને રાજા હતો. આ શિલાલેખમાં વિ. સં. ૬૮૨ (= ઈ. સ. ૬ર૬) નું વર્ષ છે. માધ કવિએ “શિશુપાલવધ” ની પ્રશસ્તિમાં જેનો ઉલ્લેખ કર્યો છે તે જ વર્મલાત ઘણું કરીને આ હશે. જે આ વસ્તુ સ્વીકારવામાં આવે ત, પરંપરાનુસાર શ્રીમાલવાસી એવા માઘ કવિને આ કરતાં આશરે પ૦ વર્ષ તથા અર્વાચીન કાળમાં અર્થ ભ્રમ ટાળવા માટે શ્રી. ઉમાશંકર જોશીએ “મારગુર્જર એવું સુભગ નામ એને આપ્યું છે. ચૌલુક્ય સમયમાં રાજકીય તેમજ સાંસ્કારિક દૃષ્ટિએ “ગુજરાત” માં ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાનનો સમાવેશ થતો હતો અને લાટ અથવા દક્ષિણ ગુજરાત, તે ઉપર સિદ્ધરાજે વિજય કર્યો ત્યાર પછી, ગુજરાતના રાજ્યમાં ઉમેરાયું હતું. પંદરમા સૈકામાં અમદાવાદમાં દિલ્હીથી સ્વતંત્ર ગુજરાતી સલ્તનત સ્થપાયા પછી ગુજરાત અને રાજસ્થાનને સ્વતંત્ર રીતે વધારે વેગથી વિકાસ થયે હોય એ શક્ય છે. ૧૬. ભિન્નમાલના અવશેષોના વિગતવાર વર્ણન માટે બેંગેના પરિશિષ્ટમાં એ વિશે જેક્સનનો નિબંધ જુઓ. ૧૭. એ જ, પૃ. ૪૪૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાર્વભૂમિકા [ ૧૧ અર્વાચીન કાળમાં, અથવા “કાશિકા' ઉપરના જિનેન્દ્રબુદ્ધિકૃત “ન્યાસને માધે જે ઉલ્લેખ કર્યો છે એ જોતાં ઈ. સ. ૭૦૦ આસપાસ મૂકી શકાય,૧૮ કેમકે માઘને દાદો સુપ્રભદેવ વર્મલાતને પ્રધાન હતો. માધે “શિશુપાલવધીને પ્રત્યેક સર્ગ “શ્રી” શબ્દથી પૂરો કર્યો છે અને પરિણામે તે “યંક' તરીકે ઓળખાય છે, તે શ્રીમાલ સાથે એના સંબંધને કારણે હશે.૧૯ ૧૪. બીજો એક શ્રીમાલવાસી સુપ્રસિદ્ધ વિદ્વાન તે જ્યોતિષી બ્રહ્મગુપ્ત છે. તેણે પિતાને પ્રન્થ “બ્રાહ્મસ્ફટસિદ્ધાન્ત’ શક સં. ૫૫૦ અર્થાત્ ઈ. સ. ૬૨૮ માં પૂરો કર્યો હતો. એ સમયે ત્યાં ચાપવંશને વ્યાધ્રમુખ નામે રાજા રાજ્ય કરતો હતો. પિતે જે શહેરમાં નિવાસ કરતો હતો એના નામ ઉપરથી બ્રહ્મગુપ્ત ભારતીય સાહિત્યમાં “ભિલ્લમાલકાચાય” તરીકે પ્રસિદ્ધ છે. ૧૫. શ્રીમાલ જૈન સાહિત્યનું પણ કેન્દ્ર હતું. સિર્ષિની સુપ્રસિદ્ધ ઉપમિતિભવપ્રપંચકથાના કર્તાના પિતાના જ કથન મુજબ ત્યાં વિ. સં. ૯૬૨ (= ઈ. સ. ૯૦૬) માં એ કથા પૂરી થઈ હતી. જૈન સાહિત્યનો “ધર્મકથા” એ નામે ઓળખાતે પ્રકાર આ રૂપકગ્રન્થિ લેખે આલેખાયેલ વિસ્તૃત કથામાં પરાકાષ્ઠાને પામે છે. આ ગ્રન્થની પ્રશસ્તિમાં સિદ્ધષિ પોતાની ગુરુપરંપરાની વાત કરતાં નિવૃતિ કુલના સૂર્યાચાર્ય, દેલ્લ મહત્તર અને દુર્ગસ્વામીને ઉલ્લેખ કરે છે. આમાંના દુર્ગસ્વામી મૂળે એક સમૃદ્ધ બ્રાહ્મણ હતા અને પછીથી જૈન સાધુ થયા હતા. એમનું અવસાન ભિન્નમાલમાં થયું હતું. ૨૦ આ પછી કર્તા બહુમાનપૂર્વક હરિભદ્રસૂરિને ઉલ્લેખ કરે છે અને એમની પાસેથી પિતાને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ એમ જણાવે છે. આ પુસ્તકમાં અન્યત્ર પણ તેમણે હરિભદ્રસૂરિને “ ધર્મબોધકર ” કહ્યા છે. આ ઉપરથી કોઈ એમ અનુમાન કરવા દોરાય કે હરિભદ્રસૂરિ કદાચ સિદ્ધર્ષિના પ્રત્યક્ષ ગુર હશે. પરંતુ આચાર્ય જિનવિજયજીએ અકાટ પ્રમાણેથી હરિભદ્રસૂરિને જે સમય (ઈ. સ. ૭૦૧-૭૭૧) નક્કી કર્યો છે૧ એ ધ્યાનમાં રાખીએ ૧૮. કથ, Sanskrit Literature, પૃ. ૧૨૪ ૧૯. ૨. છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૯૫-૯૬ ૨૦. એ જ નગરના જૈન મન્દિરમાં સિદ્ધર્ષિએ પિતાની કૃતિ પહેલી વાર સંભળાવી હતી તથા દુર્ગસ્વામીના શિષ્યસમુદાયમાંની ગણ નામે સાધ્વીએ એની પહેલી નકલ કરી હતી. ૨૧. જુઓ પૂનામાં મળેલી પહેલી પ્રાચ્યવિદ્યા પરિષદના અહેવાલ (ભાગ ૧, પ્ર. ૧૨૪-૩૪) માં શ્રી. જિનવિજયજીને સંસ્કૃત નિબંધ રિમદાવાર્થ સમજનિર્જી Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ તે આમ બનવું અશક્ય છે. અને શ્રી. જિનવિજયજીની જેમ આપણે પણ અનુમાન કરી શકીએ કે સિદ્ધિ હરિભદ્રસૂરિ પ્રત્યે જે બહુમાન વ્યક્ત કરે છે તે પોતાના એ મહાન પુરાગામીનાં લખાણેામાંથી પાતાને મળેલી પ્રેરણાને કારણે છે. સિદ્ધષિ કહે છે કે વાચકાનું આકર્ષણ થાય એ માટે પોતે રૂપકગ્રન્થિના પ્રકાર પસંદ કર્યો છે અને એ જ કારણે પોતે પ્રાકૃતને બદલે સંસ્કૃતમાં લખવાનું પસંદ કર્યું છે, કૈમકે પ્રાકૃત અશિક્ષિતાની ભાષા છે, જ્યારે સુશિક્ષિતેને પણ સત્કર્મ તરફ આકર્ષવાના છે. ઉપમિતિભવપ્રપ ચકથા એ એક જૈન કર્તાએ રચેલા પહેલા જ સુદી સંસ્કૃત ગ્રન્થ છે. વળી તે બતાવે છે કે સમસ્ત ભારતીય વિદ્વત્સમાજને સ્પર્શવા માટે જેનાને એ સમય પહેલાં જ પ્રાકૃતને બદલે સંસ્કૃતમાં લખવાનું જરૂરી લાગ્યું હતું. સિદ્ધિ ના આ ગ્રન્થ જતેમાં ખૂબ લેાકપ્રિય થયા હતા અને એની રચના પછી માત્ર સેા વર્ષ બાદ જ એના સંક્ષેપા અને સારેાદ્ધારા થયા હતા. આચાર્ય હેમચન્દ્ર પોતાના પરિશિષ્ટ પર્વ'માંની એક કથામાં એવાં નામેા પ્રયાજે છે, જે સિદ્ધકૃિત ધર્મકથા સર્વસામાન્ય રીતે જાણીતી હોવાનું સૂચવે છે.૨૨ સિદ્ધિ એ પ્રાકૃત ‘ચંદ્રપ્રભચરિત'નું સંસ્કૃત રૂપાન્તર કર્યું છે, તથા ધર્મદાસણકૃત પ્રાકૃત ‘ઉપદેશમાલા' અને સિદ્ધસેન દિવાકરકૃત ‘ન્યાયાવતાર' ઉપર ટીકાઓ રચી છે. ૧૬. ઉપર કહ્યું તે પ્રમાણે, શ્રીમાલ એ હરિભદ્રસૂરિનું પણ પ્રવૃત્તિથાન હતું. હરિભદ્રસૂરિએ જૈન ફિલસૂફી ઉપર ઘણા ગ્રન્થા રચ્યા છે, ભારતીય દર્શનનાં વિવિધ અંગોની માહિતી આપતી ‘ગ્દર્શનસમુચ્ચય’ નામે રચના કરી છે, ‘સમરાઇચ્છકહા’ નામે એક સુદી પ્રાકૃત ધર્મકથા રચી છે, ‘ધૂર્તાખ્યાન’ નામે એક કટાક્ષપ્રધાન પ્રાકૃત કથા લખી છે, સંખ્યાબુધ ધાર્મિક પ્રકરણગ્રન્થા રચ્યા છે, તથા કેટલાક જૈન આગમગ્રન્થા ઉપર સ’સ્કૃત ટીકાઓ લખી છે. મૂળ પ્રાકૃત સૂત્રો ઉપર સરકૃત ટીકાઓ લખનાર કદાચ એ પહેલા જ જૈન લેખક છે. જૂની પ્રાકૃત ટીકાને આ માટે ઉપયેગ કરતાં એમણે સરકૃત ટીકાએમાં પણ જૂનાં પ્રાકૃત કથાનકા કાયમ રાખ્યાં છે. " ૧૭, ખીજી એક પ્રાકૃત ધર્મકથા-ઉદ્યોતનસૂરિની ‘કુવલયમાલા’ ભિન્નમાલથી થોડે દૂર આવેલા જાબાલિપુર(જાલાર)માં શક સ. ૭૦૦ (ઈ. સ. ૭૮)માં રચાઈ હતી. ગ્રન્થપ્રશસ્તિમાં કર્તાના પેાતાના જ કથન ૨૨. વિટરનિટ્સ, A lIistory of Indian Literature, ભાગ ૨, રૃ. ૫૭૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાર્શ્વભૂમિકા [ ૧૩ મુજબ, એમના ગુરુનું નામ તત્ત્વાચાયૅ હતું. આ ઉપરાંત કર્તાએ પેાતાના એ વિદ્યાગુરુઓને ઉલ્લેખ કર્યો છે. એમાંના એક વીરભદ્રે જાબાલિપુરમાં આદિનાથનું સુન્દર મન્દિર કરાવ્યું હતું. તે કર્તાના સિદ્ધાન્તાધ્યાપક ગુરુ હતા. ખીજા ગુરુ તે હરિભદ્રસૂરિ જેમણે કર્તાને યુક્તિશાસ્ત્ર-ન્યાયશાસ્ત્ર શીખવ્યું હતું. આ પ્રમાણે હરિભદ્રસૂરિ એ કર્તાના વૃદ્ધુસમકાલીન હતા. પેાતાની ગુરુપરપરામાં કર્તાએ દેવગુપ્ત નામે આચાય જેએ ‘મહાકવિ’ હતા, એમનેા તથા દેવગુપ્તના શિષ્ય શિવચન્દ્ર જેએ શ્રીમાલમાં સ્થિર થયા હતા તેમના ઉલ્લેખ કર્યા છે (પ્રશસ્તિ, ગાથા, ૫-૬).૨૩ ૧૮. આ ઘેાડાંક ઉદાહરણા શ્રીમાલના ધબકતા સાહિત્યિક જીવનને કંઈક ખ્યાલ આપવા માટે બસ થશે. અણુહિલવાડને પ્રેરણા શ્રીમાલમાંથી મળી હતી એમ કહી શકાય. આ સમયમાં, ઈ. સ. ૯૫૩ સુધી, શ્રીમાલ ગુર્જર દેશમાં સૌથી મહત્ત્વનું નગર હાય એમ સ્પષ્ટ જણાય છે.૨૪ પણ એ પછી તુરત, ભીમસેન નામે એક રાજાના રાજ્યમાં શ્રીમાલમાંથી ૧૮૦૦૦ ગુર્જરાનું સ્થળાન્તર થયાની નોંધ મળે છે. શ્રીમાલપુરાણુ’ અનુસાર, શ્રીએ આ નગરના સં. ૧૨૦૩ (ઈ. સ. ૧૧૪૭)માં ત્યાગ કર્યા.૨૫ આ વિધાન જે સાચું માનીએ તેા, એ અરસામાં શ્રીમાલમાંથી ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને અણહિલવાડ તરફ વસ્તીનું મોટા પ્રમાણમાં સ્થળાન્તર થયું હાવું જોઈ એ. ગુજરાતના વિકા, બ્રાહ્મણેા અને કારીગર વર્ગના મેટા ભાગ પોતે મારવાડમાંથી આવ્યા હૈાવાનું બતાવે છે તથા એમાંના કેટલાક શ્રીમાલ અને એનાં પરાંઓમાંથી આવ્યાનું જણાય છે. શ્રીમાળી બ્રાહ્મણા અને વાણિયા, પ્રાગ્ગાટ ( પારવાડ=શ્રીમાલના પૂર્વ ભાગમાં રહેનારા ) વાણિયા અને શ્રીમાળી સાનીએ, એમનાં જ્ઞાતિનામે બતાવે છે તેમ, તળ શ્રીમાલમાંથી જ છે. શ્રીમાલ ભાંગ્યું એનેા લાભ અણહિલવાડને મળ્યા અને પછીના સમયમાં શ્રીમાળીએ અને પારવાડાએ ગુજરાતના રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક જીવનમાં કેટલા ફાળા આપ્યા એ આપણે જાણીએ છીએ. એમાંના કેટલાક મેટા વહીવટકર્તા અને સેનાપતિ તરીકે, નિપુણ ગ્રન્થકર્તાએ તરીકે, કલામય સ્મારકા બધાવનાર તરીકે અને પેાતાના સમયના ધાર્મિક નેતાઓ તરીકે પ્રસિદ્ધ થયેલા છે. ૨૩. ‘વસન્ત રજત મહોત્સવ સ્મારક ગ્રન્થ’ (પૃ. ૨૭૦-૭૧)માં ‘કુવલયમાલા’ વિશે શ્રી, જિનવિજયજીના લેખ ૨૪. ૨. છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૦૭ ૨૫. એ જ, પૃ. ૧૦૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૧ અણુહિલવાડ પાટણની સાહિત્ય અને પાંડિત્યની પરપરા ૧૯. શ્રીમાલની પડતી અગાઉ કેટલીક સદીઓ પહેલાં, વિ. સં. ૮૦૨ (ઈ. સ. ૭૪૬ ) માં૨૬ ચાવડા વંશના એક ઠાકાર વનરાજે ઉત્તર ગુજરાતમાં સરરવતી નદીના કિનારે લાખારામ નામે એક પ્રાચીન ગામડાના સ્થાન ઉપર અણહિલવાડ પાટણ વસાવ્યું હતું.૨૭ ચાવડા વિશે સમકાલીન નાંધા કે એમના લેખા નથી, એમના સિક્કાએ પણુ મળ્યા નથી; વળી ઃ પ્રબન્ધચિન્તામણિ ’ જેવા ગ્રન્થામાં એમના ઉલ્લેખ ‘લૂંટારા’ તરીકે કરેલા છે,૨૮ એ ધ્યાનમાં લેતાં એમની હકૂમત અહિલવાડ આસપાસના ઘેાડા પ્રદેશ ઉપર જ હશે એમ માનવું ચેાગ્ય છે. ચાવડાઓના રાજ્યને ઈ. સ. ૯૪૨માં અંત આવ્યા. છેલ્લા ચાવડા રાજા સામતસિંહ દારૂડિયા હતા અને તેણે દારૂના ઘેનમાં પેાતાના ભાણેજ મૂલરાજ સેાલકને રાજ્ય બક્ષિસ આપ્યું હતું; પણ મૂલરાજે તેા પેાતાના મામાને વધ કરીને રાજ્યના કબજો લઈ લીધા. આ સમયમાં, જ્યારે અણહિલવાડનું રાજ્ય નાનકડી કરાત જેવું હતું ત્યારે પણ, આપણને એછામાં એછી એક ઘટના એવી મળે છે જે બતાવે છે કે શ્રીમાલના સાંસ્કારિક જીવનનું સાતત્ય અણુહિલવાડની આસપાસના પ્રદેશમાં પણ રહ્યુ હતું. આપણે હમણાં (વાક્યખંડ ૧૭) જોયું કે ‘કુવલયમાલા'ના કર્તા ઉદ્યોતનસૂરિના ગુરુ તત્ત્વાચા નામે હતા. પાટણ પાસેના ગભુતા (ગાંભુ) ગામમાં જૈન આગમનાં એ અગા ‘આચારાંગ' અને ‘સૂત્રકૃતાંગ’ ઉપર પ્રમાણભૂત ટીકાએ લખનાર શીલાચાય અથવા શીલાંકાચાથી આ તત્ત્વાચાર્ય અભિન્ન હાય એ શક્ય છે. આ તર્કને માટે આધાર એ છે કે આ શીલાચાર્ય તત્ત્વાદિત્ય તરીકે પણ જાણીતા છે, જેને તત્ત્વાચાના પર્યાય ગણી શકાય. વળી ‘કુવલયમાલા'ની પ્રશસ્તિની ૧૨મી ગાથામાં તત્ત્વાચા ના ઉલ્લેખ કરતાં લેખંકે શ્લેષાત્મક રીતે શીલાંકની પણ વાત કરી છે.૨૯ પાટણના સ્થાપક વનરાજના ગુરુ શીલગુણસૂરિ તે જ આ શીલાંક, ૨૬. પાટણની સ્થાપનાની સમયચર્ચા માટે જુએ ‘કાન્તમાલા' માં શ્રી. રામલાલ મેાદીના લેખ. ૧૪ ] ૨૭. વિતીકમાં ૨૬ મે કલ્પ. જુઆ ર. છે. પરીખ, ઉપર્યુંક્ત રૃ. ૨૦૩-૪. ૨૮. પ્રચિ, પૃ. ૧૪ ૨૯. तस्स वि सीसो तत्ताअरिओ त्ति णाम पयडगुणो અત્તિ તતૈયળિગ્નિનિળયોદ્દો [ વિળયર્વ ] || ૧૧ || [ जो दूसमसलिलपवा हवे हीरन्तगुण सहरसाण ] सीलंगविउलसालो लक्खणरुक्खो व निकंपो ॥ १२ ॥ Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૧૫ એવી પણ એક અનુશ્રુતિ છે.૩૦ વનરાજના પિતાને શત્રુઓએ મારીને એનું રાજ્ય પચાવી પાડયું હતું ત્યારે શીલગુણસૂરિએ વનરાજ અને એની માતાને આશ્રય આપ્યો હતો એમ જૈન પરંપરા નેધે છે. ૨૦. અણહિલવાડના વિખ્યાત ચૌલુક્ય અથવા સોલંકી વંશને પહેલો રાજા મૂળરાજ એક મહાન સેનાપતિ અને દીર્ઘદર્શી રાજપુરુષ હતો અને તેણે ચાવડાઓની નાની ઠકરાતમાંથી ગુજરાતનું વિશાળ રાજ્ય વિકસાવ્યું. દક્ષિણના ચૌલુકને લાટમાંના હાકેમ બારપ્પને તેણે હરાવ્ય, સૌરાષ્ટ્રના ગ્રહરિપુને અને કચ્છના લાખા ફુલાણીને પરાસ્ત કર્યા. ચૌલુક્ય યુગના સૌથી મહાન સ્થાપત્ય-અવશેષોમાં એક, સિદ્ધપુરનો રૂદ્રમહાલય તેણે બાંધ્યો અને ઉત્તરાપથના વિદ્વાન બ્રાહ્મણોને ગુજરાતમાં વસાવી સંસ્કારવિતરણને વેગ આપ્યો. ૨૧ આપણા પ્રાન્ત માટે “ગુજરાત” એ નામ મૂળરાજ સોલંકીના સમયમાં પ્રચારમાં આવ્યું.૩૨ રાજકીય વિસ્તારની સાથોસાથ સંસ્કાર અને સાહિત્યને વિકાસ પણ આવ્યો અને ઈસવી સનના બારમા સૈકામાં સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યમાં એ સર્વોચ્ચ કેટિએ પહોંચ્યો. ભીમદેવ ૧ લાના રાજકાલ (ઈ. સ. ૧૦૨૨-૧૦૬૪) દરમ્યાન મહમૂદ ગઝનવીના આક્રમણથી ગુજરાતની શાન્તિ કેટલાક સમય વિસુબ્ધ બની રહી હતી, પરંતુ ત્યારપછી સાહિત્યને વિકાસ તે સતતપણે ચાલુ હતો. અણહિલવાડ પાટણમાં ગુર્જર સામ્રાજ્યની સ્થાપના પછી ખાસ કરીને ઉત્તર ગુજરાતના પ્રદેશમાં વિશિષ્ટપણે જૈન વિદ્વાન અને કવિઓની સાહિત્યપ્રવૃત્તિ આપણે જોઈએ છીએ. આ વિદ્વાન અને કવિઓમાંથી–ઉત્તરાધ્યયન સૂત્ર” ઉપર અનુક્રમે વિદ્વાનો અને વિદ્યાર્થીઓને ઉપયોગી બે ટીકાઓ લખનાર શાન્તિ ઉપર જે અભિન્નતા સૂચવી એ કે તદ્દન શક્ય છે, તો પણ “આચારાંગ સૂત્ર'ની ટીકાનું રચના વર્ષે જે કેટલાકે અજમાયશી રીતે ઈ. સ. ૮૭૭ સૂચવ્યું છે (જેસાઈ, પૃ. ૧૮૧), એનું નિરાકરણ થાય ત્યાંસુધી એને છેવટના નિર્ણયરૂપે ગણી શકાય નહિ. જુઓ જિનવિજયજી, ‘જતકલ્પસૂત્ર', પ્રસ્તાવના. ૩૦. મુનિરત્નસૂરિ ‘અમરચરિત્રમાં શીલાંક વિશે કહે છે– गुरुगुजेरराजस्य चातुर्विद्यकसृष्टिकृत् ।। ત્રિાદિનરાવૃત્તવિવાં ને નવર: || ૩૧. આ બ્રાહ્મણના વંશજો આજે ઉદીચ્ય અથવા ઔદીચ્ય બ્રાહ્મણે તરીકે ઓળખાય છે. ૩૨ભો. જ. સાંડેસરા, “ઇતિહાસની કેડી ' (પૃ. ૧૭૧-૫૨)માં “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં “ગુજરાત'ના ઉ૯લેબ” એ લેખ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૬] , મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ સૂરિ (૧૧ મે સંક) અને નેમિચન્દ્ર (ઈ. સ. ૧૦૭૩), જૈન આગમનાં નવ અંગે ઉપર પ્રમાણભૂત ટીકાઓ લખનાર અને એ કારણે નવાંગીવૃત્તિકાર તરીકે ઓળખાતા અભયદેવસૂરિ (૧૧ મે સૈકે), આ ટીકાઓનું સંશોધન કરનાર વેણાચાર્ય તથા વિવિધ ધાર્મિક અને સાહિત્યિક વિષય ઉપર ગ્રન્થ લખનાર બે ભાઈઓ–જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ (૧૧ મા સૈકાને પૂર્વાર્ધ) ખાસ ઉલ્લેખપાત્ર છે.૩૩ ૨૧. ઉપલબ્ધ પ્રમાણેથી જાણવા મળે છે કે ભારતના જુદા જુદા પ્રદેશના તથા સંપ્રદાયના કવિઓ, વિદ્વાને અને તાકિ કે ગુર્જર દેશના પાટનગરની મુલાકાતે આવતા હતા અને જૈન વિદ્વાનોની બાબતમાં પણ એમની કસોટી તક અને વાદવિવાદની પ્રવીણતા, વિવિધ દર્શનેનું જ્ઞાન, વ્યાકરણ ઉપર પ્રભુત્વ અને કાવ્યકળાની શક્તિ—એ વડે થતી હતી.૩૪ તર્ક, લક્ષણ (વ્યાકરણ) અને સાહિત્ય એ ત્રણ ભારતમાં બૌદ્ધિક પ્રવૃત્તિના મુખ્ય વિષયો હતા અને ગુજરાતના જૈન લેખકોએ પણ “વિદ્યાત્રી' તરીકે એ ત્રણને ખાસ ઉલ્લેખ કરે છે." ૨૨. અણહિલવાડ અને ધારા અર્થાત ગુજરાત અને માળવા વચ્ચે સંસ્કાર અને વિદ્યાની બાબતમાં ઊંડી રપર્ધા ચાલતી હતી. એક પ્રદેશના વિદ્વાને બીજા પ્રદેશમાં જઈને પિતાના વતનની વિદ્યાવિષયક સરસાઈ પુરવાર કરવાને પ્રયત્ન કરતા હતા. ગુજરાત અને માળવાના રાજાઓ જે કે કાયમ લડ્યા કરતા હતા અને પરિણામે કેટલાક રાજકીય ઉત્પાત મચતો હતો, તે-- પણ આ સ્પર્ધાને કારણે ગુજરાત અને માળવાનું સાંસ્કારિક જીવન જાણે કે એકસાથે વિકસતું હતું. અણહિલવાડના રાજા સિદ્ધરાજ જયસિંહે ઈ. સ. ૧૧૩૬-૩૭ માં માળવા ઉપર વિજય મેળવીને એને ગુજરાતના રાજ્ય સાથે ભેળવી દીધું હતું.39 ૨૩. ગુજરાતના બધા રાજાઓમાં લેકે સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. ૧૦૯૪-૧૧૪૩)ને સૌથી વધુ યાદ કરે છે. હજી પણ લેકસાહિત્યમાં અને ૩૩. અણહિલવાડ અને આસપાસના પ્રદેશમાં રચાયેલા ગ્રન્થમાંથી આ થોડાક જ છે. વધુ વિગતો માટે જિજ્ઞાસુ વાચકે શ. મેહનલાલ દેસાઈત જેન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ” જેવું પુસ્તક જેવું. ૩૪. ૨. છો. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૩૦-૪૦ ૩૫. ભે. જ. સાંડેસરા, ઉપર્યુક્ત પૃ. ૩૬ ૩૬. ૨. છો. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૪૦ અને આગળ ૩૭. દુર્ગાશંકર શાસ્ત્રી, ગુમરાઈ, ભાગ ૧, પૃ. ૨૪૫ Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાર્શ્વભૂમિકા [ ૧૭ લાકનાટય અર્થાત્ ભવાઈમાં તે જ્વત છે. વિક્રમ અને ભોજની જેમ સિદ્ધરાજ પણ જાણે કે એક દંતકથાનું પાત્ર બની ગયા છે. ઉજ્જયનીના વિક્રમાદિત્યનું અનુકરણ કરવાની સિદ્ધરાજની મહત્ત્વાકાંક્ષા હાય એમ જણાય છે.૩૮ એને દરબાર ભારતના સર્વ પ્રદેશેાના વિદ્વાનાનું આકર્ષણ બન્યા હતા. દિગબર આયાય કુમુદચંદ્ર અને શ્વેતાંબર આચાય વાદી દેવસૂરિ વચ્ચે થયા હતા એવા ૯ મહત્ત્વના વાદવિવાદે એના દરબારમાં થતા અને એ પ્રસંગે એ પ્રમુખસ્થાન લેતે, જે બતાવે છે કે એના સમયની જ્ઞાનની વિવિધ શાખાએથી એ પરિચિત હતા. માળવાની સાહિત્યસમૃદ્ધિ સામે ઊભા રહી શકે એવા ગ્રન્થાની રચના હેમચન્દ્રે સિદ્ધરાજની વિનતિથી કરી હતી. ૨૪. ‘ કલિકાલસર્વજ્ઞ ' હેમચન્દ્ર એ દેવચન્દ્રના શિષ્ય હતા. એમની સાહિત્યપ્રવૃત્તિ વિપુલ તેમજ વિસ્તૃત છે અને કવિ તેમજ પતિ તરીકે તેમણે વિવિધ ક્ષેત્રામાં લેખનકાર્ય કર્યું છે. ગુજરાત શ્વેતાંબર જૈનાના કેન્દ્ર તરીકે સદીઓ સુધી ચાલુ રહ્યું તથા બારમી અને તેરમી સદીમાં અહીં જૈન સાહિત્ય ખૂબ વિકસ્યું એના મુખ્ય યશ હેમચન્દ્રને ધટે છે. તે માત્ર જૈન ગ્રન્થાના રચયિતા નહેાતા, પરન્તુ તેમણે વ્યાકરણ, કાશ, અલંકાર અને છંદ જેવા સાર્વત્રિક અગત્યના સાહિત્યિક વિષયેા ઉપર મહત્ત્વના પાઠ્યગ્રન્થે આપ્યા. આ સર્વને કારણે તે કલિકાલસર્વજ્ઞ ' તરીકે ઓળખાય છે. અમદાવાદ પાસેના ધંધુકામાં ઈ. સ. ૧૦૮૯ માં એમના જન્મ થયા હતા. તે એક વેપારીના પુત્ર હતા. એમનાં માતા-મામા શ્રદ્ધાળુ જૈન હતાં અને બાલ્યવયમાં જ એમને જૈન સાધુ તરીકેની દીક્ષા અપાઈ હતી. જૈન સાધુ તરીકે એમણે પેાતાના જીવનને માટે। ભાગ ગુજરાતના પાટનગર અણુહિલવાડમાં ગાળ્યા હતા. જ્યારે સિદ્ધરાજ જયસિંહ માળવા ઉપર વિજય કરીતે પાછા આવ્યા ત્યારે અણુહિલવાડના વિદ્વાના એને અભિનવાને એકત્ર થયા હતા. ઉજ્જયિનીની સાહિત્યસમૃદ્ધિની સ્પર્ધા કરવાની ઇચ્છાથી સિદ્ધરાજે એ સમયે હેમચન્દ્રને એક વ્યાકરણ લખવાની વિનતિ કરી અને એ કાર્ય માટે દેશના જુદા જુદા ભાગામાંથી હેમચન્દ્રને પૂર્વકાલીન વ્યાકરણગ્રન્થા મગાવી આપ્યા. હેમચન્દ્રે પેાતાના સુપ્રસિદ્ધ વ્યાકગ્રન્થ લખ્યા તથા કર્તા હેમચન્દ્ર ૩૮. ૨. છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૧૬૨. ૩૯. સમકાલીન લેખક ચરીશ્ચન્દ્રકૃત સ ંસ્કૃત નાટક ‘મુદ્રિતકુમુદચન્દ્રપ્રકરણ ’માં કુમુદચન્દ્ર અને દેવસૂરિના વાદનું તથા સિદ્ધરાજ અને એની સભાનું સુન્દર ચિત્રણ મળે છે. 3 Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ અને આશ્રયદાતા સિદ્ધરાજ એ બન્નેનું નામ એ સાથે જોડવા માટે એને સિદ્ધહેમચન્દ્ર' એવું નામ આપ્યું. સિદ્ધરાજે એની પુષ્કળ નકલે કરાવી અને ભારતના જુદા જુદા પ્રદેશમાં મોકલી આપી. એ સમયના સરરવતીપીઠ– કાશ્મીરમાં એની વીસ નકલ મોકલવામાં આવી. વળી હેમચન્દ્ર બે “યાશ્રય” કા –એક સંસ્કૃત અને બીજુ પ્રાકૃત–રચ્યાં. એમાં “સિદ્ધહેમ' વ્યાકરણનાં અનુક્રમે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાને લગતાં સૂત્રોને ભાષામાં કઈ રીતે વિનિયોગ થાય છે. એનાં ઉદાહરણ આપવા સાથે ચૌલુક્ય વંશને તથા સિદ્ધરાજ અને કુમારપાળ(ઈ. સ. ૧૧૪૩-૧૧૭૪)ને ઇતિહાસ તેમણે આપે છે. સાહિત્યની એક પણ શાખા એવી નથી, જેમાં હેમચન્દ્ર પિતાને વિશિષ્ટ ફાળો આપ્યો ન હોય. હેમચન્દ્રના એક લધુવયસ્ક સમકાલીન સેમપ્રભાચાર્યો નીચેના શ્લોકમાં હેમચન્દ્રની સાહિત્યિક સિદ્ધિઓને બહુ સંક્ષેપમાં પણ ઔચિત્યપૂર્વક વર્ણવી છે— क्लप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं द्वन्याश्रयालंकारौ प्रथितौ नवी प्रकटितौ श्रीयोगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥ અર્થાત જેમણે નવું વ્યાકરણ (“સિદ્ધહેમ') રચ્યું, નવું છન્દ શાસ્ત્ર (“છન્દાનુશાસન') રચ્યું, નવાં ‘દ્વયાશ્રય” કાવ્યો અને અલંકારશાસ્ત્ર (“કાવ્યાનુશાસન') પ્રથિત કર્યો, નવું યોગશાસ્ત્ર પ્રકટ કર્યું, નવું તર્કશાસ્ત્ર (“પ્રમાણમીમાંસા') સજ્જ કર્યું તથા જિનેશ્વર આદિનું નવું ચરિત્ર (“ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' અને “પરિશિષ્ટ પર્વ ') રચ્યું; તેમણે કઈ રીતે આપણું અજ્ઞાન દૂર કર્યું નથી ?” આ ગ્રન્થો ઉપરાંત હેમચન્ટે ‘અનેકાર્થસંગ્રહ', “અભિધાનચિન્તામણિ,” સંસ્કૃતેતર પ્રાકૃત શબ્દોને કેશ “દેશનામમાલા ' એ સાહિત્યને લગતા કેશે રચ્યા છે. એમને “નિઘંટુશેષ’ના પહેલા બે વિભાગો ઓષધિ અને વનસ્પતિને લગતા છે, જ્યારે ત્રીજો વિભાગ રત્નોને લગતો છે. આ સિવાય એમણે તત્ત્વજ્ઞાનગર્ભિત કેટલાંક સ્તોત્રો પણ રચાં છે.૪૦ હેમચન્દ્ર પ્રત્યે ૪૦. હેમચંદ્રનાં જીવન અને કાર્ય માટે જુઓ, . ન્યૂલર, “લાઈફ ઓફ હેમચંદ્રાચાર્ય;” ૨. છો. પરીખ, ઉપર્યુક્ત ભાગ ૧; તથા મધુસૂદન મોદી હૈમસમીક્ષા.' Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૧૯ માત્ર ગુજરાતનું જ ઋણ નથી, પરંતુ સમગ્ર સંસ્કૃત સાહિત્યમાંયે એમનું સ્થાન બહુ માનભર્યું છે.૪૧ ૨૫. સિંહને ઉત્તરાધિકારી કુમારપાળ ચૌલુકય વંશની કુલપરંપરાએ શિવ હતો, પરંતુ આચાર્ય હેમચન્દ્રના ગાઢ સંપર્કને કારણે તે જૈન ધર્મની અસર નીચે આવ્યો હતો અને હેમચન્દ્રને પોતાના ગુરુ ગણતો હતો. હેમચન્દ્રના ઉપદેશને પરિણામે કુમારપાળે પોતાના આખા રાજ્યમાં પ્રાણિવધ, માંસભક્ષણ, સુરાપાન, ઘત આદિ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. કુમારપાળે ઘણું જૈન મન્દિર બંધાવ્યાં હતાં તેમજ સાહિત્ય-પ્રવૃત્તિને સારો આશ્રય આપ્યો હતો. હેમચન્દ્રનું પ્રાકૃત થાશ્રય” કાવ્ય જે “કુમારપાલચરિત ” તરીકે ઓળખાય છે તથા જેમાં “સિદ્ધહેમ' વ્યાકરણના આઠમા અધ્યાયમાં આવતા પ્રાકૃત વ્યાકરણને નિયમનાં ઉદાહરણ અપાયાં છે, તે કુમારપાળની એક શ્રદ્ધાળુ શ્રાવક તરીકેની જીવનચર્યા વર્ણવે છે. સિદ્ધરાજ અને કુમારપાળ એ બન્નેના રાજ્યકાળમાં માત્ર હેમચન્દ્ર અને તેમના શિષ્યમંડળે જ નહિ, પણ સંખ્યાબંધ જૈન તેમજ જૈનેતર કવિઓ તથા વિદ્વાનોએ ગ્રન્થ રચ્યા છે. ગુજરાતની સાહિત્યપ્રવૃત્તિને એ સુર્વણકાળ છે. ૨૬. હેમચન્દ્રનું શિક્ષણકાર્ય એમના સાહિત્યકાર્ય કરતાં કંઈ ઓછું સફળ નહોતું. સંસ્કૃત સાહિત્યની વિવિધ શાખાઓ ઉપર એમના શિષ્યોએ ગ્રન્થો રચ્યા છે.૪૨ ગણનાપાત્ર નાટકકાર, નાટયશાસ્ત્ર ઉપરના એક ગ્રન્થ નાટયંદર્પણ'ના કર્તા તથા વિશિષ્ટ સ્વાતંત્ર્ય પ્રેમી૪૩ રામચન્દ્ર એ શિષ્યોમાં મુખ્ય હતા. એમના બીજા એક શિષ્ય ગુણચન્દ્ર હતા, જેમણે “નાટદર્પણ”ની રચનામાં રામચન્દ્રને સહકાર આપ્યો હતો. ‘મુદ્રારાક્ષસના કર્તા વિશાખદત્તના લુપ્ત ઐતિહાસિક નાટક “દેવીચન્દ્રગુપ્ત માંથી “નાટયદર્પણ” સંખ્યાબંધ અવતરણો આપે છે અને એને પરિણામે ગુપ્તવંશના ઈતિહાસ ઉપર નવો જ પ્રકાશ પડે છે. ગુપ્તસમ્રાટ સમુદ્રગુપ્તના અવસાન પછી એને નાને પુત્ર ચંદ્રગુપ્ત બીજે ગાદીએ આવ્યું ત્યાર પહેલાં સમુદ્રગુપ્તને મોટો પુત્ર રામગુપ્ત રાજા થયો હતો, તેણે શત્રુરાજા સાથે સંધિની શરત તરીકે પિતાની રાણી ધ્રુવદેવીને એ રાજાની છાવણીમાં મોકલવાનું કબૂલ્યું હતું, પણ ૪૧. ન્યૂલરના ગ્રન્થના અંગ્રેજી અનુવાદની ડો. વિન્ટરનિસે લખેલી પ્રસ્તાવના ૪૨. ભો. જ. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૨૫-૪૯ ( હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ” એ લેખ) ૪૩, એ જ, પૃ. ૩૫-૩૮ Page #43 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ ચંદ્રગુપ્ત આ આખી યેજના નિષ્ફળ બનાવી હતી અને રામગુપ્તને વધ કરી અથવા કરાવીને તે ગાદીએ આવ્યો હતો અને ધ્રુવદેવી સાથે લગ્ન કર્યું હતું. આ ઐતિહાસિક હકીકત એ અવતરણોમાંથી જાણવા મળે છે. ઉપલબ્ધ અને અનુપલબ્ધ સંખ્યાબંધ સંસ્કૃત નાટકમાંથી “નાટયદર્પણમાં અવતરણ અપાયાં છે, જેમાં રામચન્દ્રનાં પિતાનાં નાટક પણ છે. ધનંજયનું દશરૂપક' (ઈસવી સનની દસમી સદી) રામચન્દ્રને જાણીતું હશે, પણ તેણે “નાટયદર્પણ”ની રચના મૌલિક દૃષ્ટિએ કરવાનો પ્રયત્ન કર્યો છે. નાટકના પ્રકારે, એના સ્વરૂપ તથા રસ પર આ ગ્રન્થમાં કેટલીક એવી પરંપરાઓ સચવાઈ છે કે જે ભરતથી સ્પષ્ટ રીતે ભિન્ન જણાય છે. ગુજરાતમાં રચાયેલાં આશરે બે ડઝન સંસ્કૃત નાટકોમાંથી અગિયાર નાટકે રામચન્દ્ર રચેલાં છે. સંસ્કૃત નાટકને ઓછામાં ઓછા ચાર પ્રકારો-નાટક, પ્રકરણ, નાટિકા અને વ્યાય—આપણને રામચન્દ્ર પાસેથી મળે છે. ૨૭. હેમચન્દ્રના બીજા શિષ્યોમાં એમના “અનેકાર્થ કેશ' ઉપર ટીકા લખનાર મહેન્દ્રસૂરિ, સપાદલક્ષ અથવા શાકંભરીના (રાજપૂતાનામાં આવેલા સાંભરના) રાજા અર્ણોરાજ ઉપર કુમારપાળને વિજય તથા અર્ણોરાજની પુત્રી જહૃણદેવી સાથે કુમારપાળનું લગ્ન વર્ણવતા સંસ્કૃત નાટક “ચંદ્રલેખાવિજયપ્રકરણ'ના કર્તા દેવચન્દ્ર, કુમારપાળે પાટણમાં બંધાવેલા જૈન પ્રાસાદ કુમારવિહારનું કાવ્યમય વર્ણન કરતા રામચન્દ્રકૃત પ્રશસ્તિકાવ્ય “કુમારવિહારશતક' ઉપર વિદ્વત્તાપૂર્ણ ટીકા લખનાર વધમાનગણિ, હેમચન્દ્રના “ગશાસ્ત્ર માંની કેટલીક વ્યાકરણવિષયક ખલનાઓ પ્રત્યે ધ્યાન દોરનાર ઉદયચ, “પ્રભાવક ચરિત' (૨૨-૭૩૯) અને કુમારપાલપ્રબન્ધ” (પૃ. ૧૮૮)માં જેમને ઉલ્લેખ આવે છે તે યશચન્દ્ર, તથા છેલ્લે કુમારપાળ પછી ગાદીએ આવનાર જૈનદ્વેષી રાજા અજયપાળને હસ્તે થયેલા રામચન્દ્રના મૃત્યુમાં નિમિત્ત બનનાર બાલચન્દ્ર૪ એટલાં નામ મળે છે. અનુશ્રુતિ પ્રમાણે હેમચન્દ્રનો શિષ્યસમુદાય ઘણો મોટો હતો, અને ઉપર જેમનાં નામ નોંધ્યાં છે એ સિવાય બીજા સંખ્યાબંધ શિષ્ય એમને હોય એ તદ્દન શક્ય છે. ૨૮, હેમચન્દ્રના નોંધપાત્ર સમકાલીનમાં સિદ્ધરાજના પ્રજ્ઞાચક્ષુ રાજકવિ શ્રીપાલને ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. શ્રીપાલ પ્રાગ્વાટ જ્ઞાતિનો હતો. ૪૪. પ્રક, પૃ. ૯૮; પુરસ, પૃ. ૪૯; ચિ, પૃ. ૯૭ ૪૫. ખુલર, ઉપર્યુક્ત, પૃ. ૬૦. Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ર૧ સિદ્ધરાજે બંધાવેલા સુપ્રસિદ્ધ સહસ્ત્રલિંગ તળાવનું સંસ્કૃત પ્રશસ્તિકાવ્ય તેણે રચેલું હતું. એ કાવ્ય આરસની એક પદિકામાં કોતરીને સહસ્ત્રલિંગને કિનારે સિદ્ધરાજે બંધાવેલા કીર્તિસ્તંભમાં મૂકવામાં આવ્યું હતું. એ પદિકાને એક નાને ટુકડે પાટણમાં એક મંદિરની ભીંતમાં ચણાયેલે મળ્યો છે.૪૬ સિદ્ધપુરના રુદ્રમહાલયને સિદ્ધરાજે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એની પ્રશસ્તિ પણ શ્રીપાલે રચી હતી એમ કહેવાય છે.૪૭ કુમારપાળના રાજ્યકાળમાં, ઈ. સ. ૧૧૫૦માં બંધાયેલી વડનગરના કિલ્લાની પ્રશસ્તિને અંતે શ્રીપાલ પિતાને વિશે કહે છે– एकाहनिष्पन्नमहाप्रबन्धः श्रीसिद्धराजप्रतिपन्नबन्धुः । श्रीपालनामा कविचक्रवर्ती प्रशस्तिमेतामकरोत्पशस्ताम् ॥४८ આમાં જેની વાત કરવામાં આવી છે એ “મહાપ્રબન્ધ' એ “પ્રભાવકચરિતમાં નિર્દિષ્ટ વૈરોચનવિજય હશે,૪૯ એવું અનુમાન થાય છે. વડનગરપ્રશસ્તિને ઉપર ટાંકેલા લેકમાં કહ્યું છે તેમ શ્રીપાલ એ સિદ્ધરાજને ગાઢ મિત્ર હતો તથા એના દરબારમાંના કવિમંડળમાં મુખ્ય હતે. અણુહિલવાડના દરબારમાં આવેલા ભાગવત સંપ્રદાયના આચાર્ય દેવબોધ તથા અન્ય પંડિતો સાથેનાં એનાં સ્પર્ધા અને સંપર્ક વિશેની ઘણી માહિતી પ્રબોમાંથી મળે છે.૫૦ સમકાલીન કવિઓમાંના કેટલાક પિતાની રચનાઓ સુધરાવવા માટે શ્રીપાલ પાસે આવતા એવી હકીકત પણ પ્રાપ્ત થાય છે. ૫૧ ૨૯ શ્રીપાલને પુત્ર સિદ્ધપાલ એક સારો કવિ હતે. સોમપ્રભાચાર્યું પિતાને પ્રાકૃત ગ્રન્થ કુમારપાલપ્રતિબોધ ઈ. સ. ૧૧૮૫ માં સિદ્ધપાલના ઉપાશ્રયમાં રહીને ર હતો. સિદ્ધપાલને પુત્ર વિજયપાલ પણ નાટકકાર હતો અને એણે રચેલું દ્રૌપદીરવયંવર’ નાટક અણહિલવાડમાં મૂળરાજે બંધા ૪૬. સાતમી અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદને અહેવાલ, પૃ. ૬૪૯ ઉપર આ વિશે શ્રી. રામલાલ મેદીને અંગ્રેજી લેખ. આ લેખ ગુજરાતીમાં “સ્વ. ૨. યુ. મેદી લેખસંગ્રહ માં છપાયે છે. ૪૭. જૈસાઇ, પૃ. ૨૩૫-૩૬ ૪૮. “પ્રાચીન લેખમાલા', ભાગ ૧, નં. ૪૫ ૪૯. બુક, પુ. ૭૭, પૃ. ૩૩ ૫૦. ૨. છો. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૨૫૫ અને આગળ ૫૧. જૈસાઈ, પૃ. ૨૩૫-૩૬ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ વેલા ત્રિપુષપ્રાસાદમાં ભીમદેવ બીજાની આજ્ઞાથી ભજવાયું હતું.પર આમ સતત ત્રણ પેઢી સુધી કવિત્વપરંપરા ચાલુ રહી હોય એવાં ઉદાહરણ સાહિત્યના ઇતિહાસમાં બહુ વિરલ છે. ૩૦. આ સમયના નોંધપાત્ર લેખકમાં સાહિત્યશાસ્ત્રના ગ્રન્થ વાભુટાલંકારને કર્તા વાભેટ છે. મંત્રી ઉદયનના પુત્ર વાભટ સાથે તથા નેમિકુમારને પુત્ર વાભટ જેણે “કાવ્યાનુશાસન' નામે અલંકાર ગ્રન્થ એ છે અને આ પછીના સમયમાં થઈ ગયો છે એની સાથે આ વાડ્મટને કેટલીક વાર ગોટાળે કરવામાં આવે છે એ બરાબર નથી. આ વાડ્મટના પિતાનું નામ સેમ હતું. “વાભદાલંકારના મંગલાચરણ ઉપરથી જણાય છે તે પ્રમાણે એ જૈનધર્મો હતે. અધ્યા. રસિકલાલ છો. પરીખે યોગ્ય અનુમાન કર્યું છે તેમ આ કૃતિ જયસિંહના માલવવિજય (ઈ. સ. ૧૨૩૬) તથા એના મૃત્યુ (ઈ. સ. ૧૧૪૩) વચ્ચેના કાળમાં રચાઈ હશે, કેમકે માલવવિજયને એ ઉલ્લેખ કરે છે, પણ એમાં એકેય શ્લોક કુમારપાળની પ્રશંસાને નથી." - ૩૧, એ સમયનાં બીજા બે ગણનાપાત્ર સંસ્કૃત નાટકે તે પ્રહલાદનદેવનું “પાર્થ પરાક્રમ વ્યાયોગ' (ઈ. સ. ૧૧૭૦ આસપાસ) તથા યશપાલનું મેહરાજપરાજય” (ઈ. સ. ૧૧૭૪ અને ૧૧ ની વચમાં) છે. પ્રહલાદનદેવ એ ચંદ્રાવતીના રાજા અને કુમારપાળના માંડલિક પરમાર ધારાવર્ષને નાનો ભાઈ હતો. પ્રરતાવનામાં ઉલ્લેખ છે તે પ્રમાણે, એનો “પાર્થપરાક્રમ વ્યાગ” આબુ ઉપર પરમારોના કુલદેવ અચલેશ્વરના પવિત્રકારોપણ પર્વમાં ભજવાયો હતો. દીપ્ત રસનું નિરૂપણ કરવાને એને દાવો છે. નાટકનું વરતુ પ્રસિદ્ધ છે અને તે “મહાભારતના ‘વિરાટ પર્વમાંથી લેવામાં આવ્યું છે. વિરાટ રાજાની ગાયો કરવો હરી જાય છે ત્યારે ગુપ્ત વાસમાં રહેલા પાંડવોમાંથી અર્જુન એમને હરાવીને ગાય પાછી વાળે છે. કર્તા પ્રહલાદનદેવની વીરતા અને ઉદારતાની પ્રશંસા વરતુપાળના મિત્ર સમેશ્વરે પતાના “કીર્તિકીમુદી' કાવ્યના આરંભમાં કરેલી છે. અહીં એ પિતાની કવિતા માટે પ્રસાદ ગુણનો દો કરે છે અને એ વાજબી છે. નાટયશાસ્ત્રની દષ્ટિએ આ વ્યાયોગ કંઈક ધ્યાન ખેંચે એવો છે, કેમકે એમાં નાન્દી પછી તુરત જ સ્થાપક આવે છે અને બે બ્લેક બેલે છે; એ પછી તુરત પર. ભો. જ સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૬૦ પ૩, ૨. છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૨૬૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૨૩ જ એક નટ રંગભૂમિ ઉપર આવીને એને સંબોધે છે, પણ એને ઉત્તર સૂત્રધાર આપે છે ! સ્પષ્ટ છે કે કર્તાના મત મુજબ અથવા પછીના કાળની શાસ્ત્રપરંપરા મુજબ સ્થાપક અને સૂત્રધાર એ બે શબ્દો એકાર્થિક ગણુતા હશે. વળી છેવટનું ભરતવાક્ય નાયક અર્જુનના મુખમાં મુકાયું નથી, પણ નાટકને અંતે અપ્સરાઓ સાથે વિમાનમાં બેસીને આવતા વાસવના મુખમાં મુકાયું છે.૫૪ પ્રહલાદને બીજી કેટલીક કૃતિઓ રચી હતી એમ સુભાષિત સંગ્રહમાં જળવાઈ રહેલા એના કેટલાક શ્લેકે ઉપરથી જણાય છે. રામચન્દ્રની પછી વ્યાયોગને નાટયપ્રકાર અજમાવનાર એ પહેલે ગુજરાતી નાટયકાર છે. ઉત્તર ગુજરાતનું પ્રહલાદનપુર અથવા પાલન પુર શહેર તેણે વસાવ્યું હતું. ૩૨. “મોહરાજપરાજયની રચના કુમારપાળના ઉત્તરાધિકારી અજયપાળના જૈન મંત્રી યશપાલે કરેલી છે. આ નાટક અજયપાળના રાજ્યકાળ (ઈ. સ. ૧૧૭૪-૭૭) દરમ્યાન રચાયું હતું, અને થારાપદ્રમાં (બનાસકાંઠા જિલ્લામાં આવેલા અત્યારના થરાદમાં) રાજા કુમારપાળે બંધાવેલા મન્દિર કુમારવિહારમાં મહાવીરસ્વામીની મૂર્તિના યાત્રા મહોત્સવ પ્રસંગે ભજવાયું હતું. કર્તા યશપાલ એ સમયે થારાપદ્રને હાકેમ હોય અથવા ત્યાં કેવળ નિવાસી હાય એમ બને. પ્રમાણમાં જૂના સમયમાં રચાયેલી જૈન રૂપકન્યિ (Allegory)નું આ નાટક ઉદાહરણ છે. કુમારપાળના જૈનધર્મરવીકારનું, તથા આચાર્ય હેમચન્દ્રના પ્રયત્નોને પરિણામે તેણે જાહેર કરેલી અમારી શેષણાનું અને મૃત્યુ પામેલા નાવારસ માણસનું ધન રાજ્ય કબજે લઈ લે એ જૂની રૂઢિ(દતીવિત્ત)ને તેણે કરેલા ત્યાગનું વર્ણન એમાં છે. નાટકના શીર્ષકને શબ્દાર્થ થાય છે “મેહ અથવા અજ્ઞાન ઉપર વિજય,' અને રાજા, હેમચન્દ્ર અને વિદૂષક સિવાયનાં એમાંનાં બધાં પાત્રો જુદા જુદા ગુણગુણનાં પ્રતીક છે.૫૫ રૂપક તરીકે પણ એ કંઈ ઊતરતી કોટિનું નથી. સાદા સંસ્કૃતમાં એ રચાયેલું છે અને મધ્યકાળનાં સંસ્કૃત નાટકોમાં સામાન્ય એવી શૈલીની કૃત્રિમતાઓથી મુક્ત છે. કુમારપાળના રાજ્યકાળની સામાજિક સ્થિતિ ઉપર તે પ્રકાશ પાડે છે, અને શિલાલેખો તથા ગુજરાતના ઇતિહાસનાં અન્ય સાધનેમાંથી જે માહિતી મળે છે એને અનુમોદન આપે છે. ઘતના જાદા જુદા પ્રકારો અને પ્રાણિહિંસાને વિહિત ગણનારા સંપ્રદાય ૫૪. કથ, સંત ડામા, પૃ. ૨૬૫ ૫૫. એ જ, પૃ. ૨૫૩-૫૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ વિશે એમાંથી ઘણી મહત્વની માહિતી મળે છે. આ નાટકમાંનાં પ્રાકૃતિ ઉપર હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણની ઊંડી અસર છે. આ રૂપકગ્રથિને એ પ્રકારના એક પૂર્વકાલીન નાટક, કૃષ્ણમિશ્રકૃત “પ્રબોચન્દ્રોદય” (૧૧ મા સિકે) સાથે સરખાવી શકાય. “પ્રબોધચન્દ્રોદયની કેટલીક અસર આ નાટક ઉપર હોય એમ જણાય છે. ૩૩, જૈન આગમ ગ્રન્થના એક મહાન સંસ્કૃત ટીકાકાર આચાર્ય મલયગિરિ પણ આ સમયમાં થઈ ગયા. કેટલાક મહત્ત્વને આગ ઉપર ટીકાઓ લખવા ઉપરાંત કેટલાક આગમેતર ગ્રન્થ ઉપર પણ તેમણે ટીકાઓ રચેલી છે, અને “મુષ્ટિ વ્યાકરણ” (મૂઠીમાં સમાય એવું સંક્ષિપ્ત વ્યાકરણ) નામે એક વ્યાકરણ પણ લખ્યું છે. મલયગિરિએ પિતાની કૃતિઓમાં પિતાને વિશે કશી માહિતી આપી નથી, એટલું જ નહિ, પણ કોઈ કૃતિનું રચનાવર્ષ પણ એમણે આપ્યું નથી. પરંતુ એમાંની કેટલીકમાં “કુમારપાળના રાજ્યને ઉલ્લેખ એમણે કર્યો છે તથા અતિ કુમારપાડજાતીન એ ઉદાહરણ વ્યાકરણમાં આપ્યું છે.પ૭ આ ઉપરથી સ્પષ્ટ છે કે મલયગિરિ કુમારપાળના રાજ્યકાળમાં અથવા એ અરસામાં વિદ્યમાન હોવા જોઈએ. એમની ટીકાઓમાં અસાધારણ વિદ્વત્તા અને સરળતાને સુમેળ થયેલ છે અને એથી અભ્યાસીઓ તથા વિદ્યાર્થીઓ માટે એ ઘણી અગત્યની છે. જૈન આગમના સંસ્કૃત ટીકાકારોમાં હરિભદ્રસૂરિ, શીલાંકદેવ, અભયદેવસૂરિ અને મલયગિરિ એ સૌથી મુખ્ય છે. એમાં સમયદષ્ટિએ મલયગિરિ સૌથી છેલ્લા છે. મૂલ આગમો મગધમાં રચાયેલા હોવા છતાં એનું છેવટનું સંકલન ગુજરાતમાં થયું હતું તથા એ ઉપરની સર્વ ટીકાઓ પ્રાચીન ગુર્જર દેશમાં રચાયેલ છે એ વસ્તુ જૈન સાહિત્યના ઇતિહાસમાં સેંધપાત્ર છે. ૩૪. કુમારપાળ અને એના અનુગામીને સમય છેડીને ઈસવી સનના બારમા શતકના અંતમાં આવતાં સમસ્ત ભારતીય કથાસાહિત્યના અભ્યાસ માટે ઘણો મહત્ત્વનો એક ગ્રન્થ મળે છે. આ ગ્રન્થ તે પૂર્ણભદ્રનું “પંચા ખ્યાન.” એની રચના સં. ૧૫૫૫ (ઈ. સ. ૧૧૯૯)માં થયેલી છે, જ્યારે વસ્તુપાળ અને તેજપાળ પ્રાયઃ કિશોરાવસ્થામાં હશે. પશ્ચિમ ભારતીય પંચતંત્ર' જે મૂલ “પંચતંત્રની સૌથી પ્રસિદ્ધ પાઠપરંપરા છે તથા ૫૬. એ જ, પૃ. ૨૫૫-૫૬ - ૫૭. જેસાઈ, પૃ. ૨૭૩-૭૪. આમાં ક્રિયાપદ અદ્યતન ભૂતમાં છે, તેથી તદ્દન નજીકના સમયમાં બનેલા બનાનો કર્તા ઉલ્લેખ કરે છે એમ ગણી શકાય. Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૨૫ સંસ્કૃતમાં જે “સરલ વાચના' (Textus Simplicion) તરીકે જાણીતી છે એની આ “પંચાખ્યાન” એ “અલંકૃત વાચના' (Textus Ornation) છે. એના ઉપર “પંચતંત્રની કારમીરી પાઠપરંપરા ‘તંત્રાખ્યાયિકાની સ્પષ્ટ અસર છે તથા તે ઉપરાંત અજાણ્યા મૂળની–ધણું કરીને લેકસાહિત્યમાંથી લેવાયેલી કેટલીક વાર્તાઓ પણ એમાં છે. પણ આ કૃતિનું ખરું મહત્ત્વ તે એ વસ્તુમાં રહેલું છે કે કર્તાએ બહુ સંભાળપૂર્વક આખીયે “સરલ વાચના'નું સંશોધન કરેલું છે, કેમકે એના સમય સુધીમાં એ ખૂબ અશુદ્ધ બની ચૂલી હતી. આ સંશોધનનું કાર્ય પૂર્ણભદ્ર એક સેમમંત્રીની સૂચનાથી હાથ ધર્યું હતું.પ૮ આ સેમમંત્રી કોણ એને નિણ હજી બરાબર થઈ શક્ય નથી. ગ્રન્થપ્રશસ્તિમાં ઉલ્લેખ છે તે પ્રમાણે, “મૂલ ગ્રન્થના પ્રત્યેક શબ્દનું પૂર્ણભદ્ર શોધન કર્યું હતું,પ૯ અને પરિણામે કૃતિનું એવું “પ્રત્યન્તર તૈયાર કર્યું, જે બીજે કયાંય નથી.”૧૦ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ કંઈ અર્વાચીન પદ્ધતિનું ગ્રન્થસંપાદન નથી, પણ એટલું તે રપષ્ટ છે કે પૂણભદ્રે સંખ્યાબંધ હસ્તપ્રતો એકત્ર કરી લેવી જોઈએ અને સાદી વાચના'ની કપ્રિયતાને કારણે એમાં જે પાઠભ્રષ્ટતાઓ દાખલ થઈ હતી તે પિતાની રીતે સુધારેલી હોવી જોઈએ. પશ્ચિમ ભારતીય “પંચતંત્રમાં કેટલેય રથ પૂર્ણભદ્ર-સંમત પાઠ સ્વીકારવાથી જ આપણે શુદ્ધ વાચના અને તર્કશુદ્ધ અર્થ આજે પણ મેળવી શકીએ છીએ એ જ એને શ્રમની સફળતાનો પુરાવો છે. ૨૧ ૩૫. ગુર્જરદેશની કેટલીક વિશિષ્ટ સાહિત્યિક વ્યક્તિઓ અને કૃતિઓને આ સંક્ષિપ્ત વૃત્તાન્ત છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં તથા એ કાળે આ પ્રાન્તમાં પ્રચલિત હશે એવી ઉત્તરકાલીન અપભ્રંશમાં–પ્રાચીન ગુજરાતીમાં સેંકડો ગ્રન્થ મૂળરાજ સોલંકીના સમયથી માંડી ગુજરાતના ५८. श्री सोममन्त्रिवचनेन विशीर्णवर्णमालोक्य शास्त्रमखिलं खलु पञ्चतन्त्रम् । श्रीपूर्णभद्रगुरुणा गुरुणादरेण संशोधितं नृपतिनीतिविवेवनाय ॥ ५९. प्रत्यक्षरं प्रतिपदं प्रतिवाक्यं प्रति कथं प्रतिश्लोकम् । श्रीपूर्णभद्रसूरिविंशोधयामास शास्त्रमिदम् ।। प्रत्यन्तरं न पुनरस्त्यमुना क्रमेण कुत्रापि किञ्चन जगत्यपि निश्चयो मे । कित्वाद्यमत्कविपदाक्षतबीजमुष्टिः क्षिप्ता मया मतिजलेव जगाम वृद्धिम् ॥ ૬૧. જુઓ ભે. જ. સાંડેસરા, “પંચતંત્ર (ગુજ. અનુવાદ) પૃ. ૧૧-૧૨ ટિ, ૨૪૨-૪૩ ટિ. ૩૨૭ ટિ. ૩૩૦ ટિ. ૩૩૧-૩૨ ટિ., ૩૩૩ ટિ, ઈત્યાદિ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ છેલ્લા હિન્દુ રાજા કર્ણ વાઘેલાના સમય સુધી (ઈ. સ. ૧૨૯૬-૧૩૦૪)માં અણહિલવાડમાં તથા ગુજરાતના ચૌલુકય રાજ્યના જુદા જુદા પ્રદેશોમાં રચાયેલા છે. એ પછી ઠેઠ ૧૮ મા સૈકા સુધી આ પ્રકારની કૃતિઓ વિપુલ સંખ્યામાં આપણને મળે છે. ધાર્મિક તેમજ અન્ય વિષયના સાહિત્યની સર્વ શાખાઓને લગતી રચનાઓ એમાં છે. આમાંના મોટા ભાગના ગ્રન્થો હજી અપ્રકાશિત હોઈ પ્રાચીન હરતલિખિત પુસ્તકભંડારોમાં સચવાયેલા છે. ૩૬. અણહિલવાડ પાટણ એ ગુર્જર સામ્રાજ્યનું કેન્દ્ર હતું. કુમાર પાળના રાજ્યકાળમાં એની સમૃદ્ધિની પરાકાષ્ઠા હતી અને એ સમયે એને વિસ્તાર દક્ષિણે કાંકણથી માંડી આખુયે રાજપૂતાના અને પશ્ચિમે કચ્છ સૌરાષ્ટ્ર અને સિન્ધની સરહદ સુધીના પ્રદેશથી માંડી પૂર્વે આખાયે માળવાને આવરી લેતો હતો. ગુજરાતની રાજસત્તાની પડતીનાં બીજ કુમારપાળના રાજ્યકાળના છેલ્લા દિવસે માં વવાઈ ચૂક્યાં હતાં. ૨ કુમારપાળ પછીના ત્રીજા રાજ–વચ્ચેના બે રાજાઓ બહુ થોડા સમય ગાદીએ રહ્યા હતા—ભીમદેવ બીજાના સમય (ઈસ. ૧૧૭૮-૧૨૪૨)માં આ પડતી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, તે પણ વિરધવલ વાઘેલા અને તેના વિખ્યાત મંત્રીએ વસ્તુપાળ અને તેજપાળના સમયમાં ગુજરાતની જાહજલાલી ફરી વાર પૂર્વવત્ પ્રકાશી હતી. પશ્ચિમ ભારતમાં મધ્યકાલીન હિન્દુ રાજ્યકાળમાં પાટણનું જે અતિ અગત્યનું સ્થાન હતું એ જોતાં એ શહેરની સાંસ્કારિક મહત્તાનું વિહંગાવલોકન અહીં ઉચિત થશે. - ૩૭. મૌર્યકાળમાં હતી એવી કોઈ પ્રકારની વસ્તીગણતરીની પ્રથાનું અસ્તિત્વ ચૌલુકય અને વાઘેલા સમયમાં હતું એમ કહેવાના કોઈ પુરાવા નથી. પરંતુ અણહિલવાડનાં જે સંખ્યાબંધ વર્ણને આપણને મળે છે તે ઉપરથી એની વસ્તી ઘણી મોટી હતી એમ કહેવામાં કશી અતિશયોકિત નથી. કેટલેક સ્થળે એને ઉલ્લેખ નરસમુદ્ર” તરીકે કરેલ છે. વેપાર અને વાણિજ્યનું એ મેટું મથક હતું. સમકાલીન સાહિત્યરચનાઓમાં આ નગરનાં ઘણાં વર્ણન મળી આવે છે. હેમચન્દ્રનાં બને “યાશ્રયકાવ્ય ’નાં તથા સોમેશ્વરકૃત “કીર્તિકૌમુદી નાં વર્ણને આમાં વિશિષ્ટ છે અને કાવ્યસહજ અતિશક્તિઓ અને અલંકારે એમાં હોવા છતાં અભ્યાસીની ઇતિહાસલક્ષી કલ્પનાશક્તિને ઉત્તેજે એવી વાસ્તવદર્શિતા એમાં અવશ્ય રહેલી છે. ૧૩ ૬૨. ૨. છો. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૨૨૯-૩૦ ૬૩. એ જ, પૃ. ૨૩૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા [ ૨૭ સિદ્ધરાજે બંધાવેલું સહસ્ત્રલિંગ તળાવ જેની આસપાસ ૧૦૦૮ શૈવ મન્દિરા અને ૧૦૮ દેવમન્દિર આવેલાં હતાં તથા એના કિનારા ઉપર આરસને ભવ્ય કીર્તિસ્તંભ જે ઉપર શ્રીપાલકૃત પ્રશસ્તિ કોતરેલી હતી–એ વડે અણુહિલવાડને દેખાવ ખરેખર આકર્ષક લાગતે હૈ જોઈએ. જુદા જુદા વિદ્યાવિષયનું અધ્યયન કરાવતી સત્રશાળાઓ અને વિદ્યામઠા, જેમાં અધ્યાપક અને વિદ્યાર્થીઓ માટે રાજ્ય તરફથી વિના મૂલ્ય રહેવાની અને અન્નવસ્ત્રની વ્યવસ્થા હતી, ૪ એને કારણે સહસ્ત્રલિંગ આસપાસને વિસ્તાર એક વિશ્વવિદ્યાલય જેવો બનેલો હતો. બધા જ સંપ્રદાયને અહીં સ્થાન હતું તથા બૌદ્ધ તર્કશાસ્ત્ર સમેતપ સર્વ દર્શનેને અભ્યાસ આ નગરમાં થતો હતે. વસ્તુપાળની બાબતમાં આપણે જોઈશું તે પ્રમાણે, એક પ્રકારને સર્વધર્મ સમભાવ પ્રવર્તતે હતો, અને એક જ કુટુંબના માણસો જુદા જુદા ધર્મો પાળવા સાથે પરસ્પર પૂરા પ્રેમભાવથી રહેતા હોય એવાં ઉદાહરણો છે. રાજ્યકર્તા વર્ગના માણસો જૈન સાધુ બન્યા હોય એવા પણ સંખ્યાબંધ દાખલા છે. ભીમદેવ પહેલાના મામા દ્રોણાચાર્ય (પૈરા ૨૦) તથા ગૃહસ્થાવરથામાં દ્રોણાચાર્યના ભત્રીજા અને પછી એમના શિષ્ય સુરાચાર્યનાં નામ એમાં નોંધપાત્ર છે. ૬ ૩૮. અગાઉ કહેવામાં આવ્યું છે તેમ, આ નગરમાં સંસ્કારિતાનું એકંદર ધારણ ઊંચું હતું. રાજ્ય દ્વારા સંચાલિત વિદ્યામઠો ઉપરાંત જુદા જુદા સંપ્રદાયનાં ચ અને મઠે એ ખરું જોતાં ઊંચી કોટિની અધ્યયનશાળાઓ જ હતાં, જ્યાં વિદ્યાત્રયી (તર્ક, લક્ષણ અને સાહિત્ય) તથા એ સાથે સંબંધ ધરાવતા વિષયોને અભ્યાસ થતો હતો. અણહિલવાડ અને બીજા નગરોમાં સંસ્કૃત નાટક પર્વદિવસેએ કે ઉત્સવપ્રસંગોએ ભજવાતાં હતાં અને લેકે ઉત્સાહપૂર્વક એ જાવા માટે જતાં હતાં. સામાન્ય માણસો પણ નાટકના સંસ્કૃત અને પ્રાકૃત સંવાદો સમજી શકતાં ન હોય તો આ બની શકે નહિ. નાટક ઘણું ખરું મદિરમાં રાજા, મંત્રી કે કોઈ ધનિક વેપારીની આજ્ઞાથી ભજવાતાં હતાં. સુપ્રસિદ્ધ કાશ્મીરી કવિ બિલ્ડણ જે સિદ્ધરાજના પિતા કર્ણ સોલંકીના રાજ્ય (ઈ. સ. ૧૦૬૪–૯૪)માં થોડોક ૬૪. સંસ્કૃત ‘થાશ્રય કાવ્યની ટીકા, ૧-૭ ૬૫. * પ્રભાવક ચરિત,” ૧૬–૭૪ ૬૬. સુરાચાર્ય પણ મહાન પંડિત અને અધ્યાપક હતા. એમના જીવનના પરંપરાગત વૃત્તાન્ત માટે જુઓ “પ્રભાવચરિત,” પ્રબન્ધ ૧૮. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૧ સમય પાટણમાં રહ્યો હતો તેણે રચેલી “કર્ણસુન્દરી નાટિકા' મંત્રી સંપત્થર અથવા શાન્ત મહેતાની આજ્ઞાથી પાટણમાં આદિનાથના મન્દિરમાં ભજવાઈ હતી.આચાર્ય નેમચન્દ્રના એક શિષ્ય દેવચન્દ્રકૃત (જુઓ ઉપર પેરા ર૭) “ચંદ્રલેખાવિજય પ્રકરણ” પાટણમાં કુમારવિહારમાં કુમારપાળની સભાના પરિતોષ અર્થે ભજવાયું હતું. પ્રહલાદનકત “પાર્થ પરાક્રમબાગ” અને યશપાલકત “મોહરાજપરાજય'ના અભિનયપ્રયોગ વિશે અગાઉ નિર્દેશ કર્યો છે (પેરા ૩૧-૩ર). સિદ્ધરાજના રાજકવિ શ્રીપાલનો પત્ર વિજયપાલ તે નિશ્ચિતપણે વસ્તુપાળને સમકાલીન હતા અને ઈસવી સનના તેરમા શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતો. તેણે રચેલું દ્રૌપદી સ્વયંવર' નાટક પાટણમાં ત્રિપુરુષપ્રાસાદમાં વસંતોત્સવ પ્રસંગે ભીમદેવ બીજાની આજ્ઞાથી ભજવાયું હતું. રામભદ્રકૃત “પ્રબુદ્ધરૌહિણેય” નાટક જેમાં ભગવાન મહાવીરના સમકાલીન એક ચાર રોહિણેયને થયેલી ધર્મ પ્રાપ્તિની કથાનું નિરૂપણ કરેલું છે; ઈ. સ. ૧૨૦૦ ના અરસામાં જલોરમાં યશવીર અને અજયપાળ નામના બે વણિક બંધુઓની સૂચનાથી તેમણે જ બંધાવેલા એક મન્દિરમાં ભજવાયું હતું. ૨૭ મહામાત્ય વસ્તુપાળ અને એનાં કુટુંબીજનેની આજ્ઞાથી ભજવાયેલાં નાટકોની સમાલોચના આપણે હવે પછી કરીશું; પરન્તુ ઉપર આપેલાં ઉદાહરણ ગુજરાતની એ સમયની સાંસ્કૃતિક સ્થિતિ ઉપર કેટલેક જરૂરી પ્રકાશ પાડે છે. ગુજરાત એ ભારતને કદાચ એક માત્ર એવો પ્રાન્ત હશે, જ્યાં પ્રાગ્વાટ, શ્રીમાળી આદિ વણિક જ્ઞાતિઓની વ્યક્તિઓ પણ વિદ્વાન હતી ( જ પ્રકરણ ૪, છેલ્લે ટિપ્પણ). કાવ્ય નાટકાદિ પ્રકારના સંરકૃત પ્રાકૃત ગ્ર જ નહિ, પણ કાવ્યશાસ્ત્ર અને ફિલસૂફી જેવા શાસ્ત્રીય વિના ગ્રન્થ પણ તેમણે રચેલા છે. એમાંના કેટલાક પિતાને ગુરુઓ અને ઉપ- . દેશકને પિતાની જ્ઞાનવૃદ્ધિ માટે જુદા જુદા વિષય ઉપર ગ્રન્થો રચવાની ૬૭. ભ. જ. સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૬૦ અને આગળ. ગુજરાતમાં મુસ્લિમ રાજ્ય થયા પછી અને અમદાવાદમાં ગુજરાતની સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત સ્થપાયા પછી પણ સંસ્કૃત નાટકો ભજવવાની પરંપરા ગુજરાતનાં થોડાંક હિન્દુ રાજ્યમાં ચાલુ રહી હતી. ઈ. સ. ૧૪૪૯ના અરસામાં આપણને ગંગાધરનું “ગંગાદાસપ્રતાપવિલાસ” નામનું નવ અંકનું નાટક મળે છે. આ ગંગાધર એ ચાંપાનેરના રાજા ગંગાદાસને આશ્રિત હતો અને દક્ષિણમાં વિજયનગરથી ગુજરાતમાં આવ્યું હતો. એક સમકાલીન રાજકીય ઘટના ઉપર રચાયેલું આ ઐતિહાસિક નાટક છે અને અમદાવાદના સુલતાન મુહમ્મદ બીજાના ગંગાદાસને હાથે થયેલા પરાજયનું એમાં નિરૂપણ છે. નાટકમાં વરરસ મુખ્ય છે. ચાંપાનેરમાં મહાકાલીના મન્દિરના સભાગૃહમાં એ ભજવાયું હતું. Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ ] સાંસ્કૃતિક અને સાહિત્યિક પાશ્વભૂમિકા રહે વિનંતિ કરતા પણ દેખાય છે. પુસ્તકોની નકલ કરાવવી અને યોગ્ય વિદ્વાનોને દાનમાં આપવી તથા જ્ઞાનભંડાર અર્થાત હસ્તલિખિત પુસ્તક ભંડારો ની સ્થાપના કરાવવી એને પુણ્યનું કાર્ય ગણેલું છે, કેમ કે જે સાત ક્ષેત્રમાં ધનને વ્યય કરવાનું જૈન શાસ્ત્રોમાં કહેલું છે. એમાંનું એક ક્ષેત્ર જ્ઞાન પણ છે. પરતુ આને અર્થ એ નથી કે ગુજરાતમાં સાહિત્યપ્રવૃત્તિ જૈન ધર્મના અનુયાયીઓ પૂરતી મર્યાદિત હતી. ગુજરાતને ચૌલુક્ય રાજવંશ કુલપરંપરાએ શિવધર્મી હતો; રાજપુરોહિત તરીકે સામાન્ય રીતે વિદ્વાન માણસ રહેતો. વસ્તુપાળને પરમ મિત્ર અને પિતાની અનેકવિધ સાહિત્યપ્રવૃત્તિમાં એની પાસેથી આશ્રય મેળવનાર સંમેશ્વર ચૌલુક્ય રાજાને કુલપરંપરાગત પુરોહિત હતો. એના એક પૂર્વજન્મ અથવા સેમેશ્વર–ના પ્રયત્નથી દુર્લભરાજના સમય (ઈ. સ. ૧૦૧૦–૧૦૨૨)માં સુવિહિત જૈન સાધુઓ એ જ ધર્મના ચિત્યવાસી સાધુઓને કટ્ટર વિરોધ હોવા છતાં પાટણમાં પ્રવેશ મેળવી શક્યા હતા. ૧૮ રાજા વિદ્વાનેને આશ્રય આપતો અને પરિણામે એની સભામાં કવિતા વિદ્વત્તા અને તાત્વિક વાદવિવાદનું વાતાવરણ રહેતું. આથી બ્રાહ્મણ વિદ્વાનોએ પણ સારું સાહિત્યસર્જન કરેલું હોવું જોઈએ, કેમકે તેઓ પેિઢીઓની પરંપરાથી વિદ્યાના વારસદારો હતા. પણ જેનોએ રચેલા ગ્રન્થોની તુલનામાં જૈનેતર વિદ્વાનોના ગ્રન્થો બહુ ઓછી લખાયા છે. વલભી અને શ્રીમાલની જે સાહિત્યપ્રવૃત્તિને ઉલ્લેખ અગાઉ કર્યો છે તેની પહેલાં દક્ષિણ ગુજરાતમાં થયેલા, “નિરુક્ત કાર યાસ્કના ટીકાકાર દુર્ગાચાર્ય તથા તેની પછી અને વરતુપાળને સમય પહેલાં ઈસવી સનની ૧૧ મી સદીના પ્રારંભમાં વાજસનેયી સંહિતા' અને પ્રાતિશાખ્ય સૂત્રો ” ઉપરનાં વડનગરના બ્રાહ્મણ પંડિત ઊવટવૃત ભાગે અને ઈ. સ. ૧૦૫૪ માં એ જ નગરના ઘાવેિદકૃત વેદમાંની પ્રાચીન ઈતિહાસકથાઓ–નીતિધર્મના ઉપદેશ અથે વર્ણવતી ‘નીતિમંજરી” અને એ જ અરસામાં થયેલા કાયસ્થ કવિ સોઢલકૃત “ઉદયસુન્દરી કથા” જેવી ઉપલબ્ધ રચનાઓ વિરલ ગણી શકાય એવી છે. આનું કારણ એ છે કે જૈન ગ્રન્થ સમરત જૈન સંધની માલિકીના જ્ઞાનભંડારોમાં સુરક્ષિત રહ્યા હતા, જ્યારે બીજા સંપ્રદાયમાં ગ્રન્થના સંગાપન માટે કોઈ ખાસ વ્યવસ્થા નહોતી. ખાસ નોંધપાત્ર તો એ છે કે રાજશેખરફત “કાવ્યમીમાંસા,' ભટ્ટ જયરાશિત “તપ” અને મૂલ સંસ્કૃત “તવસંગ્રહ” ૬૮. “પ્રભાવક ચરિત, પ્રબંધ ૧૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૧ જેવાં ભારતીય સાહિત્યનાં અનેક વિરલ ગ્રન્થરત્ના ગુજરાતના જૈન જ્ઞાનભડારામાંથી જ જડેલાં છે. ગમે તેમ પણ આ બન્ને સપ્રદાયા વચ્ચે ગણનાપાત્ર સહિષ્ણુતા અને પરસ્પરની બૌદ્ધિક સમજ હતી, જેને આવિષ્કાર સાહિત્યમાં તેમજ શાસ્ત્રીય પ્રકારેાની વિપુલ રચનારૂપે તથા વનમાં પરપરના સાંસ્કારિક અને સામાજિક સહકારરૂપે વ્યક્ત થાય છે. મહામાત્ય વસ્તુપાળ અને એના સાહિત્યમડળે આ સમયમાં પેાતાનું કાર્ય કર્યું હતું. Page #54 -------------------------------------------------------------------------- ________________ વિભાગ બીજો મહામાત્ય વસ્તુપાળ અને એનું સાહિત્યમંડળ Page #55 -------------------------------------------------------------------------- ________________ Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ અભ્યાસનાં સાધન ૩૯ વસ્તુપાળનાં જીવન અને કાર્યને વિચાર કરતાં પહેલાં એને અભ્યાસ માટેની ઉપલબ્ધ સાધનસામગ્રીને અહીં ઉલ્લેખ કરી લઈએ. મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસના અભ્યાસીનું એ સદ્ભાગ્ય છે કે પોતાના વિષય માટે વિપુલ સાધન-સામગ્રી એને મળે છે. વસ્તુપાળ અને એના સાહિત્યમંડળ વિશેની અભ્યાસ સામગ્રીને ત્રણ ભાગમાં વહેંચી શકાયઃ (૧) સાહિત્યિક સાધન, (૨) ઉત્કીર્ણ લેખો, અને (૩) થાપત્ય. સાહિત્યિક સાધનને પણ બે ભાગમાં વહેંચી શકાય : (૧) સમકાલીન, અને (૨) પછીના કાળનાં. સમકાલીન સાહિત્યિક સાધન ૪૦. અગાઉ કહેવામાં આવ્યું છે તેમ, વસ્તુપાળ એ વિદ્યાને મહાન આશ્રયદાતા હતા અને એથી કવિઓ અને પંડિતો તેના સંપર્કમાં આવ્યા એમણે વસ્તુપાળ વિશે કરેલી અનેક સાહિત્યિક રચનાઓ સચવાઈ રહી છે, જેમાં પ્રકીર્ણ સુભાષિતોથી માંડી મહાકાવ્ય સુધીને સમાવેશ થાય છે. આ બધી રચનાઓ માત્ર વસ્તુપાળના પિતાના વૃત્તાન્ત માટે જ નહિ, પરંતુ ગુજરાતના ઇતિહાસ માટે પણ ઘણી ઉપયોગી છે, કેમકે વસ્તુપાળનું જીવન સમકાલીન ઇતિહાસ સાથે ઓતપ્રોત થયેલું છે. વળી આમાંની ઘણી રચનાઓ સંસ્કૃત કવિતાના પણ સુન્દર નમૂના છે. વસ્તુપાળે પિતે રચેલું “નરનારાયણનંદ” મહાકાવ્ય જેના છેલ્લા સર્ગમાં તે પોતાને અને પિતાના કુટુંબને વૃત્તાન્ત આપે છે તે ઉપરાંત આ વિષયના અભ્યાસ માટે આપણી પાસે નીચેની સમકાલીન સાહિત્યરચનાઓ છેઃ મહાકાવ્યોમાં સામેશ્વરકૃત “કીર્તિકૌમુદી' અને “સુરત્સવ, અરિસિંહકૃત “સુકૃતસંકીર્તન, બાલચન્દ્રકૃત ‘વસંતવિલાસ,” અને ઉદયપ્રભસૂરિકૃત ધર્માલ્યુદય” અથવા “સંધપતિચરિત્ર” મળે છે. “કાર્તિકૌમુદી' “સુકૃતસંકીર્તન અને “વસંતવિલાસ” એ સમકાલીન ઈતિહાસમાંથી વસ્તુ લઈને રચાયેલાં છે અને એમાં નાયક વસ્તુપાળ છે. એમાંનાં પહેલાં બે વસ્તુપાળના જીવનકાળમાં જ રચાયેલાં છે, જ્યારે ત્રીજું “વસંતવિલાસએના અવસાન બાદ થોડા સમયમાં જ રચાયું છે; અને એ રીતે આ ત્રણ કાવ્યમાંથી વસ્તુપાળનો પૂરો વૃત્તાન્ત મળે છે (પ્રકરણ ૬, પરિચ્છેદ ૧); જોકે સાથોસાથ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાહિત્યશાસ્ત્રના નિયમ પ્રમાણે લખાયેલાં આ Page #57 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ અલંકૃત મહાકાવ્યો છે અને અર્વાચીન અર્થમાં જેને “જીવનચરિત' કહેવામાં આવે છે તે નથી. સુરત્સવ'નું વસ્તુ પૌરાણિક છે, પણ એમાં પટંતરે ઈતિહાસ વણી લીધેલ હોઈ રાજા ભીમદેવ બીજાની ચડતી પડતી વૃત્તાન્ત આલેખાયો હોય એમ જણાય છે (પેરા ૭૫). આ ભીમદેવના રાજ્યકાળમાં વસ્તુપાળે પિતાની રાજકીય કારકિર્દીને આરંભ કર્યો હતો ( પેરા ૪૭). “ધર્માભ્યદયને ઐતિહાસિક ભાગ વસ્તુપાળે એક શ્રદ્ધાળુ શ્રાવક તરીકે કરેલી યાત્રાઓના વર્ણનમાં રોકાયેલ છે (પેરા ૧૬૨-૬૪). જયસિંહસૂરિકૃત ‘હમ્મીરમદમન” નાટક (ઈ. સ. ૧૨૧૦ અને ૧૨૩૦ ની વચ્ચે) વસ્તુપાળની રાજકીય અને લશ્કરી કારકિર્દી માટે અગત્યનું છે, કેમકે ગુજરાત ઉપરને એક મુરિલમ આક્રમણને પાછું વાળવામાં એણે વાપરેલી કુનેહનું એમાં આલેખન છે (પેરા ૨૦૦-૨૦૨). વસ્તુપાળના ગુરુ વિજયસેનસૂરિકત “રેવંતગિરિરાસુ” તથા પિતાને “પામ્હણુપુત્ર તરીકે ઓળ ખાવતા કવિએ રચેલો “આબુરાસ” એ અપભ્રંશ કાવ્યો છે. “રેવંતગિરિ રાસુમાં વસ્તુપાળે કરેલી રેવંતિગિરિ અથવા ગિરનારની યાત્રાનું વર્ણન છે, જ્યારે આબુરાસ’માં આબુ ઉપર તેણે બાંધેલાં મન્દિરનું વર્ણન છે. (જુઓ પ્રકરણ ૧૨). જિનભદ્રકૃતિ “પ્રબન્ધાવલિ' (ઈ. સ. ૧૨૩૪) નોંધપાત્ર છે, કેમકે પ્રબન્ધના સાહિત્યપ્રકારને એ જૂનામાં જૂને ઉપલબ્ધ નમૂને છે (જુઓ પ્રકરણ ૧૧) તથા એમાં લેખકે વસ્તુપાળના જીવનના એવા બનાવની નોંધ કરી છે, જે ઐતિહાસિક આનુપૂર્વીના કેટલાક અગત્યના પ્રશ્નો ઉકેલવામાં સહાયભૂત થાય છે (પંરા ૧૨૯). આ ઉપરાંત નરેન્દ્રપ્રભસૂરિકત “વસ્તુપાલપ્રશસ્તિ” નામે બે નાનાં કાવ્યો (પેરા ૧૨૨ અને ૨૧ ૬), નરચન્દ્રસૂરિની એક “વસ્તુપાલપ્રશસ્તિ ” ( પેરા ૨૧૫) તથા ઉદયપ્રભસૂરિકૃત “વસ્તુપાલસ્તુતિ' (પેરા ર૧૪) એ પ્રશસ્તિકાવ્યો છે અને મુખ્યત્વે વસ્તુપાળનાં સુકૃત્યોનું વર્ણન કરે છે. આ સમકાલીન રચનાઓ ઉપરાંત બીજી સંખ્યાબંધ એવી રચનાઓ છે કે જેમાં વસ્તુપાળ કે બીજી કોઈ ઐતિહાસિક વ્યક્તિનું જીવન એ મુખ્ય વિષય નથી, પણ જેમની પ્રશસ્તિઓ કે પુપિકાઓમાંથી અથવા પ્રિન્થના અંતર્ગત પ્રકીર્ણ ઉલ્લેખોમાંથી અગત્યની માહિતી મળે છે. પછીના કાળનાં સાહિત્યિક સાધન ૪૧, પછીના કાળનાં સાહિત્યિક સાધનામાં મેરૂતુંગકૃત “પ્રબન્ધચિન્તામણિ' (ઈ. સ. ૧૩૦૫), રાજશેખરસૂરિકૃત “પ્રબન્ધકાશ' (ઈ. સ. ૧૩૪૯) તથા તેરમા ચૌદમા અને પંદરમા સૈકાઓમાં રચાયેલા કેટલાક Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ] અભ્યાસનાં સાધન [ ૩૫ પ્રબન્ધ-સંગ્રહના સમુચ્ચયરૂપ “પુરાતન પ્રબન્ધસંગ્રહ –એ સૌથી મહત્ત્વન છે. જિનભદ્રસૂરિકૃતિ “વિવિધતીર્થકલ્પ' (ઈ. સ. ૧૩૩૩ માં પૂરો થયો) પણ સેંધપાત્ર છે. જિનહર્ષકૃત “વસ્તુપાલચરિત' (ઈ. સ. ૧૪૪૧) વસ્તુપાળની વિગતવાર જીવનકથા આલેખે છે, અને નાયકના અવસાન પછી લગભગ બે સંકે રચાયું હોવા છતાં એને વિશેની કેટલીક એવી હકીકતો આપે છે જે બીજે કયાંયથી મળતી નથી. અતિશયોક્તિથી પ્રમાણમાં એ દૂર રહે છે. વસ્તુપાળનાં જીવન અને કાર્યને લગતાં, પોતાના સમયમાં ઉપલબ્ધ એવાં તમામ ઐતિહાસિક સાધનને જિન ઉપયોગ કર્યો હતો એમ જણાય છે. રત્નમન્દિરગણિતકત “ઉપદેશતરંગિણી' (ઈ. સ. ૧૪૬૧ આસપાસ), સુશીલગણિકૃત “પ્રબન્ધપંચશતી” અથવા “કથાકેશ” (ઈ. સ. ૧૪૫૩) અને સેમધર્મકૃત ‘ઉપદેશસપ્તતિ' (ઈ. સ. ૧૪૪૭) એ પંદરમાં સૈકાની પ્રબન્ધાત્મક રચનાઓ છે. એ બધી—ખાસ કરીને પહેલીમાં વસ્તુપાળના જીવનના સાંસ્કૃતિક અંગ વિશે તથા કેટલાક કવિઓ સાથેના એક આશ્રયદાતા તરીકેના એના સંપર્ક વિશે ઘણી જાણવા જેવી માહિતી મળે છે. કેટલાક જૈન કવિઓએ જૂની ગુજરાતીમાં “વસ્તુપાલ રાસ અથવા “વસ્તુપાલ-તેજપાલ રાસ” નામથી ઓળખાતાં કાવ્યો રચ્યાં છે, અને એમાંથી હિરાનંદ (ઈ. સ. ૧૪ર૮), લક્ષ્મીસાગર (ઈ. સ. ૧૪૫ર પછી), પાર્શ્વ ચન્દ્ર (ઈ. સ. ૧૫૪૧), સમયસુન્દર (ઈ. સ. ૧૬૨૬) તથા મેરુવિજયે (ઈ. સ. ૧૬૬૫) રચેલા રાસાઓ ઉપલબ્ધ છે. વસ્તુપાળના સમય પછી ઘણે કાળે તથા પરંપરાગત કાવ્યપદ્ધતિએ આ રાસાઓ રચાયેલા છે, તે પણ એમાંના કેટલાક નાયકના જીવન વિશે એવી સૂચક ઐતિહાસિક સામગ્રી રજૂ કરે છે જે સમકાલીન લેખકે એક અથવા બીજા કારણસર આપી શક્યા નથી. ઉત્કીર્ણ લેખો કર, ઉત્કીર્ણ સાધનમાં વસ્તુપાળને સંખ્યાબંધ શિલાલેખો મળે છે. એમાંના કેટલાક લેખો બહુ ટૂંકા–માત્ર થોડીક પંક્તિને જ છે, જ્યારે કેટલાક લેખો પ્રમાણમાં લાંબા હોઈ સ્વતંત્ર કાવ્ય જેવા છે. આ લેખે માંના ઘણાખરા સંશોધનનાં વિવિધ સામયિકોમાં અને ગુજરાતના ઐતિહાસિક લેખો “પ્રાચીન જૈન લેખસંગ્રહ” તથા “પ્રાચીન લેખમાળા' જેવા સંગ્રહમાં છપાયેલા છે. આ લેખે મેટે ભાગે આબુ અને ગિરનાર ઉપર ૧. પ્રબના સાહિત્યપ્રકારના એતિહાસિક અને સાહિત્યિક મૂલ્યાંકન માટે જુઓ પ્રકરણ ૧૧, Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ મળે છે, તથા ડાક ઉત્તર ગુજરાતમાં તારંગાના ડુંગર ઉપર અને ડભોઈ, અણહિલવાડ પાટણ, કલોલ પાસે શેરીસા વગેરે સ્થળોએ જ્યાં વસ્તુપાળ અને તેજપાળે મન્દિર બંધાવ્યાં હતાં–તથા મહેસાણા જિલ્લામાં વીજાપુર પાસે નવા સંગપુરમાં છે. ઉદયપ્રભસૂરિકૃતિ “સુકૃતકીર્તિકર્લોલિની' (ઈ. સ. ૧રર૧) અને જયસિંહસૂરિકૃત વસ્તુપાલતેજપાલપ્રશસ્તિએ બે કાવ્યો મૂળ શિલાલેખો તરીકે કેતરાયાં હતાં. એ શિલાઓ નાશ પામી ગઈ છે, પણ એ કાવ્યની નકલે હસ્તપ્રતોમાંથી મળી છે. “સરસ્વતી સદનપ્રશસ્તિ (ઈ. સ. ૧૨૭૨) તરીકે ઓળખાતા બે શિલાલેખો પ્રભાસપાટણમાંથી મળ્યા છે તથા જૂનાગઢ પાસેના વંથળીમાંથી એક અધૂરો લેખ જડી આવે છે. એ ત્રણે વસ્તુપાળના સાહિત્યમંડળના એક બ્રાહ્મણ કવિ નાનાકના જીવનના અભ્યાસ માટે ઉપયોગી છે (પેરા ૮૫-૮૯). ભાગ્યેજ કહેવાની જરૂર છે કે આ બધા શિલાલેખોને સમકાલીન સાધન તરીકે ગણવા જોઈએ, કેમકે એમાંના ઘણા વસ્તુપાળના જીવનકાળ દરમ્યાન લખાયા છે, અને જે કે સોમેશ્વરકૃત ડભોઇની વૈદ્યનાથપ્રશસ્તિ(ઈ. સ. ૧૪૫૫) તથા પ્રભાસપાટણની “સરસ્વતી સદનપ્રશસ્તિ' વસ્તુપાળના અવસાન પછી લખાયેલી છે, તોપણ સમયદષ્ટિએ એ એટલી નિકટવર્તી છે કે એઓને સમકાલીન સાધનરૂપે ગણી શકાય. સ્થાપત્ય ૪૩. સ્થાપત્યકૃતિઓ કલા અને સંસ્કારિતાના ઈતિહાસ માટે ઉપયોગી છે. વસ્તુપાળ અને તેજપાળે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જુદે જુદે સ્થળે (પેરા ૫૮-૬૦) સંખ્યાબંધ મન્દિરો અને અન્ય સ્થાપત્યે બંધાવ્યાં હતાં, પણ એમાંથી માત્ર આબુ અને ગિરનાર ઉપરનાં મન્દિર જ બચ્યાં છે. આબુ ઉપરનું મન્દિર એ મધ્યકાલીન ભારતીય સ્થાપત્યને અત્યુત્તમ શિલ્પ વડે અલંકૃત એવો ચિરંજીવી નમૂને છે તથા એ બંધાવનારની ઉચ્ચ રસિકતા અને અસાધારણ ઉદારતાની સાક્ષીરૂપ બની રહે છે. ૨. નવા સંગપુરનો લેખ સૌથી ઓછો જાણીતો છે. વાઘેલા યુગનો આ એક ત્રટક શિલાલેખ છે. એમાં વસ્તુપાળ અને તેજપાળને મંત્રીઓ તરીકે માનપૂર્વક ઉલ્લેખ કરેલો મળે છે. આ શિલાલેખ કેટલાંક વર્ષ પહેલાં બુદ્ધિસાગરસૂરિએ “બહદ્ વિજાપુર વૃત્તાત’, પ્રસ્તાવના પૃ. ૨-૮ માં છપાવ્યો હતો. ધ બરોડા આકિયોલોજિકલ રિટ, ૧૯૩૮-૩૯ (પૃ. 3) માં આ લેખની નોંધ લેવામાં આવી છે. 3. વસ્તુપાળના જે શિલાલે સ્વતંત્ર કાવ્ય તરીકેના સ્થાનને પાત્ર છે એના વિવેચન માટે જુઓ પ્રકરણ ૮. Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ વસ્તુપાળના કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી ૪૪, સાહિત્ય અને કલાના એક મહાન આશ્રયદાતા તરીકેનું વસ્તુપાળનું કાર્ય સમજવા માટે તેનાં કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી ટ્રકમાં જોવાં જોઈ એ. આ વિષયના અભ્યાસ માટેની સાધનસામગ્રી વિપુલ છે; જે કે ટલીક વાર એમાંથી પરસ્પર વિરોધી હકીકતા મળે છે. વસ્તુપાળ અને તેજપાળ એ અણુહિલવાડ પાટણના એક સમૃદ્ધ પ્રાગ્વાટ કુટુંબમાં જન્મ્યા હતા. એમના પૂર્વજો વિશે પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ છે. ઐતિહાસિક સાધનગ્રન્થામાં વસ્તુપાળના પૂર્વજોને વૃત્તાન્ત ચંડપ નામે પુરુષથી શરૂ થાય છે.૧ વસ્તુપાળના પેાતાના તથા એના મિત્ર સામેશ્વરના કથન મુજબ, ચંડપ મંત્રી હતા. ઘણું કરીને તે અણુહિલવાડના કાઈ ચૌલુકય રાજાને મંત્રી હશે. ચંડપને પુત્ર ચંડપ્રસાદ હતા, જેને હાથ કદી પણ ત્રિમુદ્રાથી રહિત નહેા.૩ ચડપને બે પુત્ર હતા— સામ અને સૂર. સેમ એ સિદ્ધરાજ જયસિંહના રત્નકેશને અધિકારી હતા.૪ એની પત્ની સીતા નામે હતી,પ જેનાથી એને અધિરાજ કે અશ્વરાજ નામે પુત્ર થયા હતા. અશ્વરાજ પણુ કાઈ સ્થળે મત્રિપદ ભાગવતા હતા.૬ આભુ નામે પ્રાગ્ગાટ વિણક જે દંડપતિ હતા તેની પુત્રી કુમારદેવીને અશ્વરાજ પરણ્યા હતા.૭ અશ્વરાજ અને કુમારદેવી એ વસ્તુપાળનાં માતાપિતા હતાં. વસ્તુપાળ—એક પુનર્લગ્ન કરેલ વિધવાના પુત્ર ૫. અત્યાર સુધી એક એવી અનુશ્રુતિ ચાલતી આવેલી છે, જે અનુસાર કુમારદેવીએ વિધવા થયા પછી અશ્વરાજ સાથે પુનર્લગ્ન કર્યું હતું. પ્રબન્ધચિન્તામણિ ’ના કર્તા મેરુત્તુંગે આ અનુશ્રુતિની પહેલી વાર નોંધ 6 ૧-૨. નના, ૧૬-૩; કીૌ, ૩-૪ ૩. કાકી, ૩-૯ ૪. એ જ, ૩-૧૪ ૫. એ જ, ૩-૧૬ ૬. એ જ, ૩-૧૭ અને ૨૨ ૭. એ જ, ૩-૨૨; નના, ૧૬-૨૫. વળી જુએ વચ, ૧. ૮. પ્રચિ, પૃ. ૯૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ ૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ કરેલી છે, તથા લક્ષ્મીસાગર, પાર્ધચન્દ્ર અને મેરુવિજય૦ એ ત્રણ કવિ ઓએ રચેલ “વસ્તુપાલ રાસ” એ નામનાં ત્રણ જુદાં જુદાં જૂની ગુજરાતીનાં કાવ્ય એને અનુમોદન આપે છે. શ્રી. ચિમનલાલ દલાલ૧૧ અને શ્રી. મોહનલાલ દેસાઈ ૧૨ આ અનુશ્રુતિને અરવીકાર કરે છે, કેમકે વસ્તુપાળની સમકાલીન કોઈ પણ રચનામાં એને ઉલ્લેખ નથી. અહીં ઐતિહાસિક પદ્ધતિનો એક રસપ્રદ પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સમકાલીન લખાણ સામાન્ય રીતે પછીના સમયનાં લખાણ કરતાં વધારે આધારભૂત ગણાવા છતાં કેટલીક બાબતે એવી હોઈ શકે જે વિશે સમકાલીને મૌન રાખવાનું પસંદ કરે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ અથવા તેને કુટુંબનું ઘસાતું લેખાય એવી બાબત હોય ત્યારે આવું ખાસ બને; અને એવી વ્યક્તિના જીવનને મુખ્યત્વે પ્રશસ્તિગર્ભ વૃત્તાન્ત આપવાને જેમને આશય હોય એવા લેખકો આ પ્રકારના પ્રસંગે વિશે મૌન રાખે એ રવાભાવિક છે. આ કારણથી વસ્તુપાળની માતા કુમારદેવીના પુનર્લગ્નની હકીકત સમકાલીનેએ નહિ નાંધી હોય. પછીના સમયના લેખકોને આ પ્રકારનો સંકોચ રાખવાનું કશું કારણ નહોતું. આથી સમકાલીન લેખકોએ એની નોંધ કરી નથી એટલા જ માત્ર કારણસર આ અનુશ્રુતિને અરવીકાર કરી શકાય નહિ. મેરૂતુંગ જેણે વરતુપાળના અવસાન પછી માત્ર સાઠેક વર્ષ બાદ પિતાને ગ્રન્થ લખ્યો છે તથા જેનો આશય જૈન ધર્મના મહાપુરુષોની કીર્તિ વિસ્તારવાનું છે તે આ અનુશ્રુતિમાં તથ્ય ન હોત તો એની વિગત ભાગ્યેજ આપત. કુમારદેવીના પુનર્લગ્નને વૃત્તાન્ત આપતા ત્રણ જૂના ગુજરાતી રાસાઓએ મેરુ તુંગના લખાણની નકલ કરી નથી, પણ તેઓ અન્ય સ્વતંત્ર પરંપરાને અનુસરતા જણાય છે, જે બતાવે છે કે આ હકીકત માટે બીજા પુરાવા પણ હોવા જોઈએ. ૧૩ જૂની ગુજરાતીમાં લખાયેલી જેન આચાર્યોની વીરવંશાવલિ' નામે પટ્ટાવલિ ઉપર્યુકત અનુશ્રુતિને પ્રકારાન્તરે ટેકે આપે ૯. લમીસાગર અને પાર્શ્વ ચદ્રકૃત રાસાઓ માટે જુઓ જેસાસ, પુ. ૩, પૃ. ૧૧૨ અને આગળ. ૧૧. વવિ, પ્રસ્તાવના પૃ. ૧૩ ૧૨. જેસાઇ, પૃ. ૩૫૧–પર ૧૩. લક્ષમીસાગર અને પાર્શ્વ ચન્દ્રકૃત રાસાઓમાં વિધવા પુનર્લગ્ન માટે આ વસ્તુને આધાર શોધવામાં આવ્યો છે કે પ્રથમ તીર્થકર આદિનાથે એક વિધવા સાથે લગ્ન કર્યું હતું, અને એથી એમાં કહ્યું છે કે બીજાઓ પણ એ જૂની રૂઢિને અનુસરી શકે. (જેસાસ, પુ. 3, પૃ. ૧૧૩ અને ૧૧૮) Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ૩] વસ્તુપાળને કૌટુંબિક વૃત્તાત તથા રાજકીય કારકિર્દી [ ૩૯ છે.૧૪ એમાં જે ત ન હોત તો વસ્તુપાળના અવસાન પછી જૈન સાહિત્યની કૃતિઓમાં જ એની આવી વિવિધ રીતે નેંધ લેવાઈ ન હોત, વસ્તુપાળનાં ભાઈ–બહેને ૪૬. અશ્વરાજ અને કુમારદેવીને અગિયાર સંતાન હતાં, એમાં જાહુ, માઉ, સાઉ, ધનદેવી, સેહગા, વઈજુ અને પદ્મલદેવી ૧૫ એ સાત પુત્રીઓ હતી તથા લુણિગ, મલદેવ, વસ્તુપાળ અને તેજપાળ એ ચાર પુત્રો હતા. આ ચાર ભાઈઓમાંથી લુણિગ નાની વયમાં મરણ પામ્યો હતો અને મલ્લદેવ યુવાવસ્થામાં જ, પૂર્ણસિંહ નામે એક પુત્ર મૂકીને, અવસાન પામ્યો હતો. વસ્તુપાળનું જન્મવર્ષ ખોળી કાઢવાનું કોઈ સાધન નથી. એના જીવન વિશેની જૂનામાં જૂની નોંધાયેલી સાલ તે સં. ૧૨૪૯ (ઈ. સ. ૧૧૯૩) છે.૧૬ રાજકોટના વૅટસન મ્યુઝિયમમાં સચવાયેલા એક શિલાલેખમાં તે મળે છે. એ શિલાલેખમાં તે ઉત્કીર્ણ થયાનું વર્ષ આપ્યું નથી, પણ લિપિ ઉપરથી તે વસ્તુપાળના સમય કરતાં અર્વાચીન નથી. આ શિલાલેખ પ્રમાણે, વસ્તુપાળ તથા એના નાના ભાઈ તેજપાળે સં. ૧૨૪૯ ના વર્ષમાં પોતાના પિતાની સાથે શત્રુંજયની યાત્રા કરી હતી. આ એમના બાળપણની વાત હશે એમ માની શકાય. વસ્તુપાળીને બે પત્નીઓ હતી–લલિતા અને સોખુ અથવા વયજલ્લદેવી. તેજપાળનું લગ્ન અનુપમા અને સુવદેવી સાથે થયું હતું. આ બન્ને બંધુઓને અનેક બાબતોમાં ઉપયોગી સલાહ આપનાર તરીકે તેજપાલની પત્ની અનુપમાનું નામ પ્રસિદ્ધ છે. રાજકીય કારકિર્દીને પ્રારંભ ૪૩. વસ્તુપાળ અને તેજપાળની બાલ્યાવસ્થા વિશે ઝાઝું જાણવામાં નથી. નાનપણમાં તેઓ પોતાના પિતાની સાથે સંહાલકપુર નામે ગામમાં રહેતા હતા.૧૭ એ ગામ ચૌલુક્યરાજ તરફથી અધરાજને એની સેવાઓના બદલામાં ઈનામમાં અપાયું હતું. અશ્વરાજના અવસાન પછી બન્ને ભાઈએ ૧૪. “વીરવંશાવલિ' ઉમેરે છે કે ગુજરાતની વણિક જ્ઞાતિઓમાં ખાસ કરીને પ્રાગ્વાટેમાં–વૃદ્ધશાખા અને લઘુશાખાના (અર્વાચીન “દશા” અને “વીશા ના) ભેદ, ચાલુ રૂઢિનો ભંગ કરતી આ ઘટનાથી પેદા થયા હતા. જેઓ વસ્તુપાળની સાથે રહ્યા તેઓ “લઘુશાખીય ” (ઊતરતા) ગણાયા. આ વિશેની વિગતો માટે જુઓ જેસાસં, પુ. ૧, અંક ૩ માં છપાયેલ “વીરવંશાવલિ'નાં પૃ. ૩૬-૩૭. ૧૫. પ્રાચૅલેસ, નં. ૬૪, ૯૪-૯૭ અને ૧૦૩. વળી જુઓ વચ ૧. ૧૬. વવિ, પ્રસ્તાવના, પૃ. ૧૧ ૧૭, વચ, ૧ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ પિતાની માતા સાથે મંડલી (વરમગામ પાસેના માંડલ)માં રહેવા ગયા.૧૮ આ ઘટના કયારે બની એ નકકી થઈ શકે એમ નથી. માતાના અવસાન સુધી તેઓ માંડલમાં રહ્યા, અને ત્યારપછી એમની રાજકીય કારકિર્દીને પ્રારંભ થયો હોય એમ જણાય છે. એક વાર શત્રુંજયની યાત્રાએથી પાછા ફરતાં તેઓ ધોળકે આવ્યા હતા. ‘કીર્તિકૌમુદી' “વસન્તવિલાસ” પ્રબન્ધચિન્તામણિ’ અને ‘પ્રબન્ધકાશ” નેંધે છે કે બંને ભાઈઓ ધોળકે ગયા હતા અને સોમેશ્વરે રાણા વીરધવલ સાથે તેમને પરિચય કરાવ્યા પછી વિરધવલે એમની મંત્રી તરીકે નિમણુક કરી હતી. બીજી તરફ અરિસિંહકૃત “સુકૃતસંકીર્તન” (સર્ગ ૪), જયસિંહસૂરિકૃત “વસ્તુપાલતેજપાલપ્રશસ્તિ' (શ્લોક ૫૧), અને ઉદયપ્રભસૂરિકૃત “સુકૃતકીર્તિ કલેલિની ” (બ્લેક ૧૧૮–૧૯) લખે છે કે તેઓ અણહિલવાડના રાજા ભીમદેવ બીજાની સેવામાં હતા, અને વિરધવલની વિનંતિથી ભીમદેવે તેઓને ધોળકે મોકલ્યા હતા. નરનારાયણાનંદ' મહાકાવ્યના પ્રશસ્તિસર્ગમાંનું વસ્તુપાળનું પિતાનું કથન આ વિશેની બધી શંકાઓ દૂર કરી દે છે. એમાંથી જણાય છે કે વસ્તુપાળ પહેલાં ભીમદેવ પાસે હતો,૧૯ અને પાછળથી એની સેવા ધોળકાના રાણાને ઉછીની આપવામાં આવી હતી. ભીમદેવની સેવામાં વસ્તુપાળ કયા વર્ષમાં જોડાયો એ નકકી થઈ શકે એમ નથી, પરંતુ તે અને તેજપાળ ધોળકામાં સં. ૧૨૭૬ (ઈ. સ. ૧૨૨૦)માં નિમાયા હતા એ નિશ્ચિત છે.૨૦ આ વર્ષથી એમની મહાન કારકિર્દીનો આરંભ થયો. આર્થિક અને રાજકીય સુવ્યવસ્થાની સ્થાપના ૪૮. જે વખતે ભીમદેવ બીજે અણહિલવાડની કેન્દ્રીય સત્તા ટકાવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે ચૌલુની જ એક શાખા-વાઘેલાઓ ધોળકા આસપાસના પ્રદેશમાં પ્રબળ બળે જતા હતા. ધોળકા એ વાઘેલાએનું પાટનગર હતું. વાઘેલાઓને મૂળ પુરુષ, કુમારપાળને માસીને દીકરો આનાક અથવા અર્ણોરાજ નામે હતો. અણહિલવાડની નીચે આશરે ૧૮. એ જ. વળી જુઓ અકે, પૃ. ૧૦૩. ૧૯. માસ્વપ્રમામધુરાય નિરખતરાય धर्मोत्सवव्यवतिराय निरन्तराय । यो गुर्जरावनिमहीपतिभीमभूप મત્રદ્રતાપરવરાવ પેઢે છે (નના, ૧૬-૩૫) ૨૦. આ હકીક્તની નોંધ ગિરનાર ઉપરના વસ્તુપાળના બધા શિલાલેખોમાં લેવામાં આવી છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] વસ્તુપાળને કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી [૧ દસ માઇલ દૂર આવેલું વ્યાઘ્રપલ્લી અથવા વાઘેલ ગામ આનાકને કુમારપાળે એની સેવાઓના બદલામાં ઈનામ આપ્યું હતું, આથી આનાકના વંશજો ‘વાધેલા' તરીકે ઓળખાયા.૨૧ આનાંકે કુમારપાળની પછી ભીમદેવ બીજાના હાથ નીચે પણ રાજ્યસેવા બજાવી હતી, અને પાટણના ચૌલુકચ રાજ્યને સ્થિર કરવાના પ્રયત્નમાં તેણે મરણ સુધી સાથ આપ્યા હતા. આનાકને પુત્ર લવણુપ્રસાદ હતા અને લવણુપ્રસાદના પુત્ર વીરધવલ નામે હતેા. સાધનગ્રન્થેામાં મળતા વૃત્તાન્તા ઉપરથી જણાય છે કે આ પિતા પુત્ર—લવણપ્રસાદ અને વીરધવલ અમુક સમયે ધાળકામાં રાજ્ય કરતા હતા; જો કે વાઘેલાએએ ધેાળકામાં રાજ્ય કારે સ્થાપ્યું એ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. ભીમદેવ બીજો, જે ઇતિહાસમાં ભેાળા ભીમદેવ તરીકે જાણીતા છે તે, એક નબળા રાજા હતા, અને માંડિલકાના કે પરરાજ્યેના આક્રમણથી ગુજરાતને બચાવવાને તે શક્તિમાન નહાતા. સ. ૧૨૮૦ (ઈ. સ. ૧૨૨૪) ના અરસામાં તે જયંતસિંહ નામે એક સામંતે અણહિલવાડનું સિંહાસન પચાવી પાડ્યું હતું અને પેાતાના નામનું દાનપત્ર પણ આપ્યું હતું.૨૨ રાજ્યત્યાગ કરવાની ફરજ પડતાં ભીમદેવે કાઈ થળે આશ્રય લીધા હાવા જોઇએ. પેાતાના રાજ્યની શ્રી પુનઃસ્થાપિત કરવા માટે ભીમદેવે લવણપ્રસાદને પેાતાને સર્વેશ્વર નીમ્યા. લવણુપ્રસાદ અને વીરધવલ અમુક સમય માટે તે। અણહિલવાડની પૂર્વવત્ જાહેાજલાલી પાછી લાવવામાં સફળ થયા, પણ તેમણે અણહિલવાડનું રાજ્ય કબજે લેવાના વિચાર કદી કર્યું નહિ, અને જીવનના અંત સુધી ‘મહામડલેશ્વરા’ અને ‘રાણકા’ જ રહ્યા; જો કે તેમણે ધાર્યું હાત તે! સહેલાઈથી ‘મહારાધિરાજ' બની શકત.ર૭ રાજ્ય આમ ૨૧. ભાગ, પુ. ૧, ભાગ ૧, પૃ. ૧૯૮ ૨૨. બ્યુલર, ઇએ, પૃ. ૬, પૃ. ૧૮૭ અને આગળ. વળી જીએ નીચેનાં અવતરણા सततविततदान क्षीणनिः शेषलक्ष्मीः रितसितरुचिकीर्तिर्भीमभूमभुजङ्गः । बलकवलितभूमीमण्डलो मण्डले - શ્રિમુનિતનિતારાચિત્તાન્તરોમૂત્ર || (સુસ. ૧૧-૫૧) मन्त्रिमिमण्डलीकैश्च बलवद् भिः शनैः शनैः । વાસસ્ય મૂમિપાય તથ્ય રાગ્ય થમચંત ॥ (કીકૌ, ૧૧–૬૧) ૨૩. વાધેલાઆમાંથી પહેલે। મહારાધિરાજ તેા વીરધવલને પુત્ર વીસલદેવ (ઈ. સ. ૧૨૭૮-૧૨૬૧ ) બન્યા હતા. Àળકામાં મંડલેશ્વર તરીકે ૯ વર્ષ સુધી Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ વહીવટનાં સમગ્ર કાર્યોમાં લવણપ્રસાદ અને વિરધવલને વરતુપાળ અને તેજપાળની મોટી સહાય હતી. આ બન્ને મંત્રીઓએ પોતાનાં વીરત્વ અને કાર્યકુશળતાથી નર્મદા અને સાબરમતી વચ્ચેના આખાયે પ્રદેશમાં વાઘેલાઓની સત્તા વિસ્તારી તથા આખાએ ગુજરાતમાં શાન્તિ અને સુવ્યવસ્થા સ્થાપીને દેશને અંધાધુંધીમાંથી બચાવ્યો. ૪૯ પ્રબળે ઉપરથી જણાય છે કે વસ્તુપાળને એની નિમણુક પછી સ્તંભતીર્થ અથવા ખંભાતનું આધિપત્ય સંપાયું હતું અને તેજપાળને પ્રધાનમંત્રિમુદ્રા સુપરત થઈ હતી.૨૪ પોતાની પહેલાંના હાકેમોએ કરેલા અનેક અન્યાય વસ્તુપાળ દૂર કર્યા. એના અમલમાં લેકિના નૈતિક ધરણમાં સુધારો થયો, અને સર્વે પ્રામાણિકપણે પોતાનો ધંધો કરવા લાગ્યા. તેણે ચાંચિયાગીરી અટકાવી તથા વહાણવટી માણસને મોકલી એઓને પકડી લાવવા વ્યવથા કરી (કીકી, ૪-૧૬). તેણે કડક હાથે લાંચરુશવત દબાવી દીધી અને રાજ્યવહીવટ સુવ્યવસ્થિત કર્યો. એક જૂના લાંચિયા અમલદાર પાસેથી તેણે ૨૧૦૦૦ દ્રામને દંડ વસૂલ કર્યો.૨૫ રાજ્યનું મહેસૂલ ઘણા સમયથી ચડી ગયું હતું; નીતિશાસ્ત્રમાં કહેલા ચારે ઉપાયોને પ્રયોગ કરીને તેણે તે વસૂલ કર્યું અને રાજકાશ ભરી દીધે.૨૬ સ્તંભતીર્થના કેટલાક ઉચ્ચાધિકારીઓ જેઓ પોતાના કામકાજ વિશે સંતોષજનક ખુલાસો આપતા નહોતા, એમના હિસાબે તેણે તપાસ્યા, અને એમને સજા કરી,૨૭ ખંભાતની આસપાસનાં ગામના કેટલાક અન્યાયી મુખીઓને તેણે સજા કરી તથા એમની પાસેથી વસૂલ લીવેલાં નાણાંથી મન્દિર બંધાયાં.૨૮ આ પ્રમાણે રાજયમાં પ્રવર્તત માન્ય ન્યાય તેણે દૂર કર્યો (વચ, ૪-૪૦) અને મેટા નાના તમામ રાજ્યધિકારીઓનું શૈથિલ્ય કડકાઈથી દાબી દીધું. વસ્તુપાળ અને તેજપાળે પોતાની રાજકીય કારકિર્દીના આરંભમાં કરેલાં યુદ્ધો આ અવ્યવરથી દૂર કરીને લોકોમાં વિશ્વાસ પુનઃ રથાપિત કરવાના રાજ્ય કરીને તે પાટણની ગાદીએ આવ્યો હતો. પાટણના છેલ્લા ચૌલુક્ય રાજા ત્રિભુવનપાલનો તેણે વધ કર્યો હોય અથવા ત્રિભુવનપાલને વારસ ન હોય તેથી તેણે રાજ્યગાદી કબજે કરી હોય ( ગુમરાઇ, ભાગ ૨, પૃ. ૩૯૯). ૨૪. પ્રકે, પૃ. ૧૦૨ ૨૫. વચ, ૨; પ્રકા, પૃ. ૧૦૩ ૨૬. વચ, ૨ ૨૭. એ જ, ૪ Page #66 -------------------------------------------------------------------------- ________________ મકરણ ૩] વસ્તુપાળના કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી[૪૩ આશયથી તથા ભેાળા ભીમદેવના નબળા રાજ્યઅમલમાં ખાલી થઈ ગયેલા રાજકાશ ભરવાના હેતુથી થયાં હાય એવા પૂરા સંભવ છે. વસ્તુપાલચરિત’ લખે છે કે ખંભાતના એક સમૃદ્ધ મુસ્લિમ વેપારી સદ્દીક અથવા સદને શાસન કરવામાં (જુએ પૈરા પ૯) વસ્તુપાળના આશય પ્રજાને એ બતાવવાના હતા કે હવે નવા રાજ્યઅમલમાં માણ્ય ન્યાયને કાઈ અવકાશ નહાતા.૨૯ ટૂંકામાં, સત્તારૂઢ થયા પછી વસ્તુપાળનું પહેલું કાર્ય ગુજરાતમાં રાજકીય અને આર્થિક વ્યવસ્થા સ્થાપવાનું હતું. શખ ઉપર વિજય ૫૦. ધાળકા અને ખંભાત આસપાસના પ્રદેશમાં વસ્તુપાળ શાન્તિ રથાપવામાં સફળ થયા એ અરસામાં લાટના શાસક શંખે ખંભાત બંદર લાટના રાજાનું છે એવા દાવા કરીને તેના ઉપર આક્રમણુ કર્યું. ખંભાત પાસેના ગ્રૂપ (વડવા) નામે રથાને ભારે લડાઈ થયા પછી વસ્તુપાળથી હારીને શંખે પીછેહઠ કરી. આ વિજયની ઉજવણી માટે ખંભાતના નગરજનાએ શહેરની બહાર આવેલ એકલવીરા માતાના મન્દિરમાં ઉત્સવ કર્યો, અને મંત્રી પણ દર્શનાર્થે ત્યાં ગયા.૩૦ આ ઘટના ગું. ૧૨૭૯ (ઈ. સ. ૧૨૨૩) પહેલાં બની હાવી જોઇએ, ક્રમક એ વર્ષમાં વસ્તુપાળે ખંભાતનું શાસન પેાતાના પુત્ર જયંતસિંહ અથવા જયસિંહને સોંપ્યું હતું.૩૧ ખભાતતા વહીવટ માંગીન પાયા ઉપર મૂકવાનું વસ્તુપાળનું કાર્ય એ રીતે મહત્ત્વનું છે કે એ સમયે ઉત્તર અને પશ્ચિમ ભારતનું એ મુખ્ય બંદર હતું, અને એથી આર્થિક તથા વેપારી દિષ્ટએ એની ભારે અગત્ય હતી. . દેવગિરિના યાદવ રાજા સાથે સધિ ૫૧. દક્ષિણમાંથી દેવગિરિના યાદવ રાખ્ત સિંહણુ અથવા સિંધળું અને ઉત્તરમાંથી ચાર મારવાડી રાજાઓએ એકસાથે ગુજરાત ઉપર હુમલા કર્યા ત્યારે પણ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. પરન્તુ લવણુપ્રસાદ અને વીર ધવલે હિંમત ગુમાવી નહિ, અને તે બહાદુરીથી લડચા. અંતે મારવાડના ચાર રાજાએ સાથે૨ તેમજ વિગિરના યાદવ રાજા સાથે૭ સધિ ૨૯. એ જ. ૩૦. કાકી, સ` ૪-૫; વિશ્વ, સ પ; વળી જુએ પ્રા, પૃ. ૧૦૯-૧૦૯; પ્રચિ, પૃ. ૧૦૨. ૩૧. પ્રાલેસ, ન. ૪૦-૬ ૩૨. કાકી, ૬-૬૭ ૩૩, ‘ લેખપતિ ' પૃ. ૯૨. વળી જુએ બાર્ગે, પુ. ૧, ભાગ ૧, ૩. ૧૯૯-૨૦૦, Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૨ થઈ. વિવિધ પ્રકારના દસ્તાવેજોના સ્વરૂપના નમૂના આપતા સંસ્કૃત ગ્રન્થ ‘લેખપદ્ધતિ'માં યાઘ્ર સિંહણ સાથેની સંધિના જે પાઠ છે એમાં સ ૧૨૮૮ (ઈ. સ. ૧૨૩૨)નું વર્ષ આપ્યું છે. આ વર્ષ તે સાચું માનીએઅને નહિ માનવાનું કંઈ કારણ નથી—તા સિંહણ સાથેના યુદ્ધને એ વમાં અંત આવ્યા હશે એમ ગણી શકાય. વીરધવલ અને એના મત્રીએનાં બીજા યુદ્ધો પર. વીરધવલ અને વસ્તુપાળ-તેજપાળે કરેલાં બીજા કેટલાંક યુદ્ધોનાં વૃત્તાન્તા પણ પ્રબન્ધામાં આવે છે. સૌ પહેલાં તે! તેમણે વામનરથળી (જૂનાગઢ પાસે વંથળી)ના ડાધારા સાંગણુ અને ચામુંડ ઉપર વિજય કર્યા. તેઓ વીરધવલની રાણી જયમલદેવીના ભાઈ એ હતા અને રાણીએ અને-ક વાર વિનંતી કર્યા છતાં વીરધવલનું વર્ચસ સ્વીકારતા નહાતા. લડાઈમાં તે બન્ને મરાયા અને વામનસ્થળીના મહેલના સમૃદ્ધ ખજાના વીરધવલના હાથમાં આવ્યા.૭૪ વીરધવલે ખીજું આક્રમણ કચ્છમાં ભદ્રેશ્વરના ભીમસિંહ પ્રતિહાર ઉપર કર્યું, પણ મારવાડથી આવેલા કેટલાક પરાક્રમી ચાહા ભીમસિંહની સેવામાં હતા (આ ચૈાહાએ અગાઉ વીરધવલ પાસે આવી ગયા હતા, પણ વીરધવલે એમને રાજસેવામાં રાખવાની અશક્તિ દર્શાવી હતી), તેથી વીરધવલ એને હરાવી શકયા નહિ અને સધિ કરીને એને પાછા વળવું પડયું.૩પ આ સંધિને પરિણામે ગુજરાતના રાજ્યે એક નવા મિત્ર મેળવ્યા અને કચ્છ તરફની સરહદ સલામત થઈ. આ પછી વીરધવલે મહીતટ પ્રદેશમાં આવેલા ગેાદ્ર(ગોધરા)ના કાકાર થુલને તામે કરવાના નિશ્ચય કર્યો. મારવાડનાં ચાર રાજ્યે ગુજરાત ઉપર હુમલા કર્યાં ત્યારે ધૂંઘુલ તેમની સાથે મળી ગયા હતા તથા ગુજરાતમાં આવતા જતા વેપારીએ, સાર્થા અને યાત્રાળુઓને લૂંટતા હતા. એની સામે તેજપાળને એક બળવાન સૈન્ય સાથે મેકલવામાં આવ્યા. તેણે ઘુઘુલને પકડીને લાકડાના પાંજરામાં પૂર્યા તથા પેાતાના એક સરદારની ગાધરાના હાકેમ તરીકે નિમણૂક કરી. આ અપમાન નહિ સહન થવાથી ધૃધુલે પાતાની છત્ર કરડીને આત્મઘાત કર્યાં.૯૬ આ વિજયને પરિણામે વાઘેલાએની સત્તા ગુજરાતની પૂર્વ સરહદ સુધી વિસ્તરી અને માળવા બાજુના વેપારી માર્ગ સલામત બન્યા. ૩૪. પ્રર્કા, પૃ. ૧૦૬-૧૦૪; વચ, ૨ ૩૫. પ્રકા, પૃ. ૧૦૪ અને આગળ; વચ, ૨ ૩૬. પ્રા, પૃ. ૧૦૭-૧૦૮, વચ, ૩ Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] વસ્તુપાળના કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી[૪૫ એક મુસ્લિમ આક્રમણના પ્રતિકાર ૫૩. વીરધવલના રાજ્યકાળ દરમ્યાન ગુજરાત ઉપર એક મુસ્લિમ આક્રમણ થયું હતું અને વસ્તુપાળે એના સફળતાપૂર્વક પ્રતિકાર કર્યાં હતા, એ બતાવવા માટેનાં પૂરતાં ઐતિહાસિક પ્રમાણે! છે. જયસિંહસૂરિએ પોતાના સંસ્કૃત નાટક ‘હમ્મીરમદમર્દાન’માં આ ઘટનાનું નિરૂપણ કર્યું છે. દિલ્હીના સુલતાન મેાજદીને ગુજરાત ઉપર કેવી રીતે હુમલા કર્યા અને એનું લશ્કર આબુ પાસેના એક પહાડી માર્ગમાં પ્રવેશ્યા પછી ઉત્તરમાંથી ચંદ્રાવતીના પરમાર ધારાવધે અને દક્ષિણમાંથી મંત્રી વસ્તુપાળે એના સૈન્યને કેવી રીતે ઘેરી લીધું એનું વર્ણન પ્રબન્ધકાશ'માં છે.૩૭ આને પરિણામે સુલતાનને પાછા હડી જવું પડયું.૩૮ કેટલાક સમય પછી સુલતાનની માતા (‘પ્રબન્ધચિન્તામણિ પ્રમાણે, એના ગુરુ) મક્કા જવા માટે વહાણુમાં એસવા ગુજરાતના એક બંદરે (સંભવતઃ ખંભાત બંદરે) આવી. વસ્તુપાળે એની બધી મિલકત કબજે લેવા પેાતાના માયુસેાને સૂચવ્યું. વહાણવટી વસ્તુપાળ પાસે આવ્યા અને સુલતાનની માતાને ચાંચિયાઓએ લૂટી લીધી હાવા વિશે ફરિયાદ કરી. વસ્તુપાળે પેલા કહેવાતા ચાંચિયાઓને પકડી મંગાવ્યા, ધ્રા માલ સુલતાનની માતાને પાછા આપીને તેને સત્કાર કર્યા, તથા એની સુખસગવડ અને સલામતી માટે વ્યવસ્થા કરી. મક્કાથી પાછા ફર્યા પછી સુલતાનની માતા વસ્તુપાળને પેાતાની સાથે દિલ્હી લઇ ગઈ અને સુલતાત સાથે એને પરિચય કરાવ્યા. વીરધવલ સાથે મૈત્રી રાખવાનું વચન વસ્તુપાળે સુલતાન પાસેથી લીધું. વસ્તુપાળ દિલ્હીથી પાછે આવ્યા ત્યારે વીરધવલે એના ભારે સત્કાર કર્યા. ૯ દિલ્હીના મુસ્લિમ આક્રમણના પ્રતિકાર વર્ણવતા ‘હમ્મીરમદમર્દન’ નાટકની જેસલમેરના ભંડાર ૩૭. પ્રા, પૃ. ૧૧૭ ૩૮. મેાજદ્દીન અથવા મુઇનુદ્દીન કાણુ એ વિશે કેટલેક મતભેદ છે, કેમકે એ નામના કાઈ સુલતાન દિલ્હીના તખ્ત ઉપર થયેા નથી. બોર્ગે ( પુ. ૧, ભાગ ૧, પૃ. ૨૦૧ ) અનુસાર, મેદીન તે મુહમ્મદ ધારી છે. પ્રેા. રસિકલાલ પરીખે એને રાહબુદ્દીન ધારી ગલ્યે! છે ( જેસાસ, પુ. ૬, પૃ. ૧૫૩ અને આગળ ). પં. ગૌરીશ’કર ઓઝા ( ‘ રાજપૂતાને કા ઇતિહાસ ', પુ. ૧, પૃ. ૪૬૭-૪૬૮ ), શ્રી. દુર્ગારા કર શાસ્ત્રી ( ગુમરાઇ, ભાગ ૨, પૃ. ૩૮૦-૩૮૧ ), શ્રી. ભાગીલાલ સાંડેસરા ના ( ‘ ગુજરાતી ' સાપ્તાહિક, દીપેાત્સવી અંક, ઈ. સ. ૧૯૩૪, પૃ. ૧૮-૧૯ ) મતે મેાજદીન એ દિલ્હીના સુલતાન અલ્તમશ (ઈ. સ. ૧૨૧૦-૧૨૭૫) છે. ઐતિહાસિક કાલાનુક્રમની દૃષ્ટિએ છેલ્લા મત વધારે સ્વીકાર્યં લાગે છે. ૩૯, પ્રકા, પૃ. ૧૧૯-૧૨૦; પ્રચિ, પૃ. ૧૦૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ માની તાડપત્રીય પ્રતની નકલ સં. ૧૨૮૬ (ઈ. સ. ૧૨૩૦)માં થયેલી છે, તેથી આ ધટના સં. ૧૨૭૬ (ઈ. સ. ૧૨૨ ૦) (વરતુપાળના મંત્રિપદના પ્રારંભનું વર્ષ) અને સં. ૧૨૮૬ની વચ્ચે બની હોવી જોઈએ. વિધવલ અને વરતુપાળનું મૃત્યુ ૫૪. રાણા વીરધવલનું ઈ. સ. ૧ર૩૮ માં મૃત્યુ થયું.૪૧ પ્રબન્ધો લખે છે કે એની ચિતા ઉપર અનેક લોકોએ પ્રાણાપણ કર્યું, અને બીજએને બળી મરતા અટકાવવા માટે તેજપાળને સૈન્ય સાથે સ્મશાનભૂમિ ઉપર આવવું પડ્યું.૪૨ વરધવલને બે પુત્રો હતા—પ્રતાપમધ અને વીસલદેવ. પ્રતાપમલ તે વિરધવલના જીવનકાળમાં જ, અર્જુનદેવ નામે પુત્ર મૂકીને, મરણ પામ્યું હતું. વિરધવલના નાના પુત્ર વીસલદેવ ઈ. સ. ૧૨૩૮ માં ગાદી ઉપર આવ્યો.૪૩ વસલદેવ રાજ્યગાદી ઉપર આવ્યો ત્યારપછી માત્ર બે વર્ષમાં જ, ઈ. સ. ૧૨૪૦ (સં. ૧૨૯૬)માં વરતુપાળનું અવસાન થયું, “પ્રબન્ધકાશ૪૪ અને “વસ્તુપાલચરિત ૪૫ બન્નેયમાં વસ્તુપાળ અવસાનનું વર્ષ ઈ. સ. ૧૨૪૨ (સં. ૧૨૯૮) આપેલું છે, અને ૪૦. હમમ, પ્રસ્તાવના, પૃ. ૧; જેભંસૂ, પૃ. ૨૩ ૪૧. ગે પુ. ૧, ભાગ ૧, પૃ. ૨૦૩. વળી જુઓ ‘શત્રુંજયતીર્થોદ્ધારપ્રબન્ધ ના પરિશિષ્ટમાં છપાયેલું “રાવલી કેઠક.” લવણપ્રસાદના મૃત્યુ વિશે કશું જાણવામાં નથી. બેગે (પુ. ૧, ભાગ ૧, પૃ. ૨૦૦ ) ના લેખકે એમ માન્યું છે કે ઈ. સ. ૧૨૩ર માં દેવગિરિના યાદવ રાજા સિંહણ સાથે સંધિ થયા પછી લવણપ્રસાદે વિરધવલની તરફેણમાં ગાદીત્યાગ કર્યો હશે. શ્રી. દુર્ગાશંકર શાસ્ત્રી માને છે કે એ અરસામાં કદાચ એનું મૃત્યુ થયું હશે (ગુમરાઈ, ભાગ ૨, પૃ. ૩૮૯). “ રાજાવલી કેહિક 'માં વરધવલના રાજ્યઅમલને પ્રારંભ સં. ૧૨૮૨ (ઈ. સ. ૧રર૬)થી કહ્યો છે. એકંદરે જોતાં લવણપ્રસાદનું મરણ ઈ. સ. ૧૨કર અને ૧૨૩૮ ની વચ્ચે થયું હોય એ બનવાજોગ છે. ૪૨. પ્રચ, પૃ. ૧૦૫ ૪૧. વિરધવલના એક પુત્ર વીરમદેવ વિશેની તથા રાજ્ય કબજે કરવા માટેના તેના પ્રયતનની વાતો પ્રબોમાં આપેલી છે (પ્રકે, પૃ. ૧૨૪-૧૨૫). એમ પણ કહેવાય છે કે વીરમદેવને પ્રયત્ન નિષ્ફળ ગયા અને વસ્તુપાળની સહાયથી વસલદેવ ગાદી ઉપર આવી શકી. પણ હવે પુરવાર થયું છે કે વરધવલને વિરમ નામે કઈ પુત્ર નહોતે, અને તેથી પ્રબન્ધમાં આપેલી વાત માનવા જેવી નથી (ગુમરાઈ, ભાગ ૨, પૃ. ૩૯૦ અને આગળ). ૪૪. પ્રકા, પૃ. ૧૨૭-૧૨૮ ૪૫. વચ, ૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩] વસ્તુપાળને કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી[૪૭ વાલિયા એ વ સામાન્ય રીતે પ્રમાણભૂત ગણવામાં આવતું હતું. પણ વસ્તુપાળના સમકાલીન બાલચન્દ્રે રચેલા ‘વસ’તવિલાસ' કાવ્યમાં વસ્તુપાળના મૃત્યુની તિથિ સં. ૧૨૯૬ ના માધ સુદ પાંચમ ને રવિવાર (ઈ. સ. ૧૨૪૦ ની ૧ લી જાન્યુઆરી) આપવામાં આવી છે.૪૬ એક તાડપત્રીય હસ્તપ્રતમાં વસ્તુપાળનું મૃત્યુવર્ષ સ. ૧૨૯૬ અને તેજપાળનું મૃત્યુ વર્ષ સ. ૧૩૦૪ (ઈ. સ. ૧૨૪૮) આપ્યું છે,૪૭ તેથી પણ ‘વસંતવિલાસ'ના કથનને ટંકા મળે છે. પ્રબન્ધા કહે છે કે વસ્તુપાળ શત્રુંજયની યાત્રાએ જતા હતા ત્યારે માર્ગમાં (વઢવાણથી અગ્નિ ખૂણે ૧૦ માઈલ દૂર આવેલા) ગામમાં અવસાન પામ્યા.૪૮ આ કથન કદાચ પ્રમાણભૂત હાય તાપણ સતવિલાસ'માં એવા કંઈ ઉલ્લેખ નથી.૪૯ ‘પ્રબન્ધકારા' (પૃ. ૧૨૫) અને ‘વિવિધતીર્થકલ્પ' (પૃ. ૮૦) વસ્તુપાળને મત્રિપદ ગુમાવવું પડયું અને તે નાગર મંત્રી નાગડને મળ્યું હતું, એવા ઉલ્લેખ કરે છે. અન્યત્ર એમ પણ કહેલું છે કે વસ્તુપાળ રાજા વીસલદેવના ભારે ક્રેાધને ભાગ થઈ પડયેા હતા, કેમકે વીસલદેવના એક મામા સિંહે એક જૈન સાધુનું અપમાન કર્યું હતું એની શિક્ષારૂપે વસ્તુપાળે એને હાથ કપાવી નાખ્યા હતા, પરન્તુ રાજપુરાહિત સામેશ્વરે મંત્રીને બચાવી લીધા હતા.૫ વળી એવી વાત પણ મળે છે કે એક વાર વીસલદેવે વસ્તુપાળ પાસે રાજ્યના મહેસૂલને હિસાબ માગ્યે અને એમાંની કેટલીક રકમ મન્દિરા વગેરે બાંધવામાં વપરાઈ છે ४६. वर्षे हर्षनिषण्णवण्णवतिके श्रीविक्रमोर्वीभूतः कालाद् द्वादशसंख्य हायनशतात् मासेऽत्र माघाह्वये । पञ्चम्यां च तिथौ दिनादिसमये वारे च भानोस्तवोद्वोढुं सद्गतिमस्ति लग्नममं तत्त्वर्यतां त्वर्यताम् ॥ ૪૭. એ જ, પ્રસ્તાવના, પૃ. ૮ ૪૮. ચિ, પૃ. ૧૦૫; પ્રકા, પૃ. ૧૨૮; વચ, ૮ ૪૯. આથી ઊલટું, વિવ તા એમ કહે છે કે વસ્તુપાળ રાત્રુંજય ઉપર ચડચે અને ત્યાં આદિનાથની સમક્ષ ધર્મની પુત્રી સતિ સાથે લગ્ન કર્યું, અર્થાત્ રાત્રુંજય ઉપર એનું અવસાન થયું (વિષે, ૧૪-૪૯, ૫૦). આ કેવળ રૂપક છે કે ખરેખર હકીકત છે એ આપણે ાણતા નથી. સસ્તંભવ છે કે રાત્રુજય જતાં માર્ગોમાં વસ્તુપાળનું અવસાન થયું હોય તેપણ આદિનાથ સમક્ષ લગ્નનું રૂપક કાવ્યષ્ટિએ સંપૂર્ણ બનાવવા માટે કવિએ એનું આ રીતે વર્ણન કર્યું હોય. ૫૦, પ્રકા, પૃ. ૧૨૬-૨૭; વ, ૨ ( વિવ, ૧૪-૩૭ ) Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ]. મહામાત્ય વરતુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ એમ જોવામાં આવતાં એને સજા કરવાનો નિર્ણય કર્યો; પરન્તુ અહીં પણ સેમેશ્વરે એને તેમ કરતાં અટકાવ્યો.૫૧ આવી બધી વાત શબ્દશઃ સાચી ન મનાય, પણ એ ઉપરથી જણાય છે કે ઉત્તરાવસ્થામાં વસ્તુપાળના નવા રાજા સાથેના સંબંધ જોઇએ એવા સારા નહોતા. આમ બનવું તદ્દન સંભવિત છે, કેમકે ઇતિહાસમાં આપણે અનેક એવા ઉદાહરણ જોઈએ છીએ જેમાં નવા રાજા અને જૂના મંત્રી વચ્ચે ઘર્ષણ થાય છે. વીસલદેવ સાથેના વસ્તુપાળના સંબંધે બહુ સારા નહાતા રહ્યા, પણ વીસલદેવે વસ્તુપાળને મંત્રિપદ ઉપરથી ખરેખર દૂર કર્યો હતો એમ કહેવા માટેનો વિશ્વાસપાત્ર પુરાવો આપણી પાસે નથી. નાગડ અને બીજા નાગર મુત્સદ્દીએની ખટપટને કારણે વસ્તુપાળ અને વીસલદેવના સંબંધો બગડયા અથવા વીસલદેવને પિતાને જ જૂના અનુભવી મંત્રીની મુરબ્બીવટ અકારી લાગી હોય. તેજપાળનું મરણ પપ, વસ્તુપાળના અવસાન પછી કેટલાંક વર્ષ સુધી તેજપાળ મહામાત્ય તરીકે ચાલુ રહ્યો હતો એના પુરાવાઓ છે, એટલે વરતુપાળને વિસલદેવે મંત્રિપદેથી દૂર નહોતો કર્યો એ અનુમાન વધારે વજનદાર બને છે. સં. ૧૨૯૬ ના વૈશાખ સુદ ત્રીજ (તા. ૨૬ મી એપ્રિલ, ઈ. સ. ૧૨૪૦) ના આબુ ઉપરના એક શિલાલેખમાં તેજપાળને મહામાત્ય કહેવામાં આવ્યો છે,પર તે એ જ વર્ષના માઘ માસમાં વસ્તુપાળનું અવસાન થયું હોવાના વસન્તવિલાસ 'ના કથનને અનુમોદન આપે છે. વળી એ સૂચવે છે કે વસ્તુપાળના અવસાન પછી તરત જ તેજપાળે પિતાના વડીલ બંધુના ઓધાને અધિકાર સંભાળ્યો હશે. પાટણ ભંડારમાંની સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૨) ની તાડપત્રીય હસ્તપ્રતની પુષ્પિકામાં મહામાત્ય તેજપાળના પુત્ર લુણસિંહને ભગુકચ્છના હાકેમ તરીકે ઉલ્લેખ છે. સં. ૧૩૦૩ (ઈ. સ. ૧૨૪૭) માં લખાયેલી આચારાંગ સૂત્ર ” ની એક હસ્તપ્રતની પુષ્પિકામાં અણહિલવાડમાં મહામાત્યના અધિકારપદે તેજપાળ હોવાનું કહ્યું છે.પ૪ નાગડનો મહામાત્ય તરીકે ઉલ્લેખ કરતાં પહેલી ઉપલબ્ધ પુપિકા સં. ૧૩૧૦ (ઈ. સ. ૧૨૫૪) ની છે, ૫૫ જે બતાવે છે કે તેજપાળનું અવસાન ઈ. સ. ૫૧. પ્રકો, પૃ. ૧૨૫ પ૨. પ્રાલેસે, નં. ૬૬ ૫૩. પાભંસૂ, પૃ. ૬૦ ૫૪. પિટર્સન, પહેલે રિપોર્ટ, પરિશિષ્ટ ૧, પૃ. ૪૧ ૫૫. ભંસૂ , પૃ. ૩૭-૩૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪]વસ્તુપાળ-સાહિત્ય ને કલાના આશ્રયદાતાને સાહિત્યકાર [૪૯ ૧૨૪૭ અને ૧૨૫૪ ની વચ્ચે થયું હતું. વસ્તુપાલચરિત ’ અનુસાર તેજપાળનું મરણ વસ્તુપાળના મરણ પછી દસ વર્ષે થયું હતું, અને ‘ પ્રબન્ધકાશ ’માં તેજપાળના મરણનું વર્ષ સ. ૧૩૦૮ (ઈ. સ. ૧૨પર) આપ્યું છે. આ પ્રમાણે, સ’. ૧૩૦૬ ( વસ્તુપાળના મરણનું વર્ષ સ. ૧૨૯૬ + ૧૦ વર્ષ = સં. ૧૭૬ ઈ. સ. ૧૨૫૦), સ. ૧૩૦૮ (=ઈ. સ. ૧૨૫૨) અથવા સ. ૧૩૦૪ ( = ઈ. સ. ૧૨૪૮; એક તાડપત્રીય પ્રતમાં આપેલું તેજપાળનું અવસાનવ; જુએ પૅરા ૫૪ )–એ ત્રણમાંનું એક વર્ષ તેજપાળના અવસાનનું વર્ષ હાઈ શકે. વસ્તુપાળની બાબતમાં થઈ શક્યું તેમ, આ ત્રણમાંથી કાઈ એક વર્ષ ઐતિહાસિક દષ્ટિએ વિશેષ પ્રમાણભૂત ગણવા માટેના પુરાવા પણ આપણી પાસે નથી. ગમે તેમ પણ તેજપાળના અવસાન પછી જ નાગર બ્રાહ્મણ નાગડ મહામાત્ય થઈ શક્યા હતા એ ચેાસ છે. પ્રકરણ ૪ વસ્તુપાળસાહિત્ય અને કલાના આશ્રયદાતા અને સાહિત્યકાર પ૬. પ્રકરણ ૩ માં આપણે જોયું તે પ્રમાણે, ધેાળકા અને અણુહિલવાડના રાજદરબારેામાં વસ્તુપાળ અને તેજપાળના ભારે પ્રભાવ હતા અને ગુજરાતનું રાજ્ય આર્થિક તેમજ રાજકીય દૃષ્ટિએ તેમણે વ્યવસ્થિત કર્યું હતું. પરન્તુ તેમની ઉદારતા અને દાનશીલતાને કારણે જે સાંસ્કૃતિક પ્રવૃત્તિએને ઉત્તેજન મળ્યુ. એને કારણે તેમનું નામ વધુ પ્રસિદ્ધ છે. એમણે ગુજરાતમાં એવું સાંસ્કારિક નવજીવન પેદા કર્યું, જે કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રના દિવસેાની યાદ આપે છે તથા માળવાના મહાન વિદ્યાવિલાસી રાજાએ મુંજ અને ભેાજના સમયની વિદ્યાપ્રવૃત્તિની સ્પર્ધામાં ઊભું રહી શકે એમ છે. 6 વસ્તુપાળની યાત્રાએ ૫૭. પ્રબન્ધા અનુસાર વસ્તુપાળે શત્રુંજય અને ગિરનારની તેર યાત્રાએ કરી હતી. બાલ્યાવસ્થામાં તેણે આ બન્ને સ્થાનાની યાત્રા પેાતાના પિતા અશ્વરાજે સંધ કાઢ્યો હતા તેની સાથે કરી હતી. એ બન્યું ઈ. સ. ૧૧૯૩ અને ૧૧૯૪ માં. મત્રિપદે આરૂઢ થયા પછી તેણે અનેક વાર સંધ કાઢ્યા હતા, અને ઈ. સ. ૧૨૨૧, ૧૨૩૪, ૧૨૩૪, ૧૨૩૬ અને ૧૨૩૭ નાં વર્ષોમાં શત્રુંજય અને ગિરનારની યાત્રાએ કરી હતી. સંધ લીધા વિના n Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ પિતાના કુટુંબ સાથે તે ઈ. સ. ૧૨૨૭, ૧૨૨૮, ૧૨૨૯, ૧૨૩૦, ૧૨૩૧, ૧૨૩૨ અને ૧૨૩૩ માં માત્ર શત્રુંજયની યાત્રાએ ગયો હતો. શત્રુંજયની છેલ્લી યાત્રા, જે માર્ગમાં મૃત્યુ થતાં એ પૂરી કરી શક્યો નહોતે તે માટે એ ઈ. સ. ૧૨૪૦ માં નીકળ્યો હતો. આનું વર્ણન બાલચને “વસન્તવિલાસ” મહાકાવ્યમાં કર્યું છે. તેણે ઈ. સ. ૧૨૨૧ (સં. ૧૨૭૭) માં જે સંધયાત્રા કરી તે સૌથી વધુ મહત્વની હતી, કેમકે એ એક જ યાત્રાને વારંવાર ઉલ્લેખ વસ્તુપાળને ગિરનારના શિલાલેખોમાં કરવામાં આવ્યા છે, તથા ઘણું કરીને એ જ યાત્રાનું ઠીક ઠીક વિગતભરપૂર અને કવિત્વપૂર્ણ વર્ણન “કીર્તિકીમુદી' સુકૃતસંકીર્તન” અને “ધર્માલ્યુદય” જેવાં સમકાલીન કાવ્યમાં મળે છે. આ વિશે આપણે પ્રકરણ ૬ માં ચર્ચા કરીશું. વસ્તુપાળનાં બાંધકામ ૫૮. જે ઉપર વિશ્વાસ મૂકી શકાય એવાં સમકાલીન ગ્રન્થનાં વર્ણને જોઈએ તોપણ વસ્તુપાળ અને તેજપાળે કરાવેલાં મન્દિરો, ધર્મશાળાઓ, તળાવો, કૂવા આદિ રથાપત્ય અને પૂર્તકાર્યોની સંખ્યા ઘણી મોટી હોવી જોઇએ. પછીના સમયના પ્રબધાને બાજુએ રાખીને માત્ર સમકાલીન પ્રમાણોને વિચાર કરીએ તો પણ એમની દાનશીલતા અને ઉદારતા આખાયે ગુજરાત, સૌરાષ્ટ્ર અને મારવાડમાં અનેક સ્થળોએ વિરતરેલી હતી એમાં કશી શંકા નથી. જિનપ્રભસૂરિ અને રાજશેખરસૂરિ કહે છે કે એમણે કરાવેલાં સ્થાપત્યો દક્ષિણે શ્રીશેલ, પશ્ચિમે પ્રભાસ, ઉત્તરે કેદાર અને પૂર્વે કાશી સુધી હતાં. લગભગ આખાયે ભારતમાંથી વિદ્વાનો, કવિઓ અને ધાર્મિક પુરુષો એ કાળે અણહિલવાડ અને ધોળકામાં આવતા હતા તથા વરતુપાળ-તેજપાળ પાસેથી કંઈક આશ્રય મેળવતા હતા એ વસ્તુને વિચાર કરીએ ત્યારે આ કથનમાં કશું અશક્ય લાગતું નથી. વસ્તુપાળે માત્ર જૈનધર્મનાં મન્દિરો બંધાવ્યાં એવું નહોતું; અનેક સ્થળે ઉલ્લેખ મળે છે કે તેણે સૃષ્ણાલય, બ્રહ્મશાળાઓ, મઠો, શિવમન્દિરે તથા મરિજદો પણ બંધાવી હતી.૪ પછીના સમયમાં લખાયેલા ગ્રન્થોમાં કંઈક અતિશયોક્તિ હશે, કેમકે જે સ્થળોએ વસ્તુપાળે ધનનો વ્યય કર્યો એ રથાનોની સંખ્યા “સુકૃતસંકીર્તન જેવી સમકાલીન રચનામાં ૫૦ ની છે, જ્યારે રાજશેખર, જિનહર્ષ અને જિનપ્રભના ગ્રન્થમાં ૧. વચ, ૮, પુપ્રસં. પૃ. ૫૯. વળી જુઓ જૈસાઈ, પૃ. ૩૦૮-૩૦૯. ૨. નન, ૧૬-૩૭; વળી જ સુસં, સુકીક. આદિ. ૩. વિતીક, પૃ. ૭૦-૮૦; પ્રકો, પૃ. ૧૩૦ ૪. પ્રકા, પૃ. ૧૨૯-૧૩૦; વચ, ૨, ૩ અને ૬; વિતીક, પૃ. ૭૦-૮૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪]વસ્તુપાળ-સાહિત્યને કલાને આશ્રયદાતાને સાહિત્યકાર[પ૧ એ સંખ્યા ઘણી વધી ગયેલી જોઈએ છીએ, અને કેટલીક વિગતો કેવળ અતિશયોતિ સ્વરૂપની લાગે છે, પરંતુ સમકાલીનેએ આપેલી માત્ર નક્કર હકીકત તરફ દૃષ્ટિ કરીએ તો પણ ગુજરાતના અને કદાચ ભારતના સૌથી મેટા દાનેશ્વરીઓમાં વસ્તુપાળનું સ્થાન છે એ વિશે શંકા રહેતી નથી. ૫૯વસ્તુપાળ-તેજપાળે મન્દિરો આદિ સ્થાપત્યો પાછળ ભારે દ્રવ્ય ખર્યું હતું; આ દ્રવ્ય કક્યાંથી આવ્યું હશે એવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય છે. તેઓ એક ઉચ્ચ કુટુંબના પુત્ર હતા, જેમાં વંશપરંપરાથી મંત્રિપદ ચાલ્યું આવતું હતું, એટલે તેમની આર્થિક સ્થિતિ સારી જ હશે. પરંતુ અકય સમૃદ્ધિ તેમની પાસે શી રીતે આવી એ વિશે પ્રબોમાં કેટલીક વાત આપેલી છે. આ વાત આમ તો દંતકથાઓ જેવી લાગે છે, પણ એમાં કંઈક વાસ્તવિક અંશ રહેલો હોય એ સંભવિત છે. વસ્તુપાળ જ્યારે ખંભાતનો હાકેમ નિમાયે ત્યારે સઈદ અથવા દીક નામે એક સમૃદ્ધ મુસ્લિમ વેપારીએ તેનું આધિપત્ય માનવાને અસ્વીકાર કર્યો. વરતુપાળે જ્યારે એને શાસન કરવા પ્રયત્ન કર્યો ત્યારે લાટના રાજા શંખને તે પોતાની મદદે બોલાવી લાવ્યું. પરંતુ શંખને પરાજ્ય થયો, સઈદકેદ પકડાય અને એની મિલકત જપ્ત કરવામાં આવી. રાણા વરધવલને જ્યારે આની જાણ કરવામાં આવી ત્યારે તેણે હુકમ કર્યો કે સઈદની બધી મિલકત રાકેશમાં આવે, પણ એના ઘરની ધૂળ વસ્તુપાળને મળે. આ તે સોનાની ધૂળ હતી; વળી આગ લાગવાને પરિણામે સઈદનું કેટલુંક સોનુંરૂપું પણ ધૂળ ભેગું થઈ ગયું હતું. આમ સઈદની મિલકતને મોટો ભાગ વસ્તુપાળને મળ્યો. બીજે વૃત્તાન્ત એવો છે કે-એક વાર સૌરાષ્ટ્રમાં જૈન તીર્થોની યાત્રાએ જતાં વસ્તુપાળ અને તેજપાળ પિતાનું ધન દાટવાને હડાલક નામે ગામ (ધંધુકા પાસેનું હડાળા) આગળ ગયા. આ ધન એક લાખના આશરાનું હતું, પણ ત્યાં જમીન ખોદતાં એમને બીજું ઘણું વધારે ધન મળ્યું. તેજપાળની પત્ની અનુપમાને વસ્તુપાળે પૂછયું કે “આ ધનનું શું કરવું ?” અનુપમાએ ઉત્તર આપ્યું કે “આ ધનને પર્વતના શિખર ઉપર રાખવું, જેથી અત્યારે આપણે હાથ ચડયું એવી રીતે એ બીજાને હાથ જાય નહિ.” પછી વરતુપાળ અને તેજપાળે એ ધનને ગિરનાર અને આબુ ઉપરનાં પ્રસિદ્ધ મન્દિરે બાંધવામાં તથા શત્રુંજ્યની સંધયાત્રા કાઢવામાં વ્યય કર્યો. ૫. પુપ્રસં, પૃ. ૫૬ અને ૭૩ ૬. પ્રકે, પૃ. ૧૦૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ આબુનું મદિર-મધ્યકાલીન ભારતીય સ્થાપત્યને ચિરંજીવ નમૂને ૬૦. અનુપમાની સલાહ સાચી પડી છે, અને આબુ તથા ગિરનાર ઉપરનાં વિખ્યાત મન્દિર સિવાય વસ્તુપાળ-તેજપાળનાં બીજાં કોઈ સ્થાપત્ય બચ્ચાં નથી. આબુ ઉપરનું મન્દિર તેજપાળે ઈ. સ. ૧૨૩૧ (સં. ૧૨૮૭) માં બંધાવ્યું છે અને તેમાં મુળ નાયક તરીકે બાવીસમા જૈન તીર્થંકર નેમિનાથ છે. ગિરનાર ઉપરનાં મન્દિરો વરતુપાળે ઈ. સ. ૧૨૩૨ (સં. ૧૨૮૮) માં બંધાવ્યાં હતાં. દેલવાડાની દેવાલય-નગરીમાં આવેલું નેમિનાથ મન્દિર વસ્તુપાળને મોટા ભાઈ લુણિગની સ્મૃતિમાં લુણવસતિ તરીકે જાણીતું છેઅને મધ્યકાલીન ભારતીય કલાના શ્રેષ્ઠ નમૂનાઓ પૈકી એક હાઈએ બંધાવનારનું નામ કલાના ઈતિહાસમાં અમર કરી જાય છે. આ મન્દિર તથા એની પહેલાં આશરે ૨૦૦ વર્ષ પહેલાં વિમલશાહે બંધાવેલ, એની લગોલગ આવેલ વિમલવસતિ આખાયે સફેદ આરસનાં છે, જો કે આ સ્થળથી ત્રીસેક માઇલની અંદર સફેદ આરસની ખાણ જાણવામાં નથી. આ બધા પથ્થરને મન્દિરના સ્થળે ડુંગર ઉપર લઈ જવાનું કાર્ય બહુ મહેનતભર્યું અને ખર્ચાળ હોવું જોઈએ. આ મન્દિર બહારથી તે સાવ સાદાં છે અને એથી અંદરની શિપસમૃદ્ધિ જોનારને વિશેષ આશ્ચર્યમુગ્ધ કરી મૂકે છે. કઝિન્સ લખે છે તે પ્રમાણે, “આ મન્દિરોમાં છત, સ્તંભ, બારસાખો, તખ્તીઓ અને ગોખલાઓ ઉપરનાં સૂક્ષ્મ કોતરણીવાળાં અલંકરણ કેવળ અભુત છે. આરસ ઉપરનું કંડારેલું, ઝીણું, ચમકદાર, જાણે સફેદ શંખા ઉપર કર્યું હોય એવું કામ અજોડ છે, અને કેટલાંક કલારૂપ તે ખરેખર સૌન્દર્યના રવમ જેવાં છે. કામ એટલું બારીક છે કે સાધારણ કાતરકામથી ૭. આરસના ત્રણ પ્રાચીન સ્તંભે પાટણમાં સચવાઈ રહ્યા છે. એમાંના બે સ્તંભે પ્રમાણમાં અર્વાચીન એવા કાલિકા માતાના મન્દિરના બાંધકામમાં વપરાયા છે અને ત્રીજો એક પાટણ વિદ્યાર્થીમંડળના સ્થાનિક સંગ્રહાલયમાં પહેલે છે. આ ત્રણે ઉપરના શિલાલેખમાંથી સ્પષ્ટ છે કે વસ્તુપાળ અને તેના કુટુંબીજનના મહાલના અવશેષરૂપ આ સ્તંભ છે. (આ શિલાલેખે મેં છપાવ્યા છે. જુઓ ફાગુસદ્ગ, પૃ. ૪, પૃ. ૧૯૨ અને આગળ.) ૮. પ્રચિ, પૃ. ૧૦૧. પરંતુ શિલાલેખોમાં કહ્યું છે કે તેજપાળની પત્ની અનુપમા અને પુત્ર લુણસિંહના આધ્યાત્મિક શ્રેય અર્થે તે બંધાયું હતું. ૯. આ મન્દિરના વર્ણન માટે જુઓ ફર્ગ્યુસન, હિસ્ટરી ઓફ ઇન્ડિયન એન્ડ ઈસ્ટ આર્કિટેકચર, પુ. ૨, પૃ. ૩૬ અને આગળ; બ્રાઉન, ઇન્ડિયન આર્કિટેકચર પુ. ૧, પૃ. ૧૪૪–૧૪૫; વળી જુઓ સાંકળિયા, આર્કિયોલૉજી એફ ગુજરાત, મૃ. ૧૦૮, ૧૨૮, Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪]વસ્તુપાળ-સાહિત્ય ને લાનો આશ્રયદાતાને સાહિત્યકાર[૫૩ આ પરિણામ લાવવાનું અશક્ય હતું. કહે છે કે આમાંનું ઘણું કામ તે આરસ ઘસીને કરવામાં આવ્યું હતું, અને જે ભૂકી પડે તે અનુસાર શિપીઓને વેતન આપવામાં આવતું હતું. ” “તેજપાળના મન્દિરના ઘુમટના મધ્યભાગમાંથી લટકતું લંબક તે પ્રત્યેક આગંતુકનું ધ્યાન આકર્ષી લે છે. કર્નલ ટોડ એગ્ય જ કહે છે કે એનું ચિત્ર આલેખતાં કલમ હારી જાય છે અને અત્યંત વૈર્યવાન કલાકારની પીંછીને પણ તે થકવી નાખે એમ છે.” અને તે બરાબર લખે છે કે અત્યંત પુષ્પિત પદ્ધતિના ગેથિક સ્થાપત્યને કઈ શણગાર પણ એની શોભાને મુકાબલે કરી શકે એમ નથી. તે અર્ધ ખીલેલાં કમળના ગુચ્છ જેવું દેખાય છે, જેની પાંખડીઓ એટલી સૂમ, એટલી પારદર્શક અને બારીકાઈથી કાતરેલી છે કે તે આંખને વિમયથી સ્તબ્ધ કરી દે છે. પરંતુ આ મન્દિરની શિલ્પસમૃદ્ધિ માત્ર નિજીવ વસ્તુઓનાં આલેખન પૂરતી મર્યાદિત નથી; સાંસારિક જીવનનાં દશ્યો, વેપાર અને વહાણવટું તથા રણક્ષેત્રનાં દશ્યનું આલેખન પણ એમાં છે. અને નિશ્ચયપૂર્વક એટલું કહી શકાય કે પુરાતત્ત્વને કઈ પણ અભ્યાસી આ શિલ્પનું ધ્યાનપૂર્વક અવલોકન કરે તો મધ્યકાલીન ભારતનાં જીવન અને રીતરિવાજો વિશેની અનેક રસપ્રદ બાબતો વિશેનું એનું જ્ઞાન એટલું વધે કે આ શ્રમને પૂરત બદલે મળી જાય.”૧૦ પ્રબન્ધ અનુસાર વસ્તુપાળ અને તેજપાળે અઢાર કરોડ અને છ— લાખ શત્રુંજય ઉપર, બાર કોડ અને એંશી લાખ ગિરનાર ઉપર, તથા બાર કરોડ અને ત્રેપન લાખ આબુ ઉપર લુણવસતિ બંધાવવામાં ખર્યા હતા. આ આંકડાઓમાં અતિશયોક્તિ હશે, પણ આ મન્દિર બંધાવવામાં પુષ્કળ શ્રમ અને અનર્ગળ દ્રવ્યને વ્યય થયો હોવો જોઈએ એ નક્કી છે. બંધાવનારની અસાધારણ ઉદારતા અને ધર્મપ્રીતિનું એ મન્દિર જ પ્રત્યક્ષ પ્રમાણ છે. પ્રબો જણાવે છે કે આ મન્દિર બાંધવામાં, ભારતમાં તથા અન્યત્ર કેટલેક રથળે બન્યું છે તેમ, વેઠને ઉપયોગ નહોતે થે, પરંતુ કારીગરોને પૂરતું વેતન આપવામાં આવતું હતું તથા એમની સુખસગવડો પ્રત્યે પણ ખૂબ ધ્યાન અપાતું હતું.૧૨ વસ્તુપાળ-વિદ્યા અને સાહિત્યને મહાન આશ્રયદાતા ૨૧. સાહિત્ય અને કલાને પણ વસ્તુપાળ મહાન આશ્રયદાતા અને ઉત્તેજક હતા. મોટી રકમ ખર્ચીને તેણે અણહિલવાડ, ખંભાત અને ભણ્ય ૧૦. ફેબ્સ, રાસમાળા, પુ. ૧, પૃ. ૨૫૭- ૨૫૮ ૧૧. પ્રકા, પૃ. ૧૨૯ ૧૨. એ જ, પૃ. ૧૨૨-૧૨૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ [ વિભાગ ૨ માં ત્રણ જ્ઞાનભંડાર અથવા પુસ્તકાલયેા સ્થાપ્યાં હતાં.૧૩ એનું અંગત પુસ્તકાલય ધણું સમૃદ્ધ હતું, અને બધા મહત્ત્વના શાસ્ત્રગ્રન્થાની એક કરતાં વધુ નકલા એમાં હતી.૧૪ કવિએ અને વિદ્વાના પ્રત્યે તે બહુ ઉદાર હતા. એને વિશે નોંધાયું છે કે ભાજ અને વિક્રમાદિત્યની જેમ તેણે એક લેાક કે શ્લોકાને માટે કવિએને હજારાનાં દાન આપ્યાં હતાં. કવિતાના એણે કરેલા સત્કારનાં અને કવિઓને આપેલા ઉત્તેજનનાં લાંબાં અને વિગતભરપૂર વન • પ્રશ્નન્વકાશ ’ 6 વરતુપાલચરિત ’‘ પુરાતનપ્રબંધસંગ્રહ ' અને ‘ ઉપદેશતર’ગિણી' જેવા ગ્રન્થામાં મળે છે. કવિએ પ્રત્યેની ઉદારતાને કારણે એ ‘ લઘુભાજરાજ ' કહેવાતા હતા. એટલા બધા કવિઓજેમાંના કેટલાકનાં નામ જાણવામાં આવ્યાં છે અને કેટલાકનાં અજ્ઞાત છે તેઓ–ને વસ્તુપાળની ઉદારતાના લાભ મળ્યા હતા કે સામેશ્વરે નીચેના શબ્દામાં એમની ઉદારતા ક્ષેાકબદ્ધ કરી છે— 3 सूत्रे वृत्तिः कृता पूर्व दुर्गसिंहेन धीमता । विसृत्रे तु कृता तेषां वस्तुपालेन मन्त्रिणा ||१५ • પૂર્વ ધીમાન દુર્ગાસિંહે ( ‘ કાતન્ત્ર વ્યાકરણ ’)નાં સૂત્રેા ઉપર વૃત્તિ (અથવા ટીકા) કરી, પણ વસ્તુપાળ મત્રીએ કાઈ સૂત્ર વિના જ એમને (કવિઓને) વૃત્તિ (આજિવિકા) કરી આપી. ’ કવિઓને આશ્રય આપતાં તથા વિદ્યોત્તેજન માટે દાન આપતાં કદી પણ વસ્તુપાળે જૈન અજૈન વચ્ચે ભેદ પાડયો નહાતા. પ્રભાસના શૈવ તી ને તેણે દશ હજાર સ્મનું દાન આપ્યું હતું, ૧૬ તથા કવિત્વશક્તિવાળા ૧૩. એ જ, પૃ. ૧૨૯; પુપ્રસ', પૃ. ૬૫; વિતીક, પૃ. ૮૦. જ્ઞાનભ’ડાર અથવા જૈન પુસ્તકાલયાની સંસ્થા ગુજરાતમાં શ્રેણી તૃની જણાય છે. દેવર્ધિગણના અધ્યક્ષપણા નીચે જ્યારે જૈન શ્રુત લેખાધિરૂઢ થયું ત્યારે એ કાઈ પુસ્તકાલયમાં મુકાયું હશે (પૅરા ૭). કુમારપાળે ૨૧ જ્ઞાનભંડારા સ્થાપ્યા હતા એમ કહેવાય છે ( ‘ કુમારપાલપ્રબન્ધ', પૃ. ૯૬-૯૭). આ ભંડારામાંની હસ્તપ્રતા અત્યાર સુધી સચવાઈ નથી. સંભવતઃ મુસ્લિમેાને હાથે એએના નારા થયા હશે. સ. ૧૨૮૪-ઈ. સ. ૧૨૨૮ માં લખાયેલી ‘ જીતકલ્પ-ચૂર્ણિ વ્યાખ્યા ’ની એક તાડપત્રીય હસ્તપ્રત પાટણના ભંડારમાં છે ( પાભસૂ, પૃ. ૪૦૦); એની પુષ્પિકામાં વસ્તુપાળની પ્રશસ્તિના કેટલાક શ્લોકા છે. વસ્તુપાળે સ્થાપેલા ભંડારાનાં પુસ્તકાના એ એક વિરલ અવશેષ હોય એમ લાગે છે ( જુએ પરા ૨૨૦ ), ૧૪. ૨, ૭-૧૧૩ ૧૫. પ્રકા, ૧૧૨; વચ, ૪-૪૪૩ ૧૬. ઉત, પૃ. ૭૭ Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪]વસ્તુપાળ-સાહિત્ય ને કલાના આશ્રયદાતા ને સાહિત્યકાર ૫૫ : , બ્રાહ્મણાને ઘણી સમૃદ્ધિ આપી હતી. આવા પ્રસંગેા વિરલ નહેાતા, પણ ઊલટું વારંવારના હતા. એટલે ‘ કીર્ત્તિકૌમુદી ' એ વિશે કહે છે— नानर्च भक्तिमान्मौ नेमौ शंकरकेशवौ । जैनोऽपि यः सवेदानां दानाम्भः कुरुते करे || १७ વસ્તુપાળની પરમ સહિષ્ણુતા એટલી તે વિખ્યાત હતી કે ‘ પુરાતનપ્રાસ'ગ્રહ ' એ વિશે નીચેને લેાક ટાંકે છે— atit वैष्णवैर्विष्णुभक्तः शैवैः शैवो योगिभिर्योगरङ्गः । जैनैस्तावज्जैन एवेति कृत्वा सत्त्वाधारः स्तूयते वस्तुपालः || १८ અર્થાત્ જુદા જુદા ધાર્મિક સંપ્રદાયવાળા એને પેાતાનામાંતા ગણીને સ્તુતિ કરતા હતા. 6 ૬૨. વળી કાવ્યના દોષ સમજીને એ સુધારવાની શક્તિ વસ્તુપાળમાં હતી, અને એથી એને સહૃદયચડામણ ’ તરીકે વર્ણવવામાં આવ્યા છે.૧૯ કવિતા અને કલાને એ ભાવક હતા, એટલું જ નહિ, પોતાના ખાધ અને આનંદ માટે ધાર્મિક અને સાહિત્યિક ગ્રન્થા પણ તેણે બીજા વિદ્વાને પાસે રચાવ્યા હતા. નરચન્દ્રસૂરિના કથારત્નાકર ’ અને નરેન્દ્રપ્રભસૂરિના ' 6 • અલંકારમહેાધિ ’વસ્તુપાળની વિનંતીથી રચાયા હતા ( જુએ પૅરા ૧૧૯-૧૨૧ ). એનેા ફુરસદના સમય માટે ભાગે સાહિત્યકારા અને કવિએની સેાબતમાં વીતતેા હતેા.૨૦ એણે પોતે જ નરનારાયણાનંદ ’મહાકાવ્ય (૧૬-૩૬) માં કહ્યું છે કે નાના ભાઈ તેજપાળ રાજકાર્યની પૂરતી કાળજી લેતા હતા તેથી પાતે વિદ્યાવિનાદમાં સમય ગાળી શકતા હતા. આવા મેાટા રાજકીય આધા ભાગવવા છતાં એ સ્વભાવે ઘણા નમ્ર હતેા; પેાતાના ગુરુ વિજયસેનસૂરિના શિષ્ય ઉદયપ્રભસૂરિષ્કૃત ‘ ધર્માભ્યુદય ' મહાકાવ્યની પેાતાના હસ્તાક્ષરેામાં નકલ કરવાના સમય તેણે આટલા વહીવટી કાર્યામાંથી પણ કાઢયા હતા. સ. ૧૨૯૦ (ઈ. સ. ૧૨૩૪) માં લખાયેલુ આ તાડપત્રીય પુસ્તક ખંભાતના જૈન ભંડારમાં છે, અને આવા મહાન પુરુષના સ્વહસ્તાક્ષર સાત સદી કરતાં પણ વધારે સમય પછી એમાં ૧૭. કીકી, ૪--૪૦ ૧૮. પુપ્રસ', પૃ. ૬૮ ૧૯. પવિત્રાચારીરે લુચ્ચોષોળ મિવદ્ । श्रीवस्तुपालसचिवः सहृदय चूडामणिर्जयति ॥ ૨૦. કીકી, ૬ ( ઊરા, ૨ ) ܕ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫ ] O મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨ સચવાયેલા મળે છે ( જુએ એ હસ્તપ્રતની પુષ્પિકા—મ ર૦ વર્ષે चैत्र शुद्ध रवौ श्रीस्तंभतीर्थवेला कूलमनुपालयता महं० श्रीवस्तुપાહેન શ્રીધર્માત્યુદ્યમહાવ્યપુસ્તમિવમવિ ।। એ કાળના ગુજરાતના જૈન કે જૈનેતર કાઈ વિશિષ્ટ વિદ્વાન ભાગ્યેજ એવા હશે કે જે એક અથવા ખીજી રીતે વસ્તુપાળના સપર્ક માં આવ્યા ન હેાય. એના પેાતાના પ્રત્યક્ષ આશ્રય નીચે કે એના વ્યક્તિત્વની અપ્રત્યક્ષ અસર નીચે સંખ્યાબંધ ગ્રન્થા રચાયેલા મળે છે. વસ્તુપાળની સાહિત્યરચના 6 ૬૩. ઇતિહાસમાં ઘણી વાર એવું બન્યું છે કે કવિએના આશ્રયદાતા પેાતે જ કવિએ હાય. રાજ્યકર્તા કવિઓનાં ઘણાં ઉદાહરણ ભારતીય સાહિત્યમાં છે. વસ્તુપાળનું નામ પણ આવી વ્યક્તિમાં ગણી શકાય. કવિના આશ્રયદાતા તરીકે એની પ્રશ'સા થઈ છે એવી રીતે કવિ તરીકે પણ એની પુષ્કળ સ્તુતિ કરવામાં આવી છે. સૂર્યાલ સરસ્વતી ’ ( દાઢીવાળી સરસ્વતી ) ૨૧ અને ‘ કવિકુંજર ’તથા ‘ કવિચક્રવર્તી ' તરીકે એ વર્ણવાયા છે તથા સરસ્વતીના ધર્મપુત્ર લેખે એનેા ઉલ્લેખ થયા છે.૨૨ પ્રબન્ધચિન્તામણિ' (પૃ. ૧૦૦) અને ખીજા ગ્રન્થામાં ‘સરસ્વતીકાભરણ' એવું એનું બિરુદ આપ્યું છે. એ પણ જાણવા મળે છે કે વસ્તુપાળે નરચંદ્રસૂરિ પાસે ન્યાય વ્યાકરણ અને સાહિત્ય એ ત્રણ વિદ્યાના તથા જૈન શાસ્ત્રોને અભ્યાસ કર્યાં હતા. (જુએ પૅરા ૧૧૮). એનું કવિતાનું નામ વસંતપાલ’ હતું, અને તે સામેશ્વર, હરિહર આદિ કવિએએ એને આપ્યું હતું.૨૩ ૨૧. પુપ્રસ', પૃ. ૫૫ ૨૨. ગિરનારના શિલાલેખામાં વસ્તુપાળને ધર્મદુ જી: સરવસ્યા: અને શારવાપ્રતિવજ્ઞાવલ્યમ્: તરીકે વર્ણવેલ છે. જુએ કીકૌ, ૧-૨૯. वस्तुपालयशोवीरौ सत्यं वाग्देवतासुतौ । एको दानस्वभावोऽभू दुभयोरन्यथा कथम् ॥ વાદૈવીપ સૂ નુ ' બિરુદ વસ્તુપાળે પેાતાને માટે નના ૧૯--૪૦ માં પ્રત્યેાજ્યું છે. વસ્તુપાળનાં બિરુદેશ માટે જુએ વચ, ૬-૧૩૩-૧૩૪; વળી જુએ હીરાન’દના વસ્તુપાલ રાસ’ 6 ( ૨૩. નના, ૧૬-૩૮. જેવી રીતે વસંતપાલ એ વસ્તુપાલ નામનું કવિતાનું રૂપ છે તેવી રીતે વસ્તુપાલ' નામ પણ સહેજ ગામડિયા ગણાય એવા કાઇ નામનું સંસ્કૃતીકરણ હાચ એ બનવા દ્વેગ છે. જુના ગુજરાતી રાસાઓમાં ઘણી વાર વસ્તુપાલ અને તેજપાલને બદલે વિસ્તંગ અને તેજિગ એવાં નામ મળે છે. તેથી Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪]વસ્તુપાળ-સાહિત્ય ને કલાને આશ્રયદાતા ને સાહિત્યકાર[૫૭ " વસ્તુપાળનું જીવન આલેખતા સ્વરચિત મહાકાવ્યને બાલચન્દ્રે ‘વસંતવિલાસ' નામ આપ્યું હતું તે આ કારણથી. શત્રુ ંજય ઉપર આદિનાથનું દર્શન કરીતે પ્રાપ્ત થયેલી નૈસર્ગિક પ્રેરણાથી રચેલુ સ્તંત્ર તે પોતાની પ્રથમ કાવ્યરચના હતી એમ ‘ નરનારાયણાનંદ ને અંતે તે કહે છે.૨૪ આ રચના તે વસ્તુપાળકૃત ‘ આદિનાથસ્તેાત્ર. ' વસ્તુપાળે આ સિવાય ‘નેમિનાથસ્તેાત્ર' અને · અંબિકાાત્ર’ જેવાં કેટલાંક સ્ત! તથા ૧૦ ક્ષેાકની સંક્ષિપ્ત ‘આરાધના’ રચી છે. ‘ આરાધના ' એ ધણું કરીને વસ્તુપાળની અંતિમ રચના છે, કેમકે એના પહેલા શ્લેાક (નત મુક્ત િિશ્ચત ) ‘ પ્રબન્ધચિન્તામણિ ’ (શ્લેા. ૨૩૪), ‘ પ્રબન્ધકાશ ’( લેા. ૩૩૭ ) અને ‘ પુરાતન પ્રબન્ધસંગ્રહ 'માં (શ્લે।. ૨૦૨) ઉદ્ધૃત થયા છે તથા વસ્તુપાળે એ શ્લોક મરણપથારીએથી ઉચ્ચાર્યાં હાવાનું કહ્યું છે. ‘પ્રબન્ધચિન્તામણિ’ (પૃ. ૧૦૫) કહે છે કે શત્રુંજયની યાત્રાએ જતાં માર્ગમાં મરણાસન્ન વસ્તુપાળે આ શ્લાક ઉચ્ચારીને પર્યન્તારાધના કરી હતી. છેલ્લી શત્રુંજયયાત્રાના સમયે, જ્યારે શરીર ખૂબ શિથિલ બન્યું હતું ત્યારે વસ્તુપાળે આરાધના 'ની રચના કરી હતી એમ જણાય છે. 6 ૬૪. સાહિત્યિક સાધનામાંથી એ પણ જણાય છે કે વસ્તુપાળ સૂક્તિરચનામાં કુશળ હતા. પોતાના આશ્રયદાતા અને મિત્રની આ વિશિષ્ટશક્તિ વિશે સામેશ્વર લખે છે अम्भोजसम्भवसुतावक्त्राम्भोजेऽस्ति वस्तुपालस्य । raणारणितानि श्रूयन्ते सूक्तिदम्भेन ॥२५ ઉદયપ્રભસૂરિએ પાતાની પહેલી · વસ્તુપાલતુતિ ' માં વસ્તુપાળની સૂક્તિઓની પ્રશંસા નીચેના સરલ પણ કવિત્વપૂર્ણ લેાકમાં કરી છે~~ पीयूषादपि पेशलाः शशधरज्योत्स्नाकलापादपि स्वच्छा नूतनचूतमञ्जरिभरादप्युल्लसत्सौरभाः । वाग्देवीमुखामसूक्तविशदोद्वारादपि प्राञ्जलाः केषां न प्रथयन्ति चेतसि मुदं श्रीवस्तुपालोक्तयः || २१ આ અનુમાન કરવાને હું પ્રેરાયે છું. આજે પણ ઉત્તર ગુજરાત અને મારવાડના વણિકામાં વસ્તા નામ પ્રચલિત છે એ સૂચક છે. ૨૪. મેાજ, ૧૬-૩૯ ૨૫. ઉંરા, ૮ ૨૬. આ શ્લાક પ્રકા (પૃ. ૧૧૬) અને ઉત (પૃ. ૭૮) માં પણ છે. ઉદયપ્રભુના ‘ધર્માભ્યુદય’મહાકાવ્યને અંતે પણ તે ઉદ્ધૃત થયેલા છે, 1 Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ વસ્તુપાળકૃત સૂક્તિઓ સુભાષિતસંગ્રહમાં ઉઠ્ઠત કરવામાં આવી છે, જે બતાવે છે કે એની કવિતાની કીર્તિ ગુજરાતની સીમાઓની બહાર પ્રસરેલી હતી. વરતુપાળના ચાર શ્લોકે દેવગિરિના રાજા કૃષ્ણ (ઈ. સ. ૧૨૪૭-૧૨૬૦)ના આરેઠક--હસ્તિદળના ઉપરી જલણકૃત “સૂક્તિ-મુક્તાવલિમાં ઉદ્દત થયા છે. ૨૭ દેવગિરિ અને ગુજરાતના રાજાઓ વચ્ચે સતત યુદ્ધો ચાલ્યા કરતાં હતાં, પણ આ સંધર્ષને પરિણામે વચ્ચે વચ્ચે શાન્તિના ગાળામાં સાંસ્કારિક સંપર્ક વધતો હશે અને બન્ને પક્ષે આદાનપ્રદાન થતું. હશે તે આ ઉપરથી જણાય છે. શાકંભરીને શાડગધર (ઈ. સ. ૧૨૬૩), કત “શાગધરપદ્ધતિ માં વસ્તુપાળને એક કલેક રથાન પામે છે.૨૮ પ્રબન્ધામાં પુષ્કળ બ્લેક વસ્તુપાળના મુખમાં મુકાયા છે૨૯ અને અમુક પ્રસંગેઓ એ કે બોલાયા હતા એ પણ ત્યાં સૂચિત કરેલું છે. સૂતિરચનામાં વસ્તુપાળની કુશળતા જોતાં એમાંના ઘણાખરા લેકે એની પિતાની જ રચના હશે એ માનવું એગ્ય છે. યોગ્ય પ્રસંગોએ શીધ્રસૂતિરચના તે કરી શકતો હશે એવી કલ્પના થાય છે. “આબુપ્રશસ્તિ –સોમેશ્વરે કાવ્યરચનામાં વસ્તુપાળની મૌલિકતાની અને રાજ્યવ્યવસ્થામાં એના કડક વહીવટની પ્રશંસા કરી છે. છેલ્લી શત્રુંજયયાત્રા સમયે વરતુપાળના મુખમાં મુકાયેલા શ્લેક (પ્રચિ, પૃ. ૧૦૫; વચ, ૮-૫૭૧ થી ૫૭૪) ઊંડે ધાર્મિક ભાવ અને નમ્રતા સૂચવે છે. ૫. ઉપર કહ્યું તે પ્રમાણે, વસ્તુપાળે “નરનારાયણનંદ' નામે મહાકાવ્ય રચ્યું છે. અર્જુન અને શ્રીકૃષ્ણની મૈત્રી, રૈવતક ઉદ્યાનમાં તેમને વિહાર તથા અર્જુને કરેલું સુભદ્રાનું હરણએ પ્રસંગો વર્ણવતું એ ૧૬ સર્ગનું ૨૭. (1) મદવાન ચઢિ , (૨) ચત્રોમુલું, () સંગ્રતિ ૧૦, (૪) સામં નિનોન્નતતા. આમાંનો માત્ર બીજે લેક નના, ૧-૬ માં બોળી શકાય છે. આ બતાવે છે કે જાણવામાં આવી છે તે સિવાય બીજી રચનાઓ પણ વસ્તુપાળે કરી હશે. ૨૮. સંગ્રતિ ૧૦ (નં. ૬૬), જે સૂ મુમાં છે. ૨૯. પુપ્રસં; પૃ. ૬૪, પ્રકે, પૃ. ૧૧૪, ૧૧૬, ૧૨૩, ૧૨૪, ૧૨૫, ૧૨૮; પ્રચિ, પૃ. ૧૦૫; વચ, ૬-૫૦૭, ૫૦૪, ૫૫૨, ૬૦૯, ૬૧૦, આદિ કેટલાક લોકો વિશે ચિ નીચેનું સૂચક વાક્ય લખે છે–ચાવી િશ્રીવતુપાત્રમાર રાયેતાવ્યમૂરિ (પૃ. ૧૦૫). 30. विरचयति वस्तुपालश्चुलुक्य पचिवेषु कविषु च प्रवरः । ન જાવિર્થ શ્રીવર જાણે a | (પ્રાલેસ, નં. ૬૪) Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪] વસ્તુપાળ-સાહિત્ય ને કલાના આશ્રયદાતા ને સાહિત્યકાર[૫૯ કાવ્ય છે. કાવ્યને અંતે (૧૬-૩૩) વસ્તુપાળે પેાતાની સંધયાત્રાના ઉલ્લેખ કર્યાં છે. ખીજાં સાધનેામાંથી જણાય છે કે એણે પહેલી માટી સંધયાત્રા ઈ. સ. ૧૨૨૧ માં કરી હતી, આથી કાવ્યની રચના એ વર્ષની પછી થઈ હાવી જોઈ એ. જીવન અને સાહિત્યનાં વિવિધ ક્ષેત્રામાં આવું વિશિષ્ટ કા કરનાર વસ્તુપાળની પ્રશંસા નીચેના ક્લાકમાં કરીને નરેન્દ્રપ્રભસૂરિએ એની અનેકવિધ સિદ્ધિના સક્ષિપ્ત કવિત્વમય ઉલ્લેખ કર્યો છે— त्यागाः कुड्मलयन्ति कल्पविटपित्यागक्रियापाटवं का काव्यकलाप कोमलयति द्वैपायनीयं वचः । बुद्धिर्धिक्कुरुते च यस्य धिषणां चाणक्यचिन्तामणेः सोऽयं कस्य न वस्तुपालसचिवोत्तंसः प्रशंसास्पदम् ||३१ ૬૬. એક વ્યક્તિ મહાન રાજપુરુષ અને વહીવટકર્તા હાય અને સાથેાસાથ સાહિત્યકાર પણ હાય એ આધુનિક વાચકને જરા આશ્ચર્ય જનક લાગે છે. આવા લેાકેા સાહિત્યને આશ્રય આપતા હાય એવું જાણવામાં આવે છે, પણ જ્યારે એમના ઉપર ગ્રન્થાના કર્તૃત્વનું આરેપણ કરવામાં આવે ત્યારે કેટલાકને એ વિશે શંકા થાય છે. વળી આવી શકા દર વખતે પાયા વિનાની હાતી નથી, કેમકે ભાજ અને ખીજા પ્રસિદ્ધ રાજાને નામે ચડેલી સાહિત્યકૃતિ તેમના આશ્રિતાએ રચેલી છે એમ કેટલાક વિદ્યાના માને છે, તેા પછી વસ્તુપાળની ગણાતી કૃતિ વિશે પણ આવી શંકા રાખવી ચેાગ્ય નથી ? આવી બાબતમાં શંકાનું સંપૂર્ણ નિવારણ તે ન થઈ શકે, કેમકે છેવટે તેા આ પ્રશ્ન પુરાવાને કેવી રીતે અર્થ કરવા એને છે. પરન્તુ એક વસ્તુ ચેાક્કસ છે કે રાજપુરુષ અને વહીવટકર્તા સાથેાસાથ સાહિત્યકાર પણ હાય એમાં કશું અસંગત કે અસંભવિત નથી. ડિઝરાયલીનું ઉદાહરણુ બહુ જાણીતું છે. પણ આવાં ઉદાહરણ માટે આપણે પરદેશ સુધી જવાની જરૂર નથી; ગુજરાતના તથા ભારતના બીજા પ્રદેશના સાહિત્યિક ઇતિહાસમાંથી આવા ઘણા દાખલા મળે છે. એમાંના કેટલાકને ઉલ્લેખ અહીં કરી શકાય. સંસ્કૃત નાટક મુદ્રારાક્ષસ ' ના ( ઈ. સ.ની પ્ મી સદી ) કર્તા વિશાખદત્ત એ મહારાજ ભાસ્કરદત્તના પુત્ર અને સામત વટેશ્વરદત્તના પૌત્ર હતા, અને ગુપ્તકાલના એક સામંત કુટુંબમાં જન્મ્યા હતા. · કપૂરચરિત ભાણ ’ આદિ છ રૂપાનેા (ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝમાં ‘રૂપકષટ્કમ્’ શીર્ષક નીચે પ્રકટ થયેલાં રૂપકાના ) કર્તા વત્સરાજ ૧૩ મી સદીમાં થયેલા 6 : ૩૧. અમ, પૃ. ૨ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૦ ]. મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ કાલંજરના રાજ પરમર્દિ દેવ અને એના પુત્ર શૈલેયવર્મદેવને મંત્રી હતો. પ્રાકૃત ગ્રન્થ “મુનિસુવ્રતચરિત' (ઈ. સ. ૧૧૩૭)ના કર્તા 'શ્રીચન્દ્રસૂરિ સાધુ થયા તે પહેલાં લાટ દેશના મંત્રી હતા. આ હકીક્ત “સુપાસનાહચરિય” (ઈ. સ. ૧૧૪૩)ના પ્રસિદ્ધ કર્તા, એમના ભાઈ લક્ષ્મણગણિએ પિતાના ગ્રન્થને અંતે સેંધી છે. મહાન વૈદિક ભાષ્યકારો સાયણ અને તેને ભાઈ માધવ જેઓ વિજયનગરના રાજ્યના મંત્રીઓ હતા એમનાં નામ તો જાણીતાં છે. તેઓ પોતે મોટા વિદ્વાને હવા સાથે વિદ્યાના આશ્રયદાતાઓ હતા અને એમના કાર્યથી સંસ્કૃત સાહિત્યને કોઈ પણ અભ્યાસી ભાગ્યે જ અજ્ઞાન હશે. ઉચ્ચ સ્થાન ધરાવતા પુરુષો પોતાના સમયના સાંસ્કારિક નેતાઓ પણ હોય એ પ્રાચીન અને મધ્યકાલીન ભારતની એક પરંપરા હતી, અને પિતાનું જીવનકાર્ય કર્યા પછી જગતનાં બંધનો દૂર કરીને, આપણું વસ્તુપાળ વિશે જોઈએ છીએ તેમ, મેગની તનુને ત્યાગ કરવાની એમની મહત્ત્વાકાંક્ષા હતી. આથી હમણાં સૂચવ્યું તે પ્રમાણે માની લીધેલી અસંગતિને આધારે વસ્તુ પાળની સાહિત્યરચનાઓના કર્તુત્વ વિશે શંકા ઉઠાવવાનું કશું કારણ નથીસિવાય કે, બીજ દાખલાઓમાં છે તેમ, એવી શંકા ઉઠાવવા માટે પૂરત કહી શકાય એવો પ્રત્યક્ષ કે પરોક્ષ નિશ્ચિત પુરાવો મળતો હોય.૩૨ ૩૨. ગુર્જ દેશની સાંસ્કારિક પરંપરાનો વિચાર કરતાં આ પ્રાન્તની વિશિષ્ટ એવી કેટલીક ઐતિહાસિક હકીકતોને પણ ખ્યાલ રાખવો જોઈએ. આપણે જોયું છે કે પોતાના જન્મ અને વ્યવસાયથી વિદ્વત્તાને વરેલા બ્રાહ્મણે ઉપરાંત ગુજરાતમાં પ્રાગ્વાટ અને શ્રીમાળીઓના સંસ્કૃત સમુદા હતા, જેમને શ્રીમાલની સાહિત્યપરંપરાને વાર મળ્યો હતો; અને એમ કહી શકાય કે રાજકાર્ય અને સાહિત્યની કલાઓમાં સમાનપણે પ્રવીણ વસ્તુપાળે પોતાની જ્ઞાતિની પરંપરાને જ ચાલું રાખી હતી. આ બને જ્ઞાતિઓ પ્રાગ્વાટ અને શ્રીમાળીએ માત્ર વેપારીઓ જ નહિ પણ વિખ્યાત વહીવટકર્તાઓ, સેનાપતિઓ, મહાન સ્થાપત્યે બંધાવનારાઓ, વિદ્વાનો તેમજ કવિઓ પેદા કર્યા છે. માત્ર ડાંક જ ઉદાહરણ લઈએ તો–ીપાલ, એને પુત્ર સિપાલ અને પત્ર વિજયપાલ (જુઓ પૈરા ૨૮-૨૯) પ્રાગ્વાટ હતા. કુમારપાળને કવિ-મંત્રી દુર્લભરાજ, જેણે જ્યોતિષગ્રન્થ “સામુદ્રિક તિલક'નું લેખન ઈ. સ. ૧૧૬૦ માં આરંવ્યું હતું તે પ્રાગ્વાટ હતો (જેસાઈ, પૃ. ૨૭૭-૭૮ ). આલંકારિક વાલ્મટ (પૅરા ૩૦) તથા “મેઘદૂતને ટીકાકાર અને “ઉપદેશકંદલી” અને “વિવેકમંજરી” નામે પ્રાકૃત પ્રકરણ લખનાર આસડ શ્રીમાળી હતો (પિટર્સન, રિપેર્ટ ૧, પૃ. ૫૬; રિપેર્ટ 3, પૃ. ૧૨ અને ૧૦૦ ). હેમચન્દ્ર જેને બાલકવિ'નું બિરુદ આપ્યું હતું તે જગદેવ એક મંત્રીનો પુત્ર હતો અને શ્રીમાળી હતો (પિટર્સન, રિપેર્ટ ૩, પૃ. ૯૬-૯૭). પ્રમાણમાં અર્વાચીન કાળ તરફ આવતાં માળવામાં માંડુના શ્રીમાળી મંત્રી મંડન (ઈ. સ. ૧૪૫૦ આસપાસ)ને Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ પ્રકરણ ૫ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ ૬૭. વરતુપાળનાં જીવન અને કાર્યની રૂપરેખા જોયા પછી આપણે એના સાહિત્યમંડળના કવિપંડિત તરફ આવીએ. એમના જીવન વિશેની ઉપલબ્ધ હકીકતમાંથી જાણવા મળે છે કે આ લેકે વસ્તુપાળના સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા, પોતાની કાવ્યરચનાઓ વડે તેઓ વસ્તુપાળને કેવી રીતે પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હતા, તથા મંત્રી એમની રચનાઓની કેવી રીતે કદર કરતો હતો. આપણે એ પણ જોઈશું કે એ કવિઓમાંના કેટલાકે વસ્તુપાળનાં પરાક્રમો અને એનાં સત્કૃત્યે વર્ણવવા માટે સ્વતંત્ર કાવ્યો રચ્યાં હતાં તથા અમુક વિશિષ્ટ વિષય ઉપરના ગ્રન્થ મંત્રીની ખાસ વિનંતિથી લખાયા હતા. આ કવિપંડિતે પરસ્પરના સંપર્કમાં કેવી રીતે આવતા હતા, પરસ્પરને સહાય કરતા હતા, એકબીજાની સ્પર્ધા કરતા હતા, એ પણ આપણે જોઈશું. આ લેકે એક વિદ્યામંડળરૂપે હતા અને માત્ર આકસ્મિક આગંતુક નહાતા એ તુરત જોઈ શકાય એમ છે. પરંતુ આ કવિપંડિતને વાઘેલા રાજ્યદરબારના સાહિત્યમંડળ તરીકે નહિ, પણ વસ્તુપાળના સાહિત્યમંડળ તરીકે ઓળખાવવાનું કઈ રીતે યોગ્ય છે એવો પ્રશ્ન કદાચ થશે. આ લેકે ધોળકાના દરબારમાં આવતા હતા તથા હરિહર, નાનાક અને અરિસિંહને વિશે બન્યું છે તેમ ( પેરા ૮૧, ૮૭, ૯૬ ) રાજા પાસેથી કેટલીક વાર પ્રીતિદાન મેળવતા હતા, પણ હવે પછી રજૂ થનાર પુરાવાને આધારે એ જોઈ શકાશે કે તેઓ વાઘેલા રાજા વિશેની પ્રશંસાત્મક કાવ્યરચના કઈ કઈ પ્રસંગે જ કરતા હતા, જે પુરવાર કરે છે કે એમને વસ્તુપાળને જ મુખ્ય આશ્રય હતા અને વસ્તુપાળ દ્વારા જ એમની સાહિત્યઉલ્લેખ કરી શકાય. મંડન વિદ્યાને માટે આશ્રયદાતા હતા તથા પોતે પણ સારા સંસ્કૃત લેખક હતો (જેસાઇ, પૃ. ૪૭૬ અને આગળ). ગુજરાતની બીજી કેટલીક વણિક જ્ઞાતિઓ–પર્કટ, મોઢ, વાયડા વગેરેએ પણ સંસ્કૃત સાહિત્યમાં ફાળો આપે છે. દરેકનું માત્ર એક ઉદાહરણ લઈ એ. “મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણનો કર્તા યાશ્ચન્દ્ર (પંરા ૨૩, ટિપ્પણ) ધર્કટ હતો. “મહરાજપરાજય'ને કર્તા ચશપાલ (પૈરા ૩૨) મેઢ હતો. પર્વ મંત્રી જેણે કેટલાંક સ્ત્રોતોની રચના કરી હતી (પૈરા ૧૦૫) તે વાયડા જ્ઞાતિને હતા. બીજા ઘણુ લેખકો છે, જેમને આ રીતે ઉલ્લેખ કરી શકાય, પણ ગુજરાતના રાજપુરુષો તથા શાહસેદાગરે લક્ષમી અને સરસ્વતીની સમાન આરાધના કેવી રીતે કરતા હતા એ બતાવવા માટે આ ડાંક ઉદાહરણ પણ પૂરતાં થઈ પડશે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૨ ] ' મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ પ્રવૃત્તિને ઉત્તેજન મળતું હતું. આ સાહિત્યમંડળની પ્રવૃત્તિને અભ્યાસ વસ્તુપાળના સમયના સાંકારિક જીવન ઉપર ભારે પ્રકાશ પાડે છે અને મધ્યકાલીન ગુજરાતની સાહિત્યિક અને વિદ્યાવિષયક પરંપરા સમજવા માટે પણ તે બહુ ઉપયોગી છે. આ સાહિત્યકારો વિશે એક પછી એક આપણે વિચારીએ. (૧) સોમેશ્વર यस्यास्ते मुखपङ्कजे सुखमृचां वेदः स्मृतीर्वेद य. स्त्रेता सद्मनि यस्य यस्य रसना सूते च सूक्तामृतम् । राजानः श्रियमर्जयन्ति महतीं यत्पूजया गुर्जराः । कर्तुं तस्य गुणस्तुतिं जगति कः सोमेश्वरस्येश्वर. ॥ –વસ્તુપાળ ૬૮. સોમેશ્વર અથવા સેમેશ્વરદેવ વરતુપાળને ગાઢ મિત્ર હતો તથા એના આશ્રિત કવિઓમાં મુખ્ય હતો. ગુજરાતના ચૌલુક્ય રાજાઓને એ વંશપરંપરાગત પુરોહિત હતા, અને અણહિલવાડ તથા ધોળકાના રાજદરબારોમાં તેને ભારે પ્રભાવ હતો. એક વાર શત્રુંજયની તીર્થયાત્રાએથી પાછા ફરતાં વસ્તુપાળ અને તેજપાળ ધોળકે આવ્યા ત્યારે સોમેશ્વર સાથે તેમને મેળાપ થયો (પેરા ૪૭), અને ટૂંક સમયમાં તો તેઓ એવા ગાઢ મિત્ર બની ગયા કે વસ્તુપાળે રાણું વરધવલ સાથે તેમને પરિચય કરાવ્યો. ઘણું કરીને આ પ્રસંગ પછી જ, વસ્તુપાળ-તેજપાળની શક્તિઓની કદર કરીને વિરધવલે ભીમદેવ બીજા પાસેથી તેમની સેવાઓ ઉછીની લીધી હશે. આથી વસ્તુપાળના મંત્રિપદને પ્રારંભ થયો ત્યારે પહેલાં—એટલે કે ઈ. સ. ૧૨૨૦ પહેલાં વસ્તુપાળ અને સંમેશ્વર પરરપર પરિચયમાં આવ્યા હોય એ તદ્દન સંભવિત છે. એમને પરિચય વળી વધારે જૂને હાય એવી કલ્પના કરવાનું પણ મને મન થાય છે. ચૌલુકયોના વંશપરંપરાગત પુરોહિત સેમેશ્વર અને વસ્તુપાળનું મિલન અણહિલવાડમાં જ થયું હોય એમ બને. આ બન્ને વિશિષ્ટ વ્યક્તિઓએ એકબીજા ઉપર જે છાપ પાડી તે ધોળકામાં મંત્રીરૂપે પરિણમી હેય. હિન્દુ ગુજરાતના છેલ્લા રાજકીય અને સરકારિક પુનર્જજીવનનું એક સાચું પ્રેરણાસ્થાન આ મૈત્રીને ગણી શકાય. સેમેશ્વર અને તેના પૂર્વજો ૬૯ સંસ્કૃત સાહિત્યના અનેક ગ્રન્થકારોથી ઊલટું જ સામેશ્વરે પિતાને વિશે તથા પોતાના પૂર્વજોને વિશે ઘણુ માહિતી આપી છે. પોતાના ૧. ઉર ૧-૮ માં ઉદ્ભૂત. Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ ૬૩ સુરથાત્સવ ’મહાકાવ્યના ‘ કવિપ્રશસ્તિવર્ણન ’ એ નામના છેલ્લા સમાં તેણે પેાતાના દશ પૂર્વજોને ટ્રક વૃત્તાન્ત આપ્યા છે તથા ઘણી મહત્ત્વની આત્મકથનાત્મક વિગતા પણ પૂરી પાડી છે. પ્રસ્તુત સના આ ઐતિહાસિક અંશના સાર અહીં જોવા ઉપયાગી થઈ પડશે. એમાં સામેશ્વર કહે છે— “ જ્યાં પ્રશસ્ત આચરણાની પ્રધાનતા છે એવું નગર નામનું બ્રાહ્મણાનું સ્થાન છે. ગા`પત્ય, આહવનીય અને દક્ષિણ એ ત્રણ અગ્નિએથી એ પવિત્ર હાવાથી ત્યાં કલિ કદી પ્રવેશ કરી શકતે નહાતા. ત્યાં સદા વેદા ચ્ચાર થતા અને ત્યાંના મહાલયામાં બાળક પણ અપવિત્ર નહેાતા. એ તીર્થસ્થાનને શી ઉપમા આપી શકાય ? એ સ્થાનની શ્રીમત્તા અને પવિત્રતાથી આકર્ષાઈ ને દેવાએ સ્વર્ગના ત્યાગ કરીને જાણે કે બ્રાહ્મણારૂપે ત્યાં નિવાસ કર્યાં ન હાય ! એ નગરમાં વિશિષ્ટ ગાત્રના બ્રાહ્મણામાં ગુલેચા નામે ઓળખાતું કુળ હતું. એ કુળમાં સેલશર્મા નામે બ્રાહ્મણ થયા હતા; તેણે યજ્ઞામાં સામરસ વડે તથા પ્રયાગમાં પિંડદાન વડે પિતૃઓનું તર્પણું કર્યું હતું. ગુ રક્ષિતિપતિ મૂળરાજે એને પુરાહિત બનાવ્યા હતા, તથા સૂર્યવંશમાં વશિષ્ઠની જેમ તે મેાટી પ્રતિષ્ઠા પામ્યા હતા. આ કલિકાલમાં પણ તેણે વિધિવત્ વાજપેય યજ્ઞ કર્યાં હતા. એનાં કેટલાં સુચરિતા વર્ણવું ! ઋગ્વેદવેદી, શતતુ–સા યજ્ઞા કરનારા અન્નદાન આપનાર અને જિતેન્દ્રિય એ પુરે।હિતેન્દ્રનું અવસાન થતાં એનેા પુત્ર લલ્લશમાં મૂળરાજના પુત્ર ચામુંડરાજના પુરાહિત થયા. લલ્લશર્માની પછી એને સ્વયંભૂ જેવા પુત્ર મુંજ થયા, જે દુર્લભરાજના પુરાહિત બન્યા હતા. એના પુરાહિતકાળમાં આ જગતમાં કશું જ દુર્લભરાજ માટે દુર્લભ નહોતું. એના પુત્ર સામ” હતા, જેના આશીર્વાદથી રાજા ભીમદેવને યશ પ્રાપ્ત થયા હતા. સામના પુત્ર આમશર્મા થયા, જેણે છ પ્રકારના જ્યાતિષ્ઠામ યજ્ઞા કર્યા હતા અને ‘સમ્રાટ્’ એવી યાજ્ઞિકી ઉપાધિ પ્રાપ્ત કરી હતી.૫ સિદ્ધરાજના પિતા કર્ણના એ 6 ૨. ઉત્તર ગુજરાતના વડનગર (પ્રાચીન આનંદપુર)નું ટૂંકું નામ. વડનગરા નાગર બ્રાહ્મણાનું એ મૂળ સ્થાન છે. ૩. અત્યારે નાગામાં લગ્નસમયની ગાત્રાચ્ચારવિધિમાં ગુલેચા ગાત્રનું નામ આવે છે. આ આચાર્ય આનંદશ’કર ધ્રુવ, ‘દિગ્દર્શન,’ પૃ. ૧૮ ટિપ્પણ. ન્યાયમૂર્તિ શ્રી. હરસિદ્ધભાઈ દિવેટિયા ગુલેચા કુળના આ સામેશ્વરના વશમાં થયા હેાવાની પરંપરા તેમના કુટુંબમાં છે. ૪. સુવિહિત જૈન સાધુએને અણહિલવાડમાં પ્રવેશ અપાવનાર સેમ કે સામેશ્વર આ જ હશે ( જીએ પૅરા ૩૭). ૫, મધ્યકાલીન ગુજરાતમાં વૈદિક યજ્ઞાતા હતા, એટલું જ નહિ, પણ Page #87 -------------------------------------------------------------------------- ________________ $૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨ પુરાહિત હતા. ચૌલુક્યવંશીય રાજાએ આપેલા ધનમાંથી તેણે શિવમન્દિરા કરાવ્યાં, કમળા વડે રુચિર સરેાવરે બાંધ્યાં તથા ગરીખાને દાન આપ્યાં. એક વાર કર્ણે માળવા ઉપર આક્રમણ કર્યું હતું. માળવાના સૈન્યને યુદ્ધમાં હારતું જોઈ તે ધારાના પુરહિતે એક કૃત્યા ઉત્પન્ન કરી. પરન્તુ આમશર્માએ મંત્ર બળથી પાતાના રાજાનું રક્ષણ કર્યું, એટલું જ નહિ, પણ કૃત્યાને રાકી દીધી. વિષ્ણુલ્લતા વૃક્ષને નાશ કરે તેમ કૃત્યા પેાતાને ઉત્પન્ન કરનારને જ નાશ કરીને અદૃશ્ય થઈ ગઈ. આમશર્માના પુત્ર કુમાર હતા, અને તે સિદ્ધરાજને પુરાહિત હતા. એની આશિષથી સિદ્ધરાજે સિન્ધુ દેશના પૌઢપ્રતાપ અધિપતિને કેદ પકડો હતેા, માળવાના બળવાન રાજાને તેની સ્ત્રી સહિત કારાગૃહમાં નાખ્યા હતા, અને સપાદલક્ષના ગર્વિષ્ઠ રાજાને પેાતાના ચરણામાં મસ્તક નમાવવાનું શીખવ્યું હતું. ચક્રવર્તીના આ પુરાહિત ઘણા યજ્ઞ કર્યા અહેાળા પ્રમાણમાં થતા હતા એ નોંધપાત્ર છે. ઈસવી સનના ચૌદમા સૈકાના આરંભમાં, જ્યારે મુસ્લિમાએ અહિલવાડ ઉપર વિજય કર્યા ત્યાંસુધી ઓછામાં એછું, આ પર’પરા ચાલુ રહી હતી. ‘નૈષધીયચતિ'ના સુપ્રસિદ્ધ ટીકાકાર તથા ધેાળકાના રહેવાસી ચ ુ પંડિતે (ઈ. સ. ૧૨૯૭) દ્વાદશાહ અને અગ્નિચયન જેવા કેટલાક વૈદિક યજ્ઞા કર્યા હતા; વાજપેય અને બૃહસ્પતિસવ યજ્ઞા કરીને તેણે અનુક્રમે ‘સમ્રાટ' અને ‘ સ્થપતિ ’ની પદવીએ મેળવી હતી. यो वाजपेययजनेन बभूव सम्राट् कृत्वा बृहस्पतिसवं स्थपतित्वमपि । द्वादशाह []नचिदप्यभूत् सः श्रीचंडुपण्डित इमां विततन टीकाम् ॥ ચ ુ પંડિતે કેટલાક સામસત્રા પણ કર્યા હતા. સસ્કૃત કાવ્યોને ચંડુ એક માત્ર એવા ટીકાકાર છે, જે વારંવાર શ્રીત સૂત્રોનાં અવતરણ આપે છે ( કૃષ્ણકાન્ત સદિઈ, ‘ નૈષધીચરિત 'ને અંગ્રેજી અનુવાદ, પ્રસ્તાવના, પૃ. ૩). આ બતાવે છે કે ગુજરાતમાં ખાસ કરીને વડનગર, અહિલવાડ અને ધેાળકાના બ્રાહ્મણામાં વૈદિક વિદ્વત્તાના સારા પ્રચાર હતા. àાળકા કે જે વસ્તુપાળની પ્રવૃત્તિએનું કેન્દ્રસ્થાન હતું, તે માત્ર રાજકીય દૃષ્ટિએ જ નહિ, સાંસ્કારિક દષ્ટિએ પણ ગુજરાતનું દુષ્ચમ પાટનગર બન્યું હતું. આ સંબંધમાં નેાંધવું રસપ્રદ થશે કે લાકાચત દર્શીનના એક અદ્વિતીય ગ્રન્થ, ભટ્ટ જયરાશિકૃત ‘ તત્ત્વે પપ્લવસિંહ ’ (ઈસવી. ૭ મે ૮મા સૈકા )ની ધોળકામાં ઈ. સ. ૧૨૯૩માં તાડપત્રીચ નકલ થયેલી છે. આ બતાવે છે કે વાધેલા રાજ્યકાળ દરમ્યાન એ નગરમાં દાનિક વાદવિદ્યા એ અભ્યાસના એક આકર્ષીક વિષય હતી અને ચાર્વાક જેવા લગભગ વિસ્મૃત દેનના સિદ્ધાન્તાના અભ્યાસની પણ ત્યાં અવગણના થતી નહેતી. ( ૫’. સુખલાલજી અને ર. છેા, પરીખ, ‘તત્ત્વે પપ્લવસિંહ,' પ્રસ્તાવના પૃ. ૧ ટિપ્પણ) Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ [ ૬૫ હતા તથા સેકડા તળાવા ખાદાવ્યાં હતાં. કુમારના પુત્ર સર્વ દેવ મનુસ્મૃતિમાં પ્રવીણ હતા. પાતાના પૂર્વજોની પર ંપરાને અનુસરીને તેણે યજ્ઞા કર્યા હતા અને દાન આપ્યાં હતાં, પણ દાન લેવાને પેાતાના હાથ કદી લાંખા કર્યાં નહાતા. સદેવના પુત્ર આમિગ વેદના જ્ઞાતા હતા. સત્કર્મીમાં રત એવા તેને એ જ વસ્તુથી લજ્જા થતી હતી : એકતા ઉત્તમ પુરુષાથી થતી પેાતાની પ્રશંસા સાંભળવાથી અને ખીજુ આ સંસારકારાગારમાં રહેવાથી. બ્રહ્માના ચાર વેદની જેમ એને ચાર પુત્રા હતા. સર્વ વિદ્યામાં શ્રેષ્ઠ એવા સર્વ દેવ એમાં જ્યેષ્ઠ હતા. ખીજા ત્રણ પુત્રાનાં નામ કુમાર, મુંજ અને આહુડ એ પ્રમાણે હતાં. સર્વદેવે રાજા કુમારપાળનાં અસ્થિ ગંગામાં પધરાવ્યાં હતાં તથા ગયા અને પ્રયાગના વિાને દાન વડે કૃતાર્થ કર્યાં હતા. તેણે સ્થાને સ્થાને તળાવ કરાવ્યાં હતાં, પ્રતિદિન તે શિવપૂજા કરતા હતા, પ્રત્યેક બ્રાહ્મણના તે સત્કાર કરતા હતા, અને એની પ્રશંસા ઘેર ઘેર થતી હતી. એના ભાઈ કુમાર લાભમુક્ત હતા. એક વાર સૂર્યગ્રહણસમયે રાજાએ—જે કુમારપાળના પુત્ર હતા—૬ ધણા આગ્રહ કર્યા છતાં એને રત્નરાશિ કુમારે ગ્રહણ કર્યા નહાતા. રાજા અજયપાળને યુદ્ધમાં વાગેલા ધા તેણે કટુકેશ્વર મહાદેવની આરાધના કરીને રૂઝવ્યા હતા. એક વાર દુષ્કાળના સમયમાં જ્યારે લોકા સુકાઈ ને હાડપિંજર જેવાં થઈ ગયાં હતાં ત્યારે એણે રાજા મૂળરાજ ખીજા પાસે વેરા માફ કરાવ્યા હતા. રાષ્ટ્રકૂટ વશના પ્રતાપમલ્લે તેને પોતાના સર્વ મંત્રીઓમાં મુખ્ય બનાવ્યા હતા. એક વાર ચૌલુક્ય રાજાએ કુમારને પોતાના સેનાપતિ બનાવ્યા હતા અને કુમારે પણ શત્રુઓને પરાજય કરીને પેાતાની પસંદગી યાગ્ય ઠરાવી હતી. એક વાર કુમારે ધારાના રાજા યશેાવર્માના પુત્ર વિન્ધ્ય સાથે યુદ્ધ કરીને નસાડી મૂક્યા હતા, એટલું જ નહિ, પણુ ગાગરસ્થાન નામના એક નગરના નાશ કરીને મહેલના સ્થળે કૂવા ખાદાવ્યા હતા. માલવેશ્વરના દેશમાંથી તેણે ઘણું ધન પ્રાપ્ત કર્યું હતું, અને ગયાશ્રાદ્ધ સમયે તેણે બ્રાહ્મણાને એ દાનમાં આપ્યું હતું. મ્લેચ્છપતિના અતુલ સૈન્યને તેણે રાનીસર નામે થાન આગળ પરાજિત કર્યું હતું, અને ગંગાના જળ વડે શ્રાવિધિ કરીને પિતૃઓને તૃપ્ત કર્યા હતા. બ્રાહ્મણાનાં ષટ્કમાં તે કરતા હતા તથા મમુવઃ સ્વઃ એ પવિત્ર અક્ષરાના જાપ કરતા હતેા. ૬. કુમારપાળને પુત્ર નહેાતા, એટલે પુત્રને અ ( ઘુમારપારણ્ય ભુતેન રાજ્ઞા, શ્લાક ૩૧ ) અહીં તેને ‘વારસ-ઉત્તરાધિકારી' એવા કરવા જોઈ એ. આવેા અ કરવાનું યોગ્ય છે, કેમકે આ પછીના જ બ્લેક ( શ્લા. ૩૨ )માં કુમારપાળના ઉત્તરાધિકારી અજચપાળને નામ દઈને ઉલ્લેખ કરેલા છે. E Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ યજ્ઞો કરવા વડે શાસ્ત્રમાં તથા યુદ્ધો કરવા વડે તેણે શસ્ત્રમાં પોતાની નિપુણતા બતાવી હતી. શરીર ઉપર એ સર્વદા બ્રહ્મસૂત્ર અથવા યજ્ઞોપવીત ધારણ કરતો હતો અને હૃદયમાં રાજ્યસૂત્ર ધારણ કરતો હતો અર્થાત્ તેના હૃદયમાં સદાકાળ રાજ્યના કલ્યાણની ચિન્તા રહેતી હતી. એને સાક્ષાત લક્ષ્મી જેવી સુન્દર લમી નામની આજ્ઞાકારી પત્ની હતી. લક્ષ્મીએ મહાદેવ, સેમેશ્વરદેવ અને વિજય એ ત્રણ પુત્રને જન્મ આપ્યો હતો.”૭ ૩૦. આ પ્રમાણે સોમેશ્વર એ ચૌલુક્યરાજપુરોહિત કુમાર અને તેની પત્ની લક્ષ્મીને પુત્ર હતો, તથા એને મહાદેવ નામે ના ભાઈ અને વિજય નામે મોટો ભાઈ હતા. ચૌલુક્યવંશના સ્થાપક મૂળરાજના સમયથી માંડી આશરે ૨૫ વર્ષના લાંબા ગાળાને પિતાના પૂર્વજોને ઇતિહાસ સંમેશ્વરે આપે છે. આ વૃત્તાન્ત ઉપરથી સ્પષ્ટ છે કે ગુજરાતના એક વિદ્વાન, વિખ્યાત અને સમૃદ્ધ બ્રાહ્મણ કુટુંબમાં સોમેશ્વરને જન્મ થયો હતો. આ કુટુંબનું મૂળ રથાન વડનગર હતું. રાજપુરોહિત તરીકે કામ કરવા ઉપરાંત, સોમેશ્વરના પિતા કુમારની જેમ, આ કુટુંબની કેટલીક વ્યકિતઓએ સફળ યોદ્ધા અને સેનાપતિ તરીકે પણ કાર્ય કર્યું હતું. મુનિચન્દ્રસૂરિકત “અમમસ્વામી ચરિત્ર' (ઈ. સ. ૧૧૯૯ )ને આધારે જણાય છે કે એ જ પુરહિત કુમાર કેટલાક સમય માટે ગુજરાતના રાજ્યને મુખ્ય હિસાબનીશ ( “નૃપાક્ષપટલાધ્યક્ષ”) હતો અને મુનિચન્દ્રસૂરિની વિનંતીથી તેણે એ કૃતિનું સંશોધન કર્યું હતું. પ્રાચીન ભારતમાં રાજપુરોહિતની ફરજો અનેકવિધ હતી. શાસ્ત્રમાં જ નહિ દંડનીતિમાં પણ તે નિપુણ રહે અને કેટલીક વાર મુલકી અને લશ્કરી વહીવટ પણ તેને સંભાળવો પડતો એ આપણે ધ્યાનમાં રાખીએ ત્યારે આ વરતું આશ્ચર્યજનક નહિ લાગે. ઉપર્યુક્ત વૃત્તાન્તમાંથી એ પણ જણાય છે કે સોમેશ્વરના પૂર્વમાં વેદવિદ્યા અને વૈદિક વિધિવિધાનનું ખાસ મહત્વ હતું અને એમાંના કેટલાક મોટા વિદ્વાનો હતા એમાં શંકા નથી. પરંતુ સોમેશ્વરે એમને વિશે અનેકવિધ રસપ્રદ વિગતો આપી હોવા છતાં એમની સાહિત્યરચનાઓ વિશે કશું કહ્યું નથી એ નોંધપાત્ર છે. સએશ્વરની સાહિત્યકૃતિઓ ૭૧. પોતાના પૂર્વજોનો વૃત્તાન્ત આપ્યા પછી “સુરત્સવ 'માં સેમેશ્વરે પિતાને વિશે કેટલીક હકીકત આપી છે. હરિહર અને સુભટ ૭. સુઈ, ૧પ-લોક ૧ થી ૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૬૭ જેવા સમકાલીન કવિઓ પિતાની કવિતાની કેવી પ્રશંસા કરતા હતા એ તેણે જણાવ્યું છે. નૂતન-પદપાકવાળું કાવ્ય તથા અર્ધ યામમાં (દોઢ કલાકમાં) જ એક નાટક રચીને તેણે રાજા ભીમદેવના સભાસદોનું મનરંજિત કર્યું હતું. પિતાની કવિતાની તથા વસ્તુપાળની કવિતા અને દાનશરતાની સંખ્યાબંધ શ્લેકે (લે. ૪૮-૬ ૬ )માં પ્રશંસા કરીને સોમેશ્વર સર્ગની સમાપ્તિ કરે છે તે બતાવે છે કે “સુરત્સવ'ના રચનાકાળ પહેલાં જ બન્નેની ગાઢ મૈત્રી થઈ ચૂકી હતી. ૭૨. “માકેડેયપુરાણ માંના દેવીમાહાને આધારે લખાયેલા “સુરત્સવ” ઉપરાંત સોમેશ્વરે બીજી કેટલીક કૃતિઓ રચી છે. “કીર્તિ કૌમુદી” મહાકાવ્ય એ વસ્તુપાળનાં પરાક્રમે અને સત્કૃત્યની પ્રશસ્તિરૂપ છે તથા સમકાલીન ઇતિહાસ અને સામાજિક સ્થિતિનો અભ્યાસ માટે ઘણું મહત્વનું છે. “રામાયણ'ની કથાનું નાટકરૂપે નિરૂપણ કરતું “ઉલ્લાધરાધવ” નાટક૧૦ પણ સોમેશ્વરે રચ્યું છે. એ નાટક દ્વારકાના સુપ્રસિદ્ધ મન્દિરમાં પ્રબોધિની એકાદશીના દિવસે ભજવાયું હતું. ૧૧ જે નાટકની રચનાથી ८. श्रीसोमेश्वरदेवकवे वेत्य लोकस्पृणं गुणग्रामम् । हरिहरसुभटप्रभृतिभिरभिहितमेवं कविप्रवरैः ॥ वाग्देवता वसन्तस्य कवेः श्री सोमशर्मणः । धुनोति विबुधान् सूक्ति: साहित्याम्भोनिधेः सुधा ।। तव वक्त्रं शतपत्रं सद्वर्ण सर्वशास्त्रसंपूर्णम् । अवतु निजं पुस्तकमिव सोमेश्वरदेव वाग्देवी ॥ –એ જ, ૧૫-૪૪, ૪૬ થી ૪૭ ८. काव्येन नव्यपदपाकरसास्पदेन यामार्धमात्रघटितेन च नाटकेन । यो भीमभूमिपतिसंसदि सभ्यलोकमस्तोकसंमदवशंवद मादधे यः ।। —એ જ, ૧૫-૪૯ १०. अस्त्येय वशिष्ठान्वयसंभूतेश्चौलुक्यचक्रवर्तिवन्दितचरणारविन्दस्य श्रीसोमेश्वरदेवस्य कृतिनवमुल्लाघराघवं नाम नाटकम् ।। –ઉરા, પ્રસ્તાવના ૧૧. તદ્દા માવત: રિવારની૪મળે: શ્રીવય પુરત: પ્રયોकादशीपर्वणि सर्वदिगागतानां सामाजिकजनानां जनकसुतापतिचरिताभिनयदानेन कृतार्थयाभि संसारकदर्थितमात्मानम् ॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ સોમેશ્વરે ભીમદેવના સભાસદોનું રંજન કર્યું તે આ “ઉલ્લાઘરાઘવ કે બીજુ કોઇ, એ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. પ્રસ્તાવનામાંથી જાણવા મળે છે તેમ, “ઉલ્લાધરાઘવ” કવિના પુત્ર ભલશર્માની પ્રાર્થનાથી રચાયું હતું ? અને, હમણાં નોંધ્યું છે તેમ, દ્વારકામાં ભજવાયું હતું. આમ છતાં ‘સુરત્સવ’ના પ્રશસ્તિસર્ગમાં જેનો ઉલ્લેખ છે તે સોમેશ્વરપ્રણીત નાટકથી આ ઉલ્લાધરાઘવ ” અભિન્ન હોય એ શક્યતા કાઢી નાખવા જેવી નથી. ૭૩. આ ઉપરાંત બેધક સુભાષિતના એક સંગ્રહ “કર્ણામૃતપ્રપા' ની રચના સેમેશ્વરે કરેલી છે.૧૩ આ કૃતિની નોંધ અત્યારે પહેલાં કોઈએ લીધી નથી. સે લેકામાં રચાયેલું રામનું રતત્ર “રામશતક પણ સોમેશ્વરની કૃતિ છે;૧૪ એની સંખ્યાબંધ હસ્તપ્રત મળી છે તથા એ ઉપરની જે બે ટીકાઓ જાણવામાં આવી છે–એક એકનાથકૃત તથા બીજી કોઈ અજાણ્યા લેખકની—એ જેમાં એક કાળે તે કૃતિ કપ્રિય હોવી જોઈએ.૧૫ સેમેશ્વરકૃત ‘આબુપ્રશસ્તિ માં૧૬ સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧) નું વર્ષ છે. એ વર્ષમાં તેજપાળે બંધાવેલા આબુ ઉપરના મન્દિરમાં નેમિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ હતી. ગિરનાર ઉપરના વસ્તુપાળના સંખ્યાબંધ શિલાલેખ પૈકી ૧૨. તન્ન: સ્થાનમઝફાર્મmયા પ્રાર્થના પ્રભુત્ર: | चकार सोमेश्वरदेवनामा रामायणं नाटकरूपमेतत् ॥ ૧૩. હા ના નિર્ણય રાંતેશ્વર નીર: | श्रीकुमारसुतो ब्रूते पिपासुन बमं रसप् ॥ – કર્ણામૃતપ્રપા”, શ્લોક ૪ संसा स्थलदु.स्थानां प्राणिनां प्रीतिहेतवे । श्रीसोमेश्वरदेवेन कृता कर्णामृतप्रपा ॥ –એ જ, બ્લેક ૨૧૭ ૧૪. વિશ્વમાં માત્ર નય શ્રીરામમદ્રશ્ય થરા:પ્રાણિતમ્ | ___ चकार सोमेश्वरदेवनामा यामार्धनिप्पन्नमहाप्रबन्धः ॥ –“રામશતક', બ્લેક ૨૧૭ ૧૫. પૂનાના ભાંડારકર સંશોધનમદિરમાં રખાયેલા હસ્તપ્રતોના સરકારી સંગ્રહમાં “રામશતક'ની પાંચ હસ્તપ્રત સચવાયેલી છે. એમાંની એક હસ્તપ્રતમાં એકનાથની ટીકા પણ છે. અજ્ઞાત કર્તાએ રચેલ ટીકાવાળી હસ્તપ્રત મને પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ પાસેથી મળી હતી. ૧૬. પ્રાસં. નં. ૬૪; ગુએલે, નં. ૨૦૬ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ [ ૬૯ એ લેખાના પદ્યભાગ સામેશ્વરની રચના છે.૧૭ સામેશ્વરકૃત ‘ વૈદ્યનાથપ્રશસ્તિ ’ જેમાં ડભોઈમાં રાજા વીસલદેવે સમરાવેલા વૈદ્યનાથ મહાદેવના મન્દિરની પ્રશસ્તિ છે,૧૮ તેમાં સં. ૧૩૧૧ ( ઈ. સ. ૧૨૫૫ )નું વર્ષ છે, જે બતાવે છે કે વસ્તુપાળના અવસાન પછી સામેશ્વર એછામાં ઓછું ૧૬ વર્ષ સુધી વ્યા હતા. ‘ વૈદ્યનાથપ્રશસ્તિ' એ એની છેલ્લી રચના હેાય એમ જણાય છે. ખીજી એક પ્રશસ્તિ સામેશ્વરે રચી હતી, પણ તેના કઈ પત્તો અત્યારે લાગતા નથી. રાણા વીરધવલે ધેાળકામાં બધાવેલા વીરનારાયણુપ્રાસાદની એ પ્રશસ્તિ હતી. એમાં ૧૦૮ પદ્ય હતાં.૧૯ પ્રાસાદના નામ ઉપરથી અનુમાન થાય છે કે નારાયણ અથવા વિષ્ણુનું એ મન્દિર હશે. વર્તમાન ધાળકામાં આ મન્દિરના તેમજ વીરધવલ કે વસ્તુપાળનાં ખીન્ત કાઈ ખાંધકામના અવશેષ જણાતા નથી. વિવિધ વિષયેા પરત્વેની સામેશ્વરની રચનાએ ઉપરથી તે એક ઉદાર–દષ્ટિવાળા પુરુષ જણાય છે. તે એક આરૂઢ શૈવ અને શાક્ત તથા વેદવિદ્યામાં નિષ્ણાત હતા, છતાં રામભક્તિ પ્રદર્શિત કરતાં નાટકો તેણે રચ્યાં છે, એટલું જ નહિ, જૈન મન્દિરાની પ્રશસ્તિ પણ લખી છે. કાવ્યપ્રકાશની ટીકા ‘ કાવ્યાદેશ 'ના કર્તાથી આ સામેશ્વર ભિન્ન છે ૭૪, મમ્મટના ‘ કાવ્યપ્રકાશ ’ ઉપર ‘ કાવ્યાદર્શ ' નામે ટીકા રચનાર સામેશ્વરને કેટલાક વિદ્વાનેએ આપણા સામેશ્વરથી અભિન્ન ગણવા પ્રયાસ કર્યો છે.૨૦ પરન્તુ ‘ કાવ્યાદર્શ ' ના કર્તા ભરદ્વાજ ગાત્રના દેવકના પુત્ર હતા૨૧ જ્યારે આપણા સામેશ્વર વશિષ્ઠ ગાત્રના કુમારના પુત્ર હતેા; આથી આ બન્નેની અભિન્નતા માનવી ચાગ્ય નથી. ૧૭. પ્રાલેસ, ન. ૩૮-૧ અને ૪૦-૬; ગુઍલે, ન. ૨૦૭ અને ૨૦૯; પ્રાર્લમા, ન. ૧૬૮ અને ૧૭૦ ૧૮. એઇ, પુ. ૧, પૃ. ૨૦ થી આગળ, ગુઍલે, ન. ૨૧૫ ૧૯. પ્રા, પૃ. ૫૯ ૨૦. પિટસન, રિપાર્ટ ૧, પૃ. ૮૪; કૅકે, પુ. ૧, પૃ. ૧૦૨ અને ૭૩૭, વળી જુએ સુઉં, પ્રસ્તાવના, પૃ. ૧૦. ૨૧. મદ્યાનોસંઘમટવેવસૂનના । सोमेश्वरेण रचितः काव्यादर्शः सुमेधसा || —જેભસૂ, પ્રસ્તાવના, પૃ. ૬૨ ટિપ્પણ આ ‘કાવ્યાદર્શ ’ ની જેસલમેર ભંડારમાંની તાડપત્રીય પ્રત સ. ૧૨૮૩ (ઈ. સ. ૧૨૨૭)ની છે (જુએ એ જ, પૃ. ૪૩) એટલે એના કર્તા ભરદ્વાજગોત્રીચ સેામેશ્વર ઈ. સ. ના બારમા સૈકામાં અથવા ત્યાર પહેલાં થયા હશે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ સેમેશ્વરની કૃતિઓની આનુપૂર્વી ડપ, માત્ર શિલાલેખો સિવાયની સામેશ્વરની કઈ કૃતિમાં વર્ષ આપ્યું નથી, પણ આંતરિક પ્રમાણને આધારે આમાંની કેટલીક કૃતિઓની રચનાકાળની પૂર્વ મર્યાદા અને ઉત્તરમર્યાદા નકકી થઈ શકે છે. “સુરત્સવ” અને “કીર્તિકૌમુદી ” ની તુલના કરતાં એ બને કાવ્યોની રેલીમાં મોટો તફાવત જણાય છે. “સુરથોત્સવ” ની રચના ઓછાવત્તા પ્રમાણમાં ગૌડી રીતિની-કઠિન, ક્વચિત કિલષ્ટ, અસ્પષ્ટ અને થકવી નાખે એવા શ્લોકોથી ભરેલી છે, જ્યારે “કીર્તિકમુદી ની રચના વૈદર્ભે રીતિની ગણાય એવી પ્રાસાદિક છે અને એ વાંચતાં જ એમ થાય છે કે અહીં કર્તાની નજર સમક્ષ કાલિદાસને આદર્શ હોવો જોઈએ. અલબત્ત, આ રીતિભેદને આધારે જ એક કૃતિ પહેલાં રચાઈ હશે કે પછી એનો નિર્ણય થઈ ન શકે, તેપણ ગોડી રીતિની રચના પહેલાં થઈ હશે એમ અનુમાન કરવાનું વલણ થાય છે. અને કાવ્યોના વરતુ ઉપરથી પણ આ અનુમાનને ટેકો મળે છે. રાજા ભીમદેવ બીજાની રાજકીય આપત્તિઓ અને અણહિલવાડમાં તેની સત્તાની પુનઃરથાપનાનું રૂપક સુરથની પૌરાણિક કથાને પડછે સુરત્સવ”માં અપાયું છે. ઈ. સ. ૧૨૨૪ ના એક તામ્રપત્ર ઉપરથી જણાય છે કે કોઈ એક જયંતસિંહ ભીમદેવનું રાજ્ય પચાવી પાડ્યું હતું ( જુઓ ઉપર પેરા ૪૮). ભીમદેવને કઈ રથળે આશ્રય લેવો પડ્યો હતો અને લવણુપ્રસાદ અને વીરધવલની વફાદારીભરી સેવાઓથી એ પિતાનું રાજ્ય ઈ. સ. ૧૨૨૫ થી ૧રર૬ માં કે છેવટે સં. ૧રર૭ ની પહેલાં (ગુમરાઈ, પુ. ૨, પૃ. ૩૫૯) પાછું મેળવી શકો હતા. “સુરથોત્સવ” માં પૌરાણિક રાજા સુરથને રાજ્યનાશ તથા ફરી વાર રાજ્યપ્રાપ્તિ વર્ણવેલી છે (પૈરા ૧૬૮-૭૧) અને સમકાલીન રાજકીય બનાવ સાથેના નોંધપાત્ર સામેને કારણે સામેશ્વરે આ પૌરાણિક કથા પોતાના કાવ્ય માટેના વરતુ તરીકે પસંદ કરી હોય એ શક્ય છે. ભીમદેવને રાજ્યની પુનઃપ્રાપ્તિ થઈ એ પ્રસંગના સ્મરણરૂપે પણ “સુરત્સવ ' રચાયું હોય એ અસંભવિત નથી. “કીર્તિ કમદી'માં શત્રુંજય ઉપર બંધાયેલાં મન્દિર સહિત વસ્તુપાળના જીવનની અનેક ઘટનાઓ વર્ણવેલી છે, અને કાથવટેએ રજૂ કરેલાં પ્રમાણેને આધારે ( કક, પ્રરતાવના, પૃ. ૧૭) એમ માની શકાય કે એની રચના સં. ૧૨૩ર પછી થઈ હશે. “કર્ણામૃતપ્રપા” અને “રામશતક ” નાં રચના વર્ષ માટે કશું નિશ્ચિત કહી શકાય એમ નથી, તો પણ એમાં થયેલું કવિતાશૈલીનું પરિમાર્જન જોતાં એ બને “સુરથોત્સવ'ની પછી રચાયેલાં હોય એમ માનવું ઉચિત છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૭૧ સોમેશ્વરની સૂક્તિએ ૭૬. વસ્તુપાળ સાથેના સંમેશ્વરના સંપર્કને લગતાં અનેક કથાનકે, ટુચકાઓ અને ઉલ્લેખો પ્રબન્ધમાં મળે છે. આ સર્વને શબ્દશઃ સાચા આપણે ન ગણીએ, તોપણ સૂક્ષ્મ પરીક્ષા કરતાં એના મૂળમાં ઐતિહાસિક તથ્ય હાય એમ જણાય છે. આવા સંખ્યાબંધ ઉલ્લેખો હું ભેગા કરી શક્યો છું, પણ એમાંથી કેટલાક મહત્વના અને રસિક ઉલ્લેખો માત્ર અહીં ઉતારું છું. એક વાર વર્ષાઋતુમાં વસ્તુપાળ અને સેમેશ્વર ખંભાતના બંદર ઉપર ગયા હતા. પરદેશમાંથી આયાત કરેલા ઘડાઓને એ સમયે વહાણમાંથી ઉતારવામાં આવતા હતા.૨૨ સમુદ્ર શાન્ત હતો. વસ્તુપાળ ઘડા સામે જોયું અને સેમેશ્વર સમક્ષ નીચેની સમરયા રજૂ કરી पावृट्काले पयोराशिः कथं गर्जितवर्जितः । એટલે સોમેશ્વરે તુરત જ એની પૂર્તિ કરી કે– अन्तःसुप्तजगन्नाथनिद्राभलभयादिव ॥ આ સાંભળીને વરતુપાળે સેમેશ્વરને સોળ ઘોડા ઈનામમાં આપ્યા.૨૩ એક વાર સાહિત્યમંડળના કવિપંડિત એકત્ર થયા હતા. વસ્તુપાળ અને તેજપાળ પણ હાજર હતા. ત્યાં એક સમસ્યા રજૂ કરવામાં આવી– રવિ ઉર્જા રા મેન્ટર 1 સેમેશ્વરે તુરત જ એક શ્લોક ર અને સમસ્યાના અસંબદ્ધ લાગતા અર્થોની પૂર્તિ કરી– येनागच्छन ममाख्यातो येनानीतश्च मे पतिः । प्रथमः सखि कः पूज्यः काकः किं वा क्रमेलकः ॥ આ શીઘ્રકવિત્વથી પ્રસન્ન થઈ વસ્તુપાળ સંમેશ્વરને સોળ હજાર કન્મ આપ્યા.૨૪ એક વાર સેમેશ્વર વરતુપાળના મહાલયમાં આવ્યો ત્યારે એને આસન આપવામાં આવ્યું, પણ તે બેઠે નહિ. આનું કારણ પૂછવામાં આવતાં સેમેશ્વરે નીચેના શ્લોક કહ્યો ૨૨. અરબસ્તાન અને બીજા દેશોમાંથી ઊંચી જાતના ઘોડા ભારતમાં આયાત થતા એ જાણીતું છે (બુક, પુ. ૯૦, પૃ. ૧૫-૯૬ ). ભારતના પશ્ચિમ કિનારા ઉપરનાં નગરમાં આરબ વેપારીઓનાં સંસ્થાને હતાં. સદીક અથવા સઈદ આવો કઈ સમૃદ્ધ વેપારી હશે (જુઓ પેરા ૫૯). ૨૩. કે, પૃ. ૧૨૧; વચ. ૭- ક ૩૭૭ થી ૩૮૪ ૨૪. એ જ. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ] મહામાત્ય વરતુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ अन्नदानैः पयःपानधर्मस्थानैश्च भूतलम् । यशसा वस्तुपालेन रुद्धमाकाशमण्डलम् ॥ આ સાંભળીને મંત્રીએ એને એક હજાર કન્મ આપ્યા.૨૫ શત્રુંજ્યની સંધયાત્રા વખતે એક વાર વસ્તુપાળ તીર્થંકરની મૂર્તિની પૂજા કરતા હતા તે સમયે યાચકે એકસામટા તેની તરફ દોડવ્યા. એમના સમુદાય તરફ જોઈને સામેશ્વરે નીચેને બ્લેક કહ્યો– इच्छासिद्धिसमुन्नते सुरगणे कल्पद्रुमैः स्थीयते पाताले पवमानभोजनजने कष्टं प्रणष्टो बलिः । नीरागानगमन्मुनीन् सुरभयश्चिन्तामणिः क्वाप्यगात् तस्मादर्थिकदर्थनां विषहतां श्रीवस्तुपालः क्षितौ ॥ પ્રબન્ધો નેધે છે કે આ સાંભળીને પણ વસ્તુપાળે સોમેશ્વરને મોટી રકમનું દાન આપ્યું હતું.૨૬ લાટના રાજા શંખને પરાજય કરીને જ્યારે વસ્તુપાળ પાછો ફર્યો ત્યારે સેમેશ્વરે નીચેના શ્લેકથી એનું સ્વાગત કર્યું હતું– श्रीवस्तुपाल प्रतिपक्षकाल त्वया प्रपेदे पुरुषोत्तमत्वम् । तीरेऽपि वार्द्धरकृतेऽपि मात्स्ये दूरं पराजीयत येन शङ्खः ॥२७ ૭૭. આ સૂક્તિઓ ઉપરાંત, સોમેશ્વરે જુદે જુદે પ્રસંગે ઉચ્ચારેલા અનેક કાનાં અવતરણ પ્રબન્ધામાં મળે છે. ગોધરાના ઠાકર ઘૂઘુલનો પરાજય કરીને તેજપાળ પાછો આવ્યો ત્યારે સોમેશ્વરે ઉચ્ચારેલી એની પ્રશસ્તિ,૨૮ પાલીતાણામાં વસ્તુપાળે પિતાની પત્નીના નામ ઉપરથી બાંધેલા લલિતાસરનું તેણે કરેલું સુંદર વર્ણન,૨૯ શત્રુંજયની સં યાત્રામાં તેણે કહેલા વસ્તુપાળના પ્રશસ્તિક,૩૦ એક નવપ્રાપ્ત વિજયને અંગે વિરધવલે ભરેલા દરબારમાં તેણે ઉચ્ચારેલા વિરધવલના પ્રશસ્તિલે કે ૧–આ ઉપર્યુક્ત પ્રકારનાં કેટલાંક ઉદાહરણો છે. જલણની “ક્તિમુક્તાવલિ માં સેમેશ્વર ૨૫. પ્રચિ, પૃ. ૧૦૪; ઉત, પૃ. ૭૬ ૨૬. પ્રકો, પૃ. ૧૧૬; ઉત, પૃ. ૭૪ ૨૭. પુ.સં. પૃ. ૭૪ ૨૮. પુપ્રસં. પૃ. ૬૯; વચ. ૪-લે. ૪૨૮ થી ૪૩૩ ૨૯. એ જ, પૃ. ૭૨; વળી પ્રચિ, પૃ. ૧૦૨; વચ, ૬-૧૨; ઉત, પૃ. ૭૯ ૩૦. વચ, ૬-૮૩; ઉત, પૃ. ૭૫ ૩૧, વચ, ૩-૪૬૪ થી ૪૬૮ Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૭૩ દેવના ચાર કલેકે ઉદ્ધત કરવામાં આવેલા છે. આ નામના એક કરતાં વધુ કવિઓ સંસ્કૃત સાહિત્યમાં થઈ ગયા છે, અને તેથી આ શ્લેકે આપણા સંમેશ્વરના જ હોવા વિશે કંઈક સંદેહ રહે છે. પરંતુ ગુજરાતના કેટલાક સંસ્કૃત કવિઓ જેવા કે હેમચન્દ્ર, સમપ્રભ, શ્રીપાલ, વસ્તુપાળ, વાટ, વિજયપાલ, પ્રહલાદન, દેવધિ અથવા દેવબેધ,૩૪ કુમુદચન્દ્ર, અરસી ઠકકુર અથવા અરિસિંહના શ્લેકે “સૂક્તિમુક્તાવલી” માં છે તથા અણહિલવાડના સુપ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહના બે શ્લેકે પણ એમાં ઉદ્દત કરવામાં આવ્યા છે, એ જોતાં ઉપર્યુક્ત સેમેશ્વરદેવ એ “કીર્તિકૌમુદી કાર સોમેશ્વર હોય એ તદ્દન શક્ય છે. “સૂક્તિમુક્તાવલિ'ના સંકલનાકરે નેંધ્યું છે તેમ, આ સોમેશ્વર પણ પિતાને સેમેશ્વરદેવ તરીકે ઓળખાવવાનું વધુ પસંદ કરે છે એ જોતાં આ શક્યતા વધુ વજૂદવાળી બને છે. વળી “સૂક્તિમુક્તાવલિન કર્તા “વૈદ્યનાથપ્રશસ્તિ' માંથી બે શ્લોકો ઉતારે છે;૩૫ એ પ્રશસ્તિ સોમેશ્વરની જ રચના છે એ આપણે જોયું. સંસ્કૃત સુભાષિત સંગ્રહ શિલાલેખોમાંના લેકે ભાગ્યે જ ઉતારે છે, અને “વૈદ્યનાથપ્રશસ્તિ માંનાં પો એ રીતે ટાંકવામાં આવ્યાં છે એ બતાવે છે કે એ પ્રશસ્તિલેખ ઉચ્ચ સાહિત્યિક ગુણવત્તાવાળા ગણાતે હતો.૬ સેમેશ્વરકત “કીર્તિકીમદી'માંને એક શ્લેક (૭–૭૯. નિરિતું વિપિના૦િ) ઈ. સ. ના ૧૫ મા ३२. इन्द्राभ्यर्थनया०, यथावद्वादनात०, वनभुवि०, वाचं यस्य रस० ૩૩. કૃષ્ણમાચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૧૧૦૮-૯ ૩૪. “પ્રભાવચરિત' (૨૧) અનુસાર, સિદ્ધરાજના રાજ્યકાળમાં દેવધ અણહિલવાડમાં આવ્યો હતો અને રાજકવિ શ્રીપાલના સંપર્કમાં આવ્યું હતો. એ ભાગવત સંપ્રદાયના આચાર્યો હતો. દેવબેધ તેમજ શ્રીપાલ બને સિદ્ધરાજના પ્રીતિપાત્ર હતા, પણ એ બનેયના પરસ્પર સાથેના સંબંધે કઈ રીતે મૈત્રીભર્યા નહોતા. (૨. છો. પરીખ, “કાવ્યાનુશાસન,” પ્રસ્તાવના, પૃ. ૨૫૫ થી આગળ) ૩૫. હિનૂર સીમત્તાતઅને ચેતન ક્ષય. “ વૈદ્યનાથપ્રશસ્તિ ” બહુ જ ત્રુટક સ્થિતિમાં મળેલી છે, કેમકે જે શિલાઓ ઉપર તે કરેલી છે તે જીર્ણશીર્ણ સ્થિતિમાં છે, આથી આ બે લોકો એમાંથી ખોળી કાઢવાનું શક્ય નથી. ૩૬. “સૂક્તિમુક્તાવલિ'માં જેમાંથી શ્લોક ઉતારવામાં આવ્યો છે એ બીજે પ્રશસ્તિ લેખ તે “સેમિનાથપ્રશસ્તિ” છે (ધ્યાતાવ, આદિ). સ્પષ્ટ રીતે આ પણ ગુજરાતને પ્રશસ્તિલેખ છે. સેરઠી સોમનાથના મન્દિર સાથે સંબંધ ધરાવતા કોઈ વિદ્યમાન પ્રશસ્તિલેખમાં આ લેક નથી, તેથી અનુમાન થાય છે કે એ મન્દિરની–જેના અનેક જીર્ણોદ્ધાર થયેલા છે—કઈ પ્રાકાલીન પ્રશસ્તિમાંથી એ હશે. ૧૦ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ]. મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ સૈકામાં રચાયેલા જુના ગુજરાતી ફાગુ “વસંતવિલાસ'માં સ્થાન પામેલ છે એ પણ અહીં નોંધવું જોઈએ. વસ્તુપાળના અવસાન પછી સોમેશ્વરે વ્યાસવિદ્યા છેડી દીધી ૭૮વસ્તુપાળની પ્રશંસાના સેમેશ્વરકૃત ઉપર્યુક્ત કે એક મિત્રનાં પ્રેમ અને સંમાનવૃત્તિ વ્યક્ત કરે છે. વસ્તુપાળે પણ સેમેશ્વરનાં વિદ્વત્તા, કવિત્વ અને ઉચ્ચ પદવીને એટલા જ ઉત્સાહથી બિરદાવ્યાં છે (જુઓ પેરા ૬૮ ના પ્રારંભમાં ટાંકેલો લેક.). પ્રબન્ધો અનુસાર, રાજા વીસલદેવના કધમાંથી સેમેશ્વરે વસ્તુપાળને બે વાર બચાવ્યો હતો (પેરા ૫૪). વસ્તુપાળ અને તેજપાળના પિતા ઉપરના અનેકવિધ ઉપકાર છતાં વિસલદેવ તેમને હેરાન કરતો હતો ત્યારે સોમેશ્વરે રાજાના અપકારીપણાનું સૂચન કરતો એક શ્લેક શીઘ્રકવિત્વથી રો હતો, અને રાજા તેથી શરમાઈ ગયો હતો. ૭ પ્રબન્ધ નોંધે છે કે વસ્તુપાળના અવસાન પછી સોમેશ્વરે પિતાના એ ગાઢ મિત્રના અવસાન પરત્વે ઊંડો શોક વ્યક્ત કરવા માટે વ્યાસવિદ્યાને ત્યાગ કર્યો હતો, અને વીસલદેવે આગ્રહ કર્યા છતાં તેની આગળ પુરાણોની કથાઓ વાંચવાનો અસ્વીકાર કર્યો હતો. પરિણામે રાજાએ ગણપતિ વ્યાસ નામે બીજા વિદ્વાનને આ કાર્ય માટે નીમ્યો હતો.૭૮ આ અનુશ્રુતિ વાસ્તવિક જણાય છે, કેમકે ઈ. સ. ૧૨૭રની નાનાકની બીજી પ્રશસ્તિના કર્તાનું નામ ગણપતિ વ્યાસ છે, અને તેમાં માળવા ઉપર વીસલદેવને વિજય વર્ણવતું “ધારાવંસ” નામે કાવ્ય પોતે રચ્યું હોવાનું તેણે કહ્યું છે.૩૯ ગણપતિ વ્યાસ વીસલદેવને દરબારી કવિ બન્યો હતો એ સ્પષ્ટ છે. ૭૯ સેમેશ્વરનું અવસાન ક્યારે થયું એ ચોક્કસપણે જાણી શકાય એમ નથી. ઈ. સ. ૧૨૫૫ સુધી—“વૈદ્યનાથપ્રશસ્તિ ” ના વર્ષ સુધી એ વિદ્યમાન હતે એટલું તે નક્કી છે. (૨) હરિહર मुधा मधु मुधा सीधु मुधा कोऽपि सुधारसः । आस्वादितं मनोहारि यदि हारिहरं वचः ॥ –વસ્તુપાળ૪૦ ૩૭. pકે, પૃ. ૧૨૬; વચ, ૩-૩૩૨; વિતીક, પૃ. ૮૦ ૩૮. પુપ્રસં, પૃ. ૮૦ ૩૯. ગુએલે, નં. ૨૧૦, . ૧૮ ૪૦. પ્રકા, પૃ. ૫૮ માં ઉદ્દત Page #98 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ स्ववाक्पाकेन यो वाचां पाकं शास्त्यपरान् कवीन् । कथं हरिहरः सोऽभूत् कवीनां पाकशासनः ॥ પ્રકરણ ૫] —સામેશ્વર૪૧ ૮૦. આ સમયના કવિઓમાં હરિહર એક વિશિષ્ટ વ્યક્તિ જણાય છે, કેમકે રત્નશેખરે ‘ પ્રબન્ધ્રકાશ ’માં તેને વિશેના આખા પ્રબન્ધ આપ્યા છે. વસ્તુપાળ પણ એની કવિતાનું સમાન કરતા હતા. ‘ પ્રબન્ધકાશ ’ અનુસાર,૪૨ સંસ્કૃત સાહિત્યના અત્યન્ત કઠિન છતાં કવિત્વમય મહાકાવ્ય • નૈષધીયચરિત ’(ઈ. સ. ૧૧૭૪ આસપાસ )૪૩ના કર્તા શ્રીહર્ષના વશમાં હિરહર થયેલા હતા. ‘ નૈષધીયચરત 'ની ગુજરાતમાં પહેલી હસ્તપ્રત હરિહર લાવ્યા હતા, અને વસ્તુપાળ દ્વારા એને અહીં પ્રચાર થયેા હતેા. પરિણામે ‘નૈષધીયચરત 'ની જૂનામાં જૂની ટીકાએ ગુજરાતમાં રચાયેલી છે. • પ્રબન્ધકાશ ’ માં હરિહરને વૃત્તાન્ત ૮૧. ‘ પ્રબન્ધકાશ ’ અનુસાર, રિહર એક સમૃદ્ધ વ્યક્તિ હતા અને સેા ધાડા, પચાસ ઊંટ અને પાંચસે। માણુસના રસાલા સાથે તે ગૌડ દેશમાંથી ગુજરાતમાં આવ્યા હતા. મામાં આવતાં તેણે ભૂખ્યાંને ઉદાર હાથે અન્નદાન આપ્યું હતું. ધેાળકા પાસેના ગામમાં આવી પહેાંચતાં તેણે ટુ મારફત વીરધવલ, વસ્તુપાળ અને સેામેશ્વરને પૃથક્ પૃથક્ આશીર્વાદ પાઠવ્યા. આવા વિદ્વાન પાતાના પ્રદેશમાં આવ્યા જાણી વીરધવલ અને વસ્તુપાળ પ્રસન્ન થયા, પણ સામેશ્વરે માત્સથી બટુ સાથે વાત પણ કરી નહિ. ખીજે દિવસે વીરધવલ અને વસ્તુપાળ સમાર ભપૂર્વક હરિહરનું સ્વાગત કરવા ગયા અને એક મહાલયમાં તેને ઉતારે આપ્યા. એ પછી હરિહર સભામાં આવતા અને સાહિત્યવાર્તા થતી. એક વાર વીરધવલે હરિહરને કહ્યું કે ‘ધોળકામાં મેં બધાવેલા વીરનારાયણુપ્રાસાદની ૧૦૮ શ્લાકની પ્રશસ્તિ સામેશ્વરે રચી છે તેની પરીક્ષા કરો. 'હિરહર સામેશ્વરના માત્સ ને કારણે કાપાયમાન હતા, એટલે તેણે કહ્યું : • આ શ્લોકા ભેજદેવે ઉજ્જયનોમાં બાંધેલા સરસ્વતીક ઠાભરણુ પ્રાસાદમાં મેં જોયેલા છે. જો વિશ્વાસ પડતા ન હેાય તેા હું પરિપાટીપૂર્વક ખેલી બતાવું છું તે સાંભળે.. આ પછી રિહર અસ્ખલિતપણે ક્રમપૂર્વક તે ખેાલી ગયા. રાણા ખિન્ન થયા અને વસ્તુપાળ આદિ સજ્જનાને વ્યથા થઈ. જેના ઉપર આમ 6 ઃ [ ૭૫ ૪૧. કીકી, ૧-૨૫ ૪૨. પ્રા, પૃ. ૫૮ અને આગળ ( ૪૩. પં. શિવદત્ત, નૈષધીચરિત, ’ પ્રસ્તાવના, પૃ. ૯-૧૩; કૃષ્ણમાચારિચર, કલાસ'લિ, પૃ. ૧૭૭-૭૮ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૬] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ કાવ્યચેરીને આરોપ મુકાયો એ સોમેશ્વર તે શરમથી માં પણ બહાર બતાવતો નહોતે, તે રાજભવનમાં જવાની તો વાત જ શી ! થોડા સમય પછી સેમેશ્વરે વરતુપાળને ત્યાં જઈને કાવ્યચોરીનું આળ પિતાના ઉપર ખોટી રીતે ચડાવવામાં આવ્યું હતું એની વાત કરી. વસ્તુપાળ તેને હરિહર સાથે મૈત્રી કરવા સૂચના આપી; અને બન્ને જણ હરિહરને ઘેર ગયા. સોમેશ્વરે પિતાના ઉપરનો કાવ્યરીને આરોપ દૂર કરવા હરિહરને વિનંતી કરી. હરિહરે એ વિનંતીને રવીકાર કર્યો. પછી બીજે દિવસે રાજસભામાં હરિહરને કહ્યું કે “પરમેશ્વરી ભારતીની કૃપાથી મને એવી શક્તિ પ્રાપ્ત થયેલી છે કે ગમે તે પ્રકારનાં ૧૦૮ પદ્યો એકસાથે સાંભળીને હું યાદ રાખી શકું.' સેમેશ્વરકત ૧૦૮ પદ્યો પણ પોતે એ રીતે યાદ રાખીને બેલ્યો હતો એ તેણે કહ્યું. રાજાને ખાતરી કરાવવા માટે આવા બીજા પણ અનેક પ્રયોગો હરિહરે તે સમયે કરી બતાવ્યા. વિરધવલે હરિહરને પૂછયું કે “જો આમ હતું તો તમે સોમેશ્વર ઉપર શા માટે આળ ચડાવ્યું ?” હરિહરે ઉત્તર આપ્યો કે “સેમેશ્વરે મારી અવજ્ઞા કરી હતી તેથી.” રાજાએ કહ્યું કે “સરસ્વતીપુત્રોની વચ્ચે તે સ્નેહ જ યુક્ત છે.” પછી તેણે બનેનું આલિંગન કરાવ્યું. સોમેશ્વર નિષ્કલંક પુરવાર થયો અને બને પંડિત મિત્રો થયા. પછી નિત્ય દરબારમાં ઇષ્ટગોષ્ઠી થતી. હરિહર “નૈષધીયચરિતમાંથી અવસરચિત કાવ્યો બેસતો. ઈ. સ. ૧૧૭૪ ના અરસામાં રચાયેલું “નૈષધ ” વસ્તુપાળના સમય સુધીમાં ગુજરાતમાં જાણીતું થયું નહોતું, અને આથી એમાંના લૈકાથી સર્વને આશ્ચર્ય થતું. એક વાર એ વિશે વસ્તુપાળે પ્રશ્ન કર્યો ત્યારે હરિહરે કહ્યું કે “આ નૈષધકાવ્યના શ્લેકે છે અને તેને કર્તા શ્રીહર્ષ છે.” એ કાવ્યની હસ્તપ્રત માટે વસ્તુપાળે માગણું કરી ત્યારે હરિહરે કહ્યું કે “આ પુસ્તક અન્યત્ર નથી, માટે ચાર પહેાર માટે જ તે હું આપીશ.” પછી વસ્તુપાળે રાત્રે લહિયાઓ બેસાડીને એ પુસ્તકની નવીન પ્રતિ લખાવી લીધી, અને જીર્ણ દેરીઓથી બાંધીને અને સુગંધી ચૂર્ણો વડે ધૂસર બનાવીને તે રાખી મૂકી. બીજે દિવસે સવારે હરિહર પુસ્તિકા લેવા આવ્યા ત્યારે મંત્રીએ કહ્યું કે “અમારા કોશમાં પણ આ શાસ્ત્ર હાય એવું સ્મરણ થાય છે.' પછી કેશમાંથી વિલંબપૂર્વક પેલી નવીન પ્રતિ ખોળી કાઢવામાં આવી. હરિહરને તે બતાવી, એટલે હરિહરે કહ્યું: “મંત્રી ! આ તમારી જ માયા છે. તમે પ્રતિપક્ષીઓને દંડયા છે, જૈન વૈષ્ણવ અને શિવ શાસને સ્થાપિત કર્યો છે, અને સ્વામીના વંશને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉપર મૂક્યો છે.”૪૪ ૪૪. pકે, પૃ. ૫૮ થી આગળ Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ ૭૭ ગુજરાતમાં “નૈષધીયચરિત”ને અભ્યાસ અને પ્રચાર ૮૨. “પ્રબન્ધકાશમાં આપેલે ઉપર્યુક્ત વૃત્તાન્ત એની વિગતમાં પૂરેપૂરા તવાળો છે કે કેમ એ કહી શકાય નહિ, પણ ડે. મૂલરે કહ્યું છે તે પ્રમાણે,૪૫ વૃદ્ધપરંપરા દ્વારા સૂચવાયેલ ઐતિહાસિક અનુકૃતિઓને આધારે જૈન પ્રબન્ધ રચાયેલા છે, અને “પ્રબન્ધકોશ માં અપાયેલે વૃત્તાન્ત એકંદર સાચે હોવાનો પૂરો સંભવ છે. રાજદરબારો કે જ્યાં કવિપંડિતે એકત્ર થતા હતા તથા રાજા કે મંત્રીને પ્રસન્ન કરવા માટે પરસ્પર સાથે સ્પર્ધા કરતા હતા એને વાતાવરણ ઉપર પણ તે કેટલેક પ્રકાશ પાડે છે. “નૈષધીયચરિતની ગુજરાતમાં પ્રથમ પ્રતિ હરિહર લાવ્યો હતો અને ગુજરાતના વિદ્વાનમાં એ કાવ્યને પ્રચાર, ઉપર બતાવ્યું તેમ, વસ્તુપાળ દ્વારા થયો હતો એમાં શંકા નથી, કેમકે એની પ્રાચીનતમ હસ્તપ્રતો ગુજરાતમાંથી મળેલી છે. પાટણના જૈન ગ્રન્થભંડારમાં “નૈષધીયચરિત ની સં. ૧૩૦૪ (ઈ. સ. ૧૨૪૮) અને સં. ૧૩૯૫ (ઈ. સ. ૧૩૩૯) જેટલી જૂની બે તાડપત્રીય પ્રતો સયવાયેલી છે.૪૬ સં. ૧૩૭૮ (ઈ. સ. ૧૩૨૨)માં નકલ થયેલી એની બીજી એક તાડપત્રીય પ્રતિ જેસલમેરના ભંડારમાં છે,૪૭ તથા પાટણ અને જેસલમેર એ બન્ને સ્થળે લેખનસંવત વિનાની કેટલીક તાડપત્રીય પ્રતો છે.૪૮ રાજા વિસલદેવના ભારતીભાંડાગાર અથવા પુસ્તકાલયમાં “નૈષધીયચરિત 'ની નકલ મકાઈ હતી એ બતાવવામાં આવ્યું છે;૪૯ આ નકલ હરિહરની મૂળ પ્રતને આધારે અથવા તે ઉપરથી વસ્તુપાળે કરાવેલી નકલ કે નકલને આધારે થઈ હશે એમ માનવું વધારે પડતું નથી. આ સુપ્રસિદ્ધ કાવ્યની બે સૌથી જૂની ટીકાઓ ગુજરાતની જ છે–એક વિદ્યાધરકૃત સાહિત્યવિદ્યાધરી” નામે ટીકા અને બીજી ધોળકાના વિદ્વાન ચંડ પંડિતે રચેલી ટીકા. વિદ્યાધરની ટીકા ઘણું કરીને વિસલદેવના રાજ્યકાળ (ઈ. સ. ૧૨૩૮–૧૨૬૧)માં રચાઈ હશે, વિસલદેવના પુસ્તકાલયમાંની પ્રતિ અનુસારના પાઠની એ ટીકા છે.૫૦ ચંડ પંડિતની ટીકા, એના પિતાના જ કથન મુજબ, સં. ૧૩પ૩ (ઈ. સ. ૧૨૯૭) ૪૫. લાઈફ ઓફ હેમચંદ્ર પૃ. ૪ ૪૬. પાભંસૂ, પૃ. ૬૪ અને ૧૧૩ ૪૭. જેભંસૂપૃ. ૧૪ ૪૮. એ જ, પૃ. ૧૩, ૧૬, ૧૭; પાર્ભગ્ન, પૃ. ૧૭૦ ૪૯. સંદિઈ, “નૈષધીયચરિત'નું અંગ્રેજી ભાષાન્તર, પ્રસ્તાવના, પૃ. ૯ ૫૦. સાંડેસરા, ભાવિ, પુ. ૩, પૃ. ૨૬, “ગુજરાતમાં ઔષધીયચરિતને પ્રચાર તથા તે ઉપર લખાયેલી ટીકાઓ” એ લેખ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ માં રચાયેલી છે.૫૧ “નૈષધીયચરિત' ની રચના પછી એક સૈકામાં જ ગુજરાતના વિદ્વાનોમાં એનો પ્રચાર હરિહરના ગુજરાતમાં થયેલા આગમનને તથા વસ્તુપાળ અને એના સાહિત્યમંડળની વિદ્યાપ્રવૃત્તિને આભારી છે. ગૌડદેશીય હરિહરની ગુજરાતની મુલાકાત દૂર કાશ્મીરથી આવેલા કાશ્મીરી કવિ બિહલણનું સમરણ કરાવે છે, જેણે સિદ્ધરાજના પિતા કઈ સોલંકીના સમયમાં અણહિલવાડમાં “કર્ણસુન્દરી” નાટિકા રચી હતી (પેરા ૩૮). હરિહરનાં સુભાષિત ૮૩. સેમેશ્વરકૃત “કીર્તિકૌમુદી'ના કથન પ્રમાણે, હરિહર એક વિશિષ્ટ કવિ હતો, પણ હરિહરે જે કઈ સ્વતંત્ર સાહિત્યકૃતિઓ રચી હોય તે તે સચવાઈ રહી નથી; પરન્તુ હરિહરને નામે ચડેલા સંખ્યાબંધ શ્લોકે. પ્રબન્ધામાં મળે છે. વિરધવલ અને વરતુપાળ હરિહરનું સ્વાગત કરવા માટે આવ્યા ત્યારે વિરધવલની પ્રશંસાના હરિહરે ઉચ્ચારેલા શ્લોકો પર પોતાની તાબેદારીની ચિહનરૂપે એક પરદેશી રાજાએ વરધવલને ભેટ મોકલેલે સુવર્ણદંડ વસ્તુપાળે યાચકને આપી દીધો ત્યારે હરિહરે કરેલી મંત્રીની સ્તુતિ,૫૩ અને વસ્તુપાળની સંધયાત્રા પ્રસંગે તેણે કહેલા શ્લેકેપ૪–ખાસ રસપ્રદ છે. “સૂતિમુક્તાવલિ” અને “શાર્ડગધરપદ્ધતિ'માં હરિહરના કેટલાક શ્લોકે છે, પણ એને કર્તા આપણે હરિહર છે કે એ નામને બીજો કોઈ કવિ છે એ નક્કી થઈ શકે એમ નથી. ૮૪. હરિહર ગુજરાતમાં કેટલું રહ્યો હશે એ આપણે નિશ્ચિતપણે જાણતા નથી, પણ પ્રબન્ધમાં આપેલ વૃત્તાન્ત જોતાં તે ધોળકામાં થોડોક વર્ષ તે રહ્યો હશે એમ લાગે છે. પ્રબન્ધ કહે છે કે ભગવાન સોમેશ્વર અથવા સોમનાથનું દર્શન કરવા માટે હરિહર પ્રભાસે ગયો હતો. ત્યાં બન્નેના નામસામને કારણે તેને એકાએક કવિ સોમેશ્વરનું તથા તેણે પિતા પ્રત્યે બતાવેલા માત્સર્યનું સ્મરણ થયું, અને તેણે તુરત જ બે શ્લોકો ઉચ્ચાર્યા. એમને એક શ્લોક નીચે પ્રમાણે છે અને તેમાં એના કર્તા હરિહરનું નામ પણ છે– क्व यातु क्वायातु क्व वदतु समं के न पठतु क्व काव्यान्यव्याज रचयतु सदः कस्य विशतु । ૫૧. એ જ. પર. રામુર્માનવનિ, દરતન રાશન પ્ર, પૃ. ૫૮ ૫૩. મ: ! સામે ન સદ્દામહે એ જ, પૃ. ૬૧ ૫૪, ધરઃ વધવ, માનના િવશીતા, વય, ૬ . ૭૯, ૮૦ Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ खलव्यालग्रस्ते जगति न गतिः क्वापि कृतिनामिति ज्ञात्वा तत्त्वं हर हर विमूढो हरिहरः ॥ પછી તેણે પેાતાના ધનમાંથી અર્ધું યાયકાને આપી દીધું તથા બાકીનું અર્ધું સાથે લઈ ને ધેાળકે આવ્યા, અને ત્યાંથી વીરધવલ અને વસ્તુપાળની વિદાય લઈ ને કાશી ગયેા.૫૬ (૩) નાનાક मुखे यदीये विमलं कवित्वं बुद्धौ च तत्त्वं हृदि यस्य सत्त्वम् । करे सदा दानमयावदानं पादे च सारस्वततीर्थयानम् ॥ काव्येषु नव्येषु ददाति कर्ण प्राप्नोति यः संसदि साधुवर्णम् । विभूषणं यस्य सदा सुवर्ण प्राप्ते तु पात्रे न मुखं विवर्णम् || [ ૭૯ —ગણપતિવ્યાસપ૭ ૮૫. નાનાકભૂતિ અથવા નાનાક પણ સામેશ્વર અને હરિહરની જેમ વિદ્વાન બ્રાહ્મણ્ણાના એક સમૃદ્ધ કુલમાં જન્મ્યા હતા. તે વીસલદેવને દરબારી કવિ હતા અને વસ્તુપાળના સંપર્કમાં પણ આવ્યા હતા. પ્રભાસપાટણમાં જ્યાં સરસ્વતી નદી સમુદ્રને મળે છે ત્યાંપ તેણે એક સરસ્વતીસદસ્ અથવા વિદ્યાલય સ્થાપ્યું હતું. આ સરસ્વતીસદની સ્થાપનાને લગતી ખે પ્રશસ્તિપ૯ મળેલી છે, અને તેમાંથી નાનાક અને એના કુટુંબને લગતી ઘણી હકીકતા પ્રાપ્ત થાય છે. પહેલી પ્રશસ્તિમાં વર્ષ નથી, જ્યારે ખીજી પ્રશસ્તિમાં સં. ૧૩૨૮ (ઈ. સ. ૧૨૭૨) છે, જે રાજા વીસલદેવના અવસાન પછીનું અગિયારમું વર્ષ છે. પહેલી પ્રશસ્તિમાં પણ વીસલદેવના નિર્દેશ દિશ ૫૫. પ્રકા, પૃ. ૬૧. બીજો શ્લાક છે આક્ષામ નૃવત્રમાર્॰. ઉપર ટાંકેલા વચ ચાતુ॰ શ્લાકને રાજશેખરે ઘટાવેલા સન્દર્ભ પ્રતીતિજનક લાગતે નથી, કેમકે સામેશ્વર અને હરિહર બન્નેએ પરસ્પરની કવિતાની પ્રા'સા કરેલી છે ( કીકી, ૧-૨૫; સુઉં, ૧૫-૪૪), અને તેમના પરિચય ો કે ઈર્ષ્યાથી શરૂ થયા હતા, પણ તે મિત્રતામાં પરિણમ્યા હતા. પ્રબ ધારે એમની ઈર્ષ્યાની વાત ઉપર જ વધુ ભાર મૂક્યા જણાય છે. ( ૫૬. પ્રકા, પૃ. ૬૧ ૫૭. નાનાકની બીજી પ્રશસ્તિ, લેાક ૧૪-૧૫ ૫૮. પ્રભાસમાં શ્રદ્ધેશ્વરના મન્દિર પાસે આ સ્થાન અત્યારે પણ ખતાવવામાં આવે છે. ત્યાં દર વર્ષે નવરાત્રિના છેલ્લા દિવસે સરસ્વતીપૂજા થાય છે. પ૯. ઇએ, પુ. ૧૧, પૃ. ૯૬થી આગળ. વળી જુએ ગુઍલે, ન. ૨૧૮-૧૯, ગદ્રે, ઇઇબર્સ્ટ, પૃ. ૧૪. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ સુહંદુ” અથવા દેવના મિત્ર તરીકે કરેલ છે, જે બતાવે છે કે એ સમયે પણુ રાજા વિદ્યમાન નહોતો. વીસલદેવ તથા વસ્તુપાળ બન્નેના કરતાં નાનાક વયમાં ઠીક ના હશે એમ આ ઉપરથી માની શકાય. નાનાકને કુલવૃત્તાન્ત ૮૬, નાનાકનું કુટુંબ આનંદપુર અથવા નગર(વડનગર)માં રહેતું હતું. એ નાગર બ્રાહ્મણ હતો. એનું ગોત્ર કાપિછલ હતું. પ્રશસ્તિઓમાં એની વંશાવલિનો પ્રારંભ સોમેશ્વર નામે પુરુષથી કરેલો છે. સોમેશ્વરને જન્મ વડનગર પાસે ગુંજ ગામમાં થયો હતો. એ ગામ વૈજવાપ ગોત્રના બ્રાહ્મણનું હતું; એ ગામ વૈજપાપ ગોત્રના કોઈ બ્રાહ્મણને તેના મંત્રીપણાથી પ્રસન્ન થઈને ચૌલુક્ય રાજાએ દાનમાં આપ્યું હતું. ૧૦ સેમેશ્વર એ આચાર્ય હતા. એની પાસે તૈયાર થયેલા શિષ્ય પણ મેટા વિદ્વાને બન્યા હતા. એને સીતા નામે પત્ની અને આમટ નામે પુત્ર હતું. આમટ યજ્ઞવિધિમાં પ્રવીણ હતો. આમટની પત્ની સજ્જની નામે હતી અને તેને ગોવિન્દ નામે પુત્ર હતો. ગોવિન્દ બ્રહ્મા જેવા વિદ્વાન હતું. ગોવિન્દને બે પત્નીઓ હતી–લાછી અને સુહવા. સુહવાના ગુણોનું વર્ણન કરવું મુશ્કેલ છે. સુહવાની સાથે ગોવિન્દ ત્રણ પ્રકારનાં ઋણમાંથી મુક્ત થયો હતો અને પવિત્ર રેવામાં સ્નાન કરીને તેણે સંન્યસ્ત લીધું હતું. ગોવિન્દને ત્રણ પુત્ર હતા. એમાં સૌથી મોટો પુરુષોત્તમ વેદોને અભ્યાસી હતો. સૌથી નાના પુત્ર મલ્હણ નામે હતા. એ છ ગુણોમાં પ્રવીણ હતો અને રાજસભામાં બેસતો. એણે કાશીની યાત્રા કરી હતી અને સમગ્ર “ઋગ્વદ ” એને કઠે હતો. ગોવિન્દને વચેટ પુત્ર નાનાક હતો; એ ધનિક હતા અને સરસ્વતીને પણ માની હતી. નાનાકે “કાત– વ્યાકરણનું ઊંડું અધ્યયન કર્યું હતું. એને સમગ્ર વેદ'નું જ્ઞાન હતું તથા મહાભારત”, “રામાયણ', પુરાણ, સ્મૃતિઓ, કાવ્ય, નાટક અને અલંકારમાં તે નિપુણ હતું. પ્રાચીન કવિઓરૂપી પોતાના પુત્રના અવસાનને શેક દૂર કરવા માટે સરરવતી નાનાકની જીભ ઉપર વસતી હતી, એમ પ્રશસ્તિમાં કહ્યું છે તેથી જણાય છે કે નાનાક કવિ પણ હતો. “નાગરોના આભૂષણ' (તનિધિ ત્ત , પહેલી પ્રશસ્તિ શ્લો. ૨૩) તરીકે એને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એની પત્નીનું નામ લક્ષ્મી હતું, જે બને કુલેને અલંકારરૂપ હતી. નાનાકને પુત્ર ગંગાધર નામે હતો; એનાં કાર્યો કે વિદ્વત્તા ૬૦. સોમેશ્વર પિતે કપિલ ગેત્રને હતો, પણ એને જન્મ વૈજવા૫ ગોત્રના મુંજા ગામમાં થયે હતો. આ ઉપરથી અનુમાન થાય છે કે શું જા એના માતામહનું ગામ હશે. જુઓ રામલાલ મોદી, “આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રન્થ, પૃ. ૩૮૬. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૮૧ વિશે પ્રશસ્તિમાં કઈ કહ્યું નથી, પણ એને આશીર્વાદ આપવામાં આવ્યા છે, જે સૂચવે છે કે ગંગાધર આ સમયે નાની વયને હોવો જોઈએ. નાનાક અને વિસલદેવ ૮૭. વીસલદેવની નાનાક ઉપર ઘણી કૃપા હતી. પ્રભાસમાં પોતે બંધાવેલ વીસલ બ્રહ્મપુરી નામે બ્રાહ્મણના નિવાસની પાસે તેણે નાનાકને એક મહાલય આપ્યું હતું, અને એ રીતે તેણે નાનાકને એ તીર્થસ્થાનને નિવાસી બનાવ્યા હતા. સોમનાથની પૂજા કરતી વખતે વીસલદેવે નાનાકને વગસરા (અત્યારનું બગસરા) ગામ દાનમાં આપ્યું હતું. આના બદલામાં, રાજા વિદ્યમાન હતું ત્યારે નાનાક એને પુરાણોની કથાઓ સંભળાવતો હતો અને એના અવસાન પછી પ પ એનું શ્રાદ્ધ સરાવતે હતે. નાનકે કરેલી સેમિનાથની પૂજાથી પ્રસન્ન થઈને સોમનાથના મઠપતિ વીરભદ્ર મંગલગ્રામ(માંગરોળ)ની ઊપજને સાતમો ભાગ એને આ હતા. નાનાક અતિથિઓને સારે સત્કાર કરતો તથા સુપાત્ર સગાંવહાલાં અને મિત્રોને છૂટે હાથે દ્રવ્યની સહાય આપત. કવિઓને આશ્રયદાતા નાનક ૮૮, નાનાક, એના કુટુંબ અને પૂર્વજો વિશે આપણને આમ પૂરતી વિગતે મળે છે. એની સમૃદ્ધિ અને વિદ્યાપ્રિયતા એ કેવળ પ્રશસ્તિકારની અતિશયોક્તિ નથી, એ તેણે સરસ્વતી સદસ સ્થાપ્યું એ હકીકત બતાવે છે. બીજા કવિઓને પણ તે આશ્રય આપતો હતો. એની પહેલી પ્રશસ્તિ રત્નના પુત્ર અને “કુવલયાધુચરિત”ના કર્તાના પૌત્ર કવિ કૃષ્ણ રચેલી છે; આ કૃષ્ણના અષ્ટાવધાનથી ખુશ થયેલા લેકાએ એને “બાલસરરવતી ” બિરૂદ આપ્યું હતું. નાનાકની બીજી પ્રશસ્તિ “ધારાવંસ 'ના કર્તા ગણપતિ વ્યાસે રચેલી છે (પેરા ૭૮). નાનાકની કવિતા ૮, પ્રશસ્તિઓમાં નાનાકની કવિત્વશક્તિ વિશે ઘણું કહેવામાં આવ્યું છે, પણ એની એકેય સળંગ કૃતિ અત્યારે મળતી નથી. વંથળીમાંથી મળેલો એક પ્રશસ્તિલેખ ૧ નાનાકની રચના જણાય છે, કેમકે કર્તા પિતાનું વતન આનંદપુર, ગોત્ર કાપિક્કલ અને પિતાનું નામ ગોવિન્દ આપે છે. લેખની છેલ્લી પંક્તિ અર્ધી જ કોતરવામાં આવી છે, એટલે લેખ અપૂર્ણ રહે છે અને કર્તાનું નામ જાણું શકાતું નથી. પહેલી પંક્તિ ઘસાઈ ગયેલી ૬૧. ઍનાલ્સ, પુ. ૧, પૃ. ૧૭૧; ગુએલ, નં. ૨૨૫ ૧૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] મહામાત્ય વરતુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ હોવાથી લેખનું વર્ષ પણ જાણવા મળતું નથી. આ પ્રશસ્તિલેખને નાનાકની કવિતાને એક વિરલ નમૂને ગણવો જોઈએ. “પ્રબન્ધકાશ” અનુસાર, અમરચંદ્રસૂરિ રાજા વીસલદેવની સભામાં આવ્યા ત્યારે નાનાક સહિત કેટલાક કવિઓએ એમની કવિત્વશક્તિની પરીક્ષા કરી હતી (પેરા ૧૦૩).૧૨ નતિ ન માલિત યુવત્તિનિરાણુ એ ચરણ નાનાકે પાદપૂર્તિ માટે અમરચન્દ્રને આપ્યું હતું. નાનાકની કવિતાને બીજે પણ એક નમૂને મળે છે; વરતુપાળ સાથેના નાનાકના સંપર્કને એ સૂચક હોઈ નોંધપાત્ર છે: એક વાર કવિએ વસ્તુપાળની ઉદારતાની પ્રશંસા કરતા હતા અને વસ્તુપાળ સંકેચથી નીચું જોઈ રહ્યો હતો. એ સમયે યુવાન નાનાકે નીચેને શ્લોક કહ્યો एकस्त्वं भुवनोपकारक इति श्रुत्वा सतां जल्पितं लज्जानम्रशिराः स्थिरातलमिदं यद्वीक्षसे वेद्मि तत् । वाग्देवीवदनारविन्दतिलक श्रीवस्तुपाल ध्रुवं पातालाद बलिमुद्दिधीर्घरसकृन्मार्ग भवान् मार्गति ॥ આ સાંભળીને વસ્તુપાળે કવિને વિપુલ પ્રીતિદાન આપ્યું. ૧૩ (૪) યશવીર लक्ष्मीर्यत्र न वाक् तत्र यत्र ते विनयो न हि । यशोवीर महच्चित्रं सा च सा च स च त्वयि ॥ –વસ્તુપાળ૬૪ प्रकाश्यते सतां साक्षाद यशोवीरेण धीमता । मुखे दन्तयता ब्राह्मी करे श्रीः स्वर्णमुद्रया ॥ –સોમેશ્વર ૫ ૬૨. પ્રકો, પૃ. ૬૨. અહીં નાનાકને “વીસલનગરીય” અર્થાત વિસલનગરઉત્તર ગુજરાતના વીસનગરને વતની કહેવામાં આવ્યું છે. એ જ ગ્રન્થમાં અન્યત્ર (પૃ. ૧૨૦) એને “મહાનગરીય ” અર્થાત વૃદ્ધનગર-વડનગરનો કહ્યો છે; પરન્તુ સમકાલીન પ્રશસ્તિઓને આધારે એ સ્પષ્ટ છે કે નાનાક વીસનગરને નહિ, પણ વડનગરનો હતો. ૬૩. પ્રકે, પૃ. ૧૨૦. પુપ્રસં. (પૃ. ૬૦ ) અનુસાર, ૧૬૦૦૦ની રકમ આપવામાં આવી હતી. ઉત. (પૃ. ૬૫) જણાવે છે કે વસ્તુપાળે નાનાકને સોનાની જીભ દાનમાં આપી હતી. પ્રબના એક ઉત્તરકાલીન સંગ્રહમાં (પુપ્રસં, પૃ. ૭૪ ) આ કનું કર્તૃત્વ સેમેશ્વર ઉપર આપેલું છે. ૬૪. પ્રચિ, પૃ. ૧૦૨ માં ઉદિત ૬૫. કીક, ૧-૨૭ Page #106 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ ચોાવીર વસ્તુપાળના ગાઢ મિત્ર C ૯૦. યશાવીર વસ્તુપાળને ગાઢ મિત્ર હતા. આ બન્ને મિત્રોની પ્રશસા સામેશ્વરે સરસ્વતીના બે પુત્ર! ' તરીકે કરી છે ( વસ્તુપાજીચોવીનૈ સત્ય વાāવતાવુતો ).૬૬ યશેાવીર જૈન વિષ્ણુક હતા, જો કે વિકમાં કઈ જ્ઞાતિના હતા એ જાણવામાં નથી. જાબાલિપુર (જાલેાર) ના ચૌહાણ રાજા ઉદયસિંહના એ મત્રી હતા.૬૭ ‘ કાર્તિકૌમુદી ’એ પણ · ચાહમાનેન્દ્રમંત્રી ’=ચૌહાણુ રાજાના મંત્રી તરીક એના ઉલ્લેખ કર્યો છે;૧૮ જો કે રાજાનું નામ આપ્યું નથી. જયસિંહસૂરિષ્કૃત ‘ હમ્મીરમદમન ' નાટક (૫-૪૮)માં વસ્તુપાળ પોતાના વડીલ બંધુની જેમ યશેાવીરનું સંમાન કરતા હેાવાનું વર્ણન છે. એ જ નાટકને આધારે જણાય છે કે ગુજરાત ઉપર થયેલું મુસ્લિમ આક્રમણુ પાછું ખાળવાની વસ્તુપાળની યેાજના (જે · હમ્મીરમદમર્દન ' ના વિષય છે) સફળ બનાવવામાં યશેાવીરે તેજપાળને ધણી સહાય કરી હતી અને એ વિશે બધી અગત્યની બાબતામાં તેજપાળ યશાવીરની સલાહ લેતા હતા, કેમકે મારવાડ અને મેવાડ એ સમયે યુદ્ધભૂમિ બન્યાં હતાં ( હમમ, ૫-૪૩ અને પૃ. ૫૪). યશેાવીરે કાતરાવેલા 'શિલાલેખામાંથી જણાય છે કે એના પિતાનું નામ ઉયસિંહ હતું. પુરાતનપ્રબન્ધસંગ્રહ 'માં એના પિતાનું નામ દુસાજ આપ્યું છે, અને ‘ દુસાજુત્ર ( દુસાજના પુત્ર ) તરીકે એના ઉલ્લેખ કરતા, ચારણ્ણાએ કરેલા એની પ્રશંસાના અપભ્રંશ દૂહા પશુ ત્યાં આપવામાં આવ્યા છે (જુઓ પૅરા ૯૩). 6 ૬૯ 6 આ ઉપરથી અનુમાન થાય છે કે દુસાજ એ યશેાવીરના પિતા ઉદયસિંહનું ખીજું નામ હાય.૭૦ યશેાવીરની પત્નીનું નામ સુહગદેવી હતું; એને પાંચ પુત્રા હતા, જેમાંથી એક માત્ર કર્મસિંહનું જ નામ જાણવામાં છે. પ્રકરણ ૫ ] * ૬૬. એ જ, ૧-૨૯ ૬૭. વચ્ચે, ૭; પુપ્રસ’, પૃ. ૪૯ ૬૮. કીકી, ૧-૨૮ ૬૯. પ્રાર્જલેસ', નં. ૧૦૮, ૧૦૯, ૨૧૩ [ ૮૩ , ૭૦. પુપ્રસ, પૃ. ૫૦-૫૧. જે યોાવીરના આશ્રયે · પ્રબુદ્ધ્રૌહિણેય ' નાટક ભજવાયું હતું (પૅરા ૭૮) તેનાથી આ મંત્રી યોાવીર ભિન્ન છે. એ યશેાવીર પાસુને પુત્ર અને મ`ત્રી યશેાવીરના વૃદ્ધ સમકાલીન હતા અને જે ચૌહાણ સિંહને આપણા ચશાવીર મંત્રી હતા એના પિતા સમરિસંહના સમયમાં વિદ્યમાન હતા. (માર્જલેસ', નં. ૩૫૨; જૈસાઈ, પૃ. કર૫ ટિ. ) > Page #107 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ શિલ્પશાસ્ત્રનું થશેવરનું જ્ઞાન ૧. યશોવર “સરસ્વતીકંઠાભરણ” તરીકે પણ ઓળખાતો હતો.૭૧ એના વિદ્યાપ્રેમ તથા કવિઓને એના તરફથી મળતા આશ્રયને કારણે આ બિરુદ અપાયું હશે. શિલાલેખમાં એને “કવીન્દ્રબધુ ” તરીકે પણ વર્ણવેલ છે.૭૨ “કીર્તિકમુદી ના પહેલા સર્ગમાં સેમેશ્વરે યશવીર વિશેના ચાર પ્રશંસાત્મક શ્લેકે આપ્યા છે, જે “કીર્તિ કૌમુદી'ના નાયક વસ્તુપાળ સાથેનો યશવીરને ગાઢ સંબંધ બતાવે છે. ઈ. સ. ૧૨૩૧માં આબુ ઉપર લૂણવસતિના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે વસ્તુપાળ અને યશોવરના મિલનનું વર્ણન મળે છે. આ મહોત્સવમાં હાજર રહેલા રાજવીઓમાં જાબાલિપુરને રાજા ઉદયસિંહ, નડુલને રાજા અને ચંદ્રાવતીને પરમાર રાજા સેમસિંહ હતા, અને ચૌલુક્ય રાજ્યનાં ગ્રામનગરમાંથી સેંકડો અધિકારીઓ ત્યાં આવ્યા હતા.૭૩ યશવીર પણ પોતાના રાજા સાથે આવ્યો હતો. એ સમયે વસ્તુપાળે કેટલાક શ્લોક વડે વાગત કર્યું હતું, અને યશવીરે બે કવિત્વમય પદ્યો વડે વસ્તુપાળની પ્રશંસા કરી હતી.૭૪ પ્રબન્ધામાં યશવીરને શિલ્પશાસ્ત્રના ઉત્તમ જ્ઞાતા તરીકે વર્ણવેલ છે. આબુ ઉપરના મન્દિર વિશે યશવીરને અભિપ્રાય માગવામાં આવ્યો ત્યારે શિલ્પશાસ્ત્ર અનુસારની નીચેની ક્ષતિઓ તરફ તેણે મન્દિરના મુખ્ય શિલ્પી શોભનદેવનું ધ્યાન ખેંચ્યું હતું–“રંગમંડપમાં શાલભંજિકા–પૂતળીઓનાં જોડકાંને આવડો વિશાળ ઘાટ સર્વથા ,અનુચિત અને વાસ્તુશાસ્ત્રથી નિષિદ્ધ છે. એ જ પ્રમાણે ગર્ભગૃહમાં પ્રવેશદ્વારે સિંહોનું તોરણ દેવની વિશેષ પૂજાને વિનાશ કરનારું છે. વળી પૂર્વ પુની મૂર્તિયુક્ત ગજશાલા મન્દિરના પાછળના ભાગમાં રાખી છે તે મન્દિર કરાવનારના વંશવિરતારને નાશ કરનારી છે. જેને હવે પ્રતિકાર ન થઈ શકે એવા આ ત્રણ દોષ વિજ્ઞ સૂત્રધારને હાથે થયા એને ભાવી કર્મન જ દોષ ગણવો જોઈએ.” એ પ્રમાણે નિર્ણય આપીને યશવીર પિતાને સ્થાને પાછો ગયો.૭૫ ૭૧. પ્રકે, પૃ. ૧૨૩ હરતગરમાદિત વીત્રવધુત્રી ચોવીસ રૂતિ પ્રસિદ્ધઃ ! ब्राह्मीरमाभ्यां युगपद् गुणोत्थविरोधशान्त्यर्थमिवाश्रितो यः ॥ (પ્રાઊલેસ, નં. ૧૦૮, ૧૦૯, ૨૧૩) ૭૩. વચ, ૮ ૭૪. પ્રચિ, પૃ. ૧૦૧-૨; pકે, પૃ. ૧૨૪; પુપ્રસં, પૃ. ૭૦-૭૧ ૫. ચિ, પૃ. ૧૦૧. આ પ્રકારની શિલ્પશાસ્ત્રીય ક્ષતિઓની બીજી એક Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ ચોાવીર કવિ અને સાહિત્યને આશ્રયદાતા ૯૨. પ્રબન્ધામાં ટાંકવામાં આવેલાં પદ્યો ઉપરથી જણાય છે કે યશેાવીર સંસ્કૃત ભાષાના એક સારે। કવિ હતા. ‘ કીર્ત્તિ કૌમુદી ’એ કાલિદાસ, માધ અને અભિનન્દ સાથે એની તુલના કરી છે તેથી એ વાતને અનુમેાદન મળે છે.૭૬ પરન્તુ યશેાવીરની કાઈ સળંગ કૃતિ હજી સુધી જાણવામાં આવી નથી. એક ઉચ્ચ આધ્ધા ધરાવતા હાઈ યશે!વીર સાહિત્યના આશ્રયદાતા પણ હતા. પાટણમાં સંધવીના પાડાના ભંડારમાંની, એક સંસ્કૃત સુભાષિત સંગ્રહની તાડપત્રીય પેાથીમાં ( અપૂર્ણ વિભાગ, નં. પર ) ‘ સજ્જનપ્રશંસા ’ ખંડમાં મ`ત્રી યશેાવીરની પ્રશંસાના કેટલાક શ્લેાકા મે જોયા હતા. આ પેાથી સાવ તૂટક સ્થિતિમાં છે, એટલે કૃતિનું નામ, એના સંકલનકારનું નામ, રચનાવ કે લેખનવ કશું જાણી શકાતું નથી; પરન્તુ કવિએ યશેાવીરને કેવું માન આતા એ બતાવવા ઉપર્યુકત શ્લોકા પૂરતા થઈ પડે છે. જાલેારમાં યશેાવીરે બધાવેલા ચંદનવસતિ નામે મન્દિરમાં મહાવીરની મૂર્ત્તિના પ્રતિષ્ઠામહાત્સવ પ્રસંગે વાદી દેવસૂરિના પ્રશિષ્ય અને રાજસ્થાનમાં સૂંધાની પહાડી ઉપરની ચાચિગદેવની પ્રશસ્તિના કર્તા જયમગલસૂરિએ નીચેના શ્લેાક કહ્યો હતા— यत्त्वयोपार्जितं वित्तं यशोवीर प्रतिष्ठया । तल्लक्षगुणितां नीतं यशो वीरप्रतिष्ठया ॥७७ કાવ્યપ્રકાશ–સંકેત 'ના કર્તા આલંકારિક માણિક્યચન્દ્રે (જુએ પૅરા ૧૨૯-૩૦ ) એક પ્રસંગે યશેાવીરની આ પ્રમાણે સ્તુતિ કરી હતી— ratara लिखत्याख्यां यावच्चन्द्रे विधिस्तव । न माति भुवने तावदाद्यमप्यक्षरद्वयम् ||७८ [ ૮૫ ૯૩. ચારણામાં પણ યશેાવીર પ્રસિદ્ધ હતા, કેમકે ચારાને તેણે ઘણાં દાન આપ્યાં હતાં. યોાવીરની સ્મૃતિરૂપે ચારણેાએ કહેલા સંખ્યાબધ દૂહા ચાદી પ્રકા, પૃ. ૧૨૪માં છે. આ ક્ષતિ મૂળે સાદ્યન્ત યોાવીરે જ બતાવેલી હશે એમ આપણે નિશ્ચયપૂર્વક કહી ન શકીએ. પરન્તુ વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ તેણે મન્દિરના સ્થાપત્યની ટીકા કરી હશે અને માત્ર કલા કે કારીગરીની જ નહિ, પણ લાકપ્રચલિત માન્યતાએ કે વહેમેાને પિરણામે દોષરૂપ ગણાતી ક્ષતિ તરફ પણ ધ્યાન ખેંચ્યું હશે. ૭૬. કીકૌ, ૧-૨૬ ૭૭. પુપ્રસ', પૃ. ૫૦ ૭૮. એ જ, પૃ. ૫૦ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨ પ્રબન્ધામાં સચવાયેલા છે. યોાવીરના વનવૃત્તાન્ત માટે કે ચારણેાને તેણે આપેલા આશ્રય જાણવા માટે તે ઉપયાગી છે, એટલું જ નહિ, પણ ગુજરાત અને રાજસ્થાનના અપભ્રંશ લેાકસાહિત્ય—જેના મૂલ્યવાન અંશ હેમચન્દ્રના 6 " પ્રાકૃત વ્યાકરણ ’માં તથા ‘ પ્રાકૃત પિંગલ ' જેવી કૃતિઓમાં સચવાયેલે છે એના અભ્યાસ માટે પશુ તે અગત્યના છે. પેાતાના રાા ઉદયસિંહની વતી વીસલદેવ વાઘેલા સાથે યશાવીરે સંધિ કરીને ઉદયસિંહનું રાજ્ય સુરક્ષિત બનાવ્યું ત્યારે એક ચારણે નીચેના દૂહા કહ્યો હતા—— जिम केतू हरि आजु तिम जइ लंकां हुत दुसाजुत्र । नाउं बूडत राजु राणाहीव रावण तणउं ॥ ७८ 66 · હૈ દુસાજના પુત્ર ! તું અહીં છે તે પ્રમાણે લકામાં હાત તા રાણાના અધિપતિ રાવણનું રાજ્ય ખૂટ્યું ન હેાત. ૯૪. હમણાં આપણે જોયું તે પ્રમાણે (પૅરા ૯૨), યશાવીરે જાલેારમાં એક મન્દિર બધાવ્યું હતું. પોતાની માતાના શ્રેય અથે (મારવાડમાં એરનપુરા રાડ પાસે ) માદરીમાં બાંધેલા મન્દિરમાં તેણે સં. ૧૨૮૮ (ઈ.સ. ૧૨૩૨) માં ૧૬ મા તીર્થંકર શાન્તિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી,૮૦ અને આજી ઉપર સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૩૫ ) માં એ દેવકુલિકાઓ બધાવી હતી.૮૧ આ સ્થાનામાંના શિલાલેખા ઉપરથી જણાય છે કે યશેાવીર સંડેરક ગચ્છના આચાર્ય શાન્તિસૂરિના અનુયાયી હતા. (૫) સુભટ सुभटेन पदन्यासः स कोऽपि समितौ कृतः । येनाधुनापि धीराणां रोमाञ्चो नापचीयते ॥८२ ,, ૯૫, સુભટ કાણુ હતા એ વિશે કશું જાણવામાં નથી, પરન્તુ વસ્તુપાળના સાહિત્યમંડળના અન્ય કવિપડિતા નરચન્દ્ર, વિજયસેન, હરિહર અને યશાવીરની સાથે સુભટની કવિતાની પ્રશંસા પણ સામેશ્વરે કીર્ત્તિકૌમુદી 'ના પહેલા સમાં કરી છે, તથા હિરહર, સુભટ આદિ કવિપ્રવરે સામેશ્વરની કવિતાને કેવી રીતે વખાણતા હતા એ ‘ સુરથેાત્સવ ’ના પ્રશસ્તિ ૮૧. પ્રાગૈલેસ, ન, ૧૦૮-૯ ૮૨. કીકી, ૧-૨૪ ૭૯. એ જ, પૃ. ૫૨. યશેાવીરની પ્રરાસાના વધુ બે અપભ્રંશ Ëહા એમાં જ (પૃ. ૫૦-૫૧) ટાંકેલા છે; ઉર્યાસંહની પ્રશંસાનો એક દુહે પણ ત્યાં છે. ૮૦. સાઇ, પૃ. ૩૮૯ 6 Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૮૭ સર્ગમાં કહ્યું છે (પેરા ૭૧), એથી આ સાહિત્યમંડળ સાથે સુભટને નિકટને સંબંધ હતો એ સમજાય છે. એકાંકી નાટક “દતાંગદ' જેને કવિએ છાયાનાટક કહ્યું છે એ સુભટની જાણવામાં આવેલી એક માત્ર કૃતિ છે. અણુહિલવાડમાં કુમારપાળે પધરાવેલી શિવની મૂર્તિના દોલત્સવ પ્રસંગે રાજા ત્રિભુવનપાલ (ઈ. સ. ૧૨૪૨-૧૨૪૪)ની આજ્ઞાથી તે ભજવાયું હતું એ ઉલ્લેખ એની પ્રસ્તાવનામાં છે. સુભટને સોમેશ્વર “કવિપ્રવર” તરીકે વર્ણવે છે એ જોતાં કદાચ તેણે બીજી કંઈ રચનાઓ પણ કરી હશે. “દૂતાંગદ”ની પ્રસ્તાવનામાં સુભટ પોતે પ્રમાણુશાસ્ત્રમાં નિપુણ હોવાને ઉલ્લેખ કરે છે. (૬) અરિસિંહ यत्कवेलवणसिंहजन्मनः काव्यमेतदमृतोददीर्घिका । वस्तुपालनवकीर्तिकन्यया धन्यया किमपि यत्र खेलितम् ॥ - અરિસિંહ અને અમરચન્દ્ર ૯૬. ઠકકુર અરિસિંહ એ લાવણ્યસિંહ અથવા લવણસિંહને પુત્ર હતા.૮૪ વસ્તુપાળને એ પ્રીતિપાત્ર હતો અને સેમેશ્વરની જેમ તેને પણ ભૂમિદાન અને બીજો પુરસ્કાર મળ્યાં હતાં.૮૫ “પ્રબન્ધકાશ” અનુસાર, તે વાયડ ગચ્છના જિનદત્તસૂરિને અનુયાયી હતા,૮૬ એટલે એ જૈન હોવો જોઈએ. અરિસિંહ એક ગૃહસ્થ હતા, છતાં પ્રસિદ્ધ કવિ અને આલંકારિક અમરચન્દ્રસૂરિને એ ‘કલાગુરુ” હતો.૮૭ અમરચન્દ્રસૂરિની કૃતિઓમાંથી સ્પષ્ટ છે કે અરિસિંહ અને એની કવિતાનું તેઓ પૂરૂં સંમાન કરતા હતા; અને આ બે વિદ્વાને એક સાધુ અને બીજે ગૃહસ્થ–પરસ્પરના ગાઢ સહકારથી કાર્ય કરતા હતા. જેવી રીતે અમરસિંહ અમરચન્દ્રને કવિતાની કલામાં પ્રવેશ કરાવ્યો હતો તેમ અમરચન્દ્ર રાજા વીસલદેવની સભામાં અરિસિંહને પ્રવેશ કરાવ્યા હતા. એક વાર વીસલદેવે અમરચન્દ્રને પૂછ્યું કે “આપના કલાગુરુ કોણ છે ?” અમરે ઉત્તર આપ્યો : “કવિરાજ અરિસિંહ.” (રાજાએ કહ્યું,” “તે પ્રભાતે એમને લાવજે.” પછી કવિરાજને અમરચન્દ્ર સવારે રાજા પાસે લઈ ગયા. એ વખતે રાજા તલવારના પટા ફેરવવાની કસરત કરતો હતો. રાજાએ પૂછયું : “આ કવિરાજ છે?કવિરાજે જવાબ આપો : “હા.” રાજા બોલ્યો : “ત ૮૩. સુસં, ૧૦-૪૬ ૮૪. એ જ, ૮-૪૮ અને ૧૦-૪૬ ૮૫. ઉત, પૃ. ૭૯ ૮૬. પ્રકા, પૃ. ૬૧ ૮૭. એ જ, પૃ. ૬૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ સમયોચિત કંઈક કહો.” એ સમયે રાજાની તલવારની પ્રશંસા કરતા ચાર શ્લેકે અરિસિંહે કહ્યા. એની કવિતાથી પ્રસન્ન થઈને રાજાએ કવિરાજને કાયમી સેવા આપી તથા મોટો ગરાસ આપે.૮૮ - “સુકૃતસંકીતન” અને તેને સમય ૯૭. કવિ તરીકે અરિસિંહની કીર્તિ ગુજરાતની બહાર પણ પ્રસરેલી હતી અને “સૂક્તિમુક્તાવલિ૮૯ તથા “શાગધરપદ્ધતિ ૯૦ જેવા સુભાષિતસંગ્રહમાં તેના સંખ્યાબંધ કે ઉદ્ધત થયેલા છે. આ સુભાષિત સંગ્રહમાં તેને ઉલ્લેખ “અરસી ઠકકુર’ તરીકે થયેલો છે. “અરસી એ “અરિસિંહ’ શબ્દનું ચાલુ પ્રાકૃત રૂપ છે; “પ્રબન્ધકોશ'માં એના નામનું “અરિસિંહ’ એવું રૂપ આપવામાં આવ્યું છે-જે ઉપર્યુક્ત સુભાષિત સંગ્રહોમાંના “અરસી રૂપની બહુ નજીક છે–એથી અરસી અને અરિસિંહ એક જ છે એવો નિશ્ચય થાય છે. ‘ઉપદેશતરંગિણી'માં અરિસિંહે કહેલ વસ્તુપાળને એક પ્રશસ્તિક નોંધાય છે; એ માટે વસ્તુપાળ અરિસિંહને બે હજારનું પ્રતિદાન આપ્યું હતું એવો એમાં ઉલ્લેખ છે. પણ અરિસિંહની કવિતાને સૌથી નોંધપાત્ર નમૂને વસ્તુપાળનાં સાહિત્યનો મહિમા ગાવા માટે રચાયેલું એનું “સુકૃતસંકીર્તન મહાકાવ્ય છે. આ મહાકાવ્યના પ્રત્યેક સર્ગના અંતિમ પાંચ કે એ અરિસિંહની નહિ, પણ અમર પંડિત કે અમરચન્દ્રની રચના છે. “અરિસિંહે રચેલા આ પ્રબન્ધના પ્રત્યેક સર્ગમાં આ ચાર કાવ્ય અમર પંડિતે રચ્યાં છે”૯૨ આ અર્થને એક શ્લેક પ્રત્યેક સર્ગને છેડે પુનરાવૃત્ત થાય છે, જ્યારે એ પહેલાંના ચાર શ્લેકે દરેક સર્ગમાં નવા આવે છે. આ પ્રમાણે પાંચ શ્લોકની સંખ્યા થાય છે. સર્ગમાં વર્ણવાયેલા પ્રસંગો સાથે આ લેકને કંઈ ખાસ સંબંધ નથી. એમાંના પહેલા ત્રણ વસ્તુપાળની પ્રશંસા કરે છે તથા એને આશીર્વાદ આપે છે અથવા અરિસિંહે વર્ણવ્યા ન હોય એવા પ્રસંગોને ઉલ્લેખ કરે છે; એથી બ્લેક આ મહાકાવ્યના - ૮૮. એ જ, પૃ. ૬૩. પ્રસ્તુત ચાર શ્લોક પણ ત્યાં ઉદ્ધત થયેલા છે. ८८. अतिविपुलं०, वान्तारे देव., तडिद्वा पङ्को वा०, दधिमथन, नक्तं નિરંતુફા, મદઘેન તથા અહીં મિથન એ લેકના કતૃત્વનું આરોપણ અરિસિંહ ઉપર ખોટી રીતે થયું છે; એ કલેક અમરચન્દ્રકૃત “બાલભારત'ના આદિપર્વના ૧૧ મા સર્ગમાંથી છે. ૯૦. મતવિપુ. (નં. ૧૧) ૯૧. ઉત, પૃ. ૭૩ ૯૨. સુસ, ૧-૪૬ અને પછી પ્રત્યેક સર્ગને છે?. Page #112 -------------------------------------------------------------------------- ________________ મચ્છુ ૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ [ ૮૯ કર્તા તરીકે અરિસિંહના નિર્દેશ કરે છે તથા એની કવિતાશક્તિની પ્રશંસા કરે છે; અને આ ચાર શ્લોકા અમર પિતની રચના છે એવી નાંધ, ઉપર બતાવ્યું તેમ, પાંચમા ક્ષેાકમાં થઈ છે. ૯૮. વસ્તુપાળની પૂર્ણાહેાજલાલીના સમયમાં ‘સુકૃતસ’કીર્તન’ની રચના થઈ હશે એ જણાય છે.૯૩ પહેલા અને ખીજા સર્ગના છેડે આવતા (અમર પડિતકૃત) એ શ્લકા આ હકીકત સ્પષ્ટ કરે છે— “ મત્રીશ્વર વસ્તુપાળ ! ‘તું દીર્ઘાયુ થા ! ' એવા આશીર્વાદ તમે બ્રાહ્મણેા આપે છે; ‘તું બ્રહ્મા જેટલા આયુષ્યવાળા થા ! ' એમ બંદીજના કહે છે; અને ‘તું અજરામર થા !' એમ કુલસ્ત્રીઓ કહે છે; પરન્તુ અમે બીજાં કંઈક કહીએ છીએ કે તારી વિસ્તારિણી કાર્ત્તિ જ્યાંસુધી આકાશમાં નૃત્ય કરે છે ત્યાંસુધી તું આનંદ પામ ! ” (૧–૪૨) “ હું કામધેનુ ! કલ્પવૃક્ષ ! ચિન્તામણિ ! મેરુ પર્વતની વિસ`સ્કુલ શિલાઓમાં તમે શા માટે સતાઈ જાએ છે ? તમે આ ભૂમિને વિભૂષિત કરા; તમારી પાસે કાઈ યાચના નહિ કરે. શ્રાવસ્તુપાળ સચિવ સનાતનાયુ થાઓ ! ” (૨-પર) 33 ‘સુકૃતસ’કીર્તન’ના રચનાકાળની ઉત્તરમર્યાદા અને પૂ મર્યાદા વધારે ચેાસાઈથી નક્કી થઈ શકે છે. ઈ. સ. ૧૨૩૧માં આબુ ઉપરનાં મન્દિરા બધાવ્યાં ત્યાર પહેલાં એની રચના થઈ હશે, કેમકે આ અદ્ભુત સ્થાપત્યકૃતિઓને તેમાં ક્યાંય ઉલ્લેખ નથી; પરન્તુ આપ્યુ ઉપર વસ્તુપાળ મલ્લિનાથની દહેરી ઈ. સ. ૧૨૨૨ (સ. ૧૨૭૮)માં બધાવી એ હકીકત એમાં નોંધાઈ છે,૯૪ એટલે ત્યારપછી એની રચના થઈ હશે. અરિસિંહની બીજી કાઈ સળંગ કૃતિ (૧–૨)માં ૫ એક શ્લાકને આધારે ‘કવિતારહસ્ય' નામે ખીજે એક ગ્રન્થ રચ્યા હશે અને તે કવિતા વિશેના પાઠ્યગ્રન્થ હશે;૯૬ જો કે ‘કવિતારહસ્ય’ ૯૯, ‘સુકૃતસંકીર્તન’ સિવાય સચવાઈ નથી; પણ ‘કાવ્યકલ્પલતા’ બ્યૂલર એમ માને છે કે અરિસિંહે ૯૩. બ્યૂલર, ઇએ, પુ. ૩૧, પૃ. ૪૮૦ ૯૪. સુસ, ૧૧-૫૪ ૯૫. સાર-તામૃતમાવિવૃનિમેન્ટો मत्वारि सिंह सुकवेः कवितारहस्यम् । किञ्चिच्च तद्रचितमात्मकृतं च किञ्चिद् व्याख्यास्यते त्वरिताव्यकृतेऽत्र सूत्रम् ॥ ( १-२ ) ૯૬. બ્યૂલર, ઉપર્યુક્ત, પૃ. ૪૭૯ ૧૨ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨ શબ્દ કાઈ પ્રન્થવિશેષ તરીકે નહિ, પણ સર્વસામાન્ય અર્થમાં પણ લઈ શકાય. તર્કશાસ્ત્ર અને વાદવિદ્યામાં અરિસિંહ નિપુણ હશે એમ જણાય છે, કેમકે અમરચન્દ્રે એક સ્થળે અને ‘પ્રતિવાદીરૂપી હસ્તીઓ માટે સિંહ' તરીકે વર્ણવ્યા છે;૯૭ પણ એ વિષયા પરત્વે અરિસિંહે કાઈ ગ્રન્થ લખેલે જાણવામાં નથી. ૧૦૦. પ્રબન્ધા જેનું વારવાર વર્ણન કરે છે તે વસ્તુપાળના કવિમંડળના અરિસિંહ તેમજ અમરચન્દ્ર બન્ને સભ્યા હતા એ વિશે ‘સુકૃતસંકીન’ કશે! સંદેહ રહેવા દેતું નથી. ખીન્ન સના અંતિમ શ્લોકપચક પૈકી એકમાં અમરચન્દ્ર કહે છે : શ્રીવસ્તુપાળ સચિવની સ્તુતિ કરવામાં નિત્યરત પુરુષામાં વિરક્ત થયેલી અકિંચનતાએ તેમને એવા ત્યજી દીધા કે દૈવવચનથી મ` એવી તે એમના પડાણીઓનાં ધર સુધી પણ જતી નથી.” (૨-૫૩) આ પ્રકારના શ્લેાકામાંથી સ્પષ્ટ છે કે અરિસિંહ અને બીજા કવિઓને એમની સાહિત્યરચના માટે વસ્તુપાળે પુષ્કળ પ્રીતિદાન આપ્યાં હતાં અને વસ્તુપાળે વિદ્યાને આપેલા આશ્રય વિશે પછીના સમયના પ્રબન્ધામાંથી જે હકીકત મળે છે એમાં ઠીક ઠીક તથ્ય હોવું જોઇએ, વળી અરિસિંહ અને અમરચન્દ્રની કવિ તરીકેની કારકિર્દીના પ્રારંભકાળ વીસળદેવના રાજ્યકાળ જેટલા મેડા આપણે ન મૂકીએ, પણ રાણા વીરધવળના તથા પેાતાના આશ્રયદાતા વસ્તુપાળના અવસાન પછી પણ તેમણે ધાળકાના રાજદરબાર સાથેના મીઠ્ઠા સંબધ જાળવી રાખ્યા હશે એમ નિશ્ચિત જણાય છે. 66 ( ૭ ) અમચરિ ब्रह्मज्ञप्रवरो महाव्रतधरो वेणीकृपाणोऽमरः || ~~નયચન્દ્રસુરિ૮ અમચંદ્ર વાયડ ગચ્છના સાધુ ૧૦૧, મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યનાં સ્મરણીય નામેામાંનું એક અમરચન્દ્રસૂરિનું છે, અને ‘બાલભારત’ અને ‘કાવ્યકલ્પલતા'ના કર્તા તરીકે તે સૌથી વધારે જાણીતા છે. જૈન શ્વેતાંબર સંપ્રદાયના વાયડ ગચ્છના જિનદત્તસૂરિના ૯ અમરચન્દ્ર શિષ્ય હતા. અણુહિલવાડ પાટણથી ઈશાન ૯૭. સુસ', ૧-૪૫, વળી ૨-૫૫ ૯૮. ‘હમ્મીર મહાકાવ્ય,’ ૧૪-૩૧ ૯૯. આ જિનદત્તસૂરિ એ જ અરિસિંહના ગુરુ (પૅરા ૯૬). શ્રાવક ગૃહસ્થા માટે રચાયેલા વિવેકવિલાસ’ (ઈ. સ. ૧૨૨૦ આસપાસ) નામે સર્વસ'ગ્રહાત્મક Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ [ ૯૧ ખૂણે પદર માઈલ દૂર આવેલા વાયડ ગામ ઉપરથી વાયડ અથવા વાયટીય ગચ્છ નામ પડેલું છે. ગુજરાતમાં વાયુદેવતાનું મુખ્ય મન્દિર વાયડમાં છે, અને ગુજરાતના વાયડા વાણિયા અને બ્રાહ્મણા જેએ વાયુદેવતાના ભક્તો છે તેઓનું મૂળ સ્થાન વાયડ છે. વાયડ ગચ્છમાં એવી રૂઢિ હતી કે આચાર્યોનાં ત્રણ જ નામ પડતાં—જિનદત્ત, રાશિલ્લ, અને જીવદેવ,૧૦૦ આ પ્રમાણે અમરચન્દ્રના ગુરુજિનદત્તસૂરિ હતા, જિનદત્તના પટ્ટધર રાશિલ્લસૂરિ હતા અને રાશિલ્લના શિષ્ય દેવસૂરિ હતા; એ પછીના આચાર્યનું નામ પાછું જિનદત્તસૂરિ હતું. વાયડ ગચ્છની પ્રાચીનતા વિશે તથા એના આચાર્યો વિશે ધણી હકીકત ‘ પ્રભાવકચરિત ’ના ‘જીવદેવસૂરિચરિત’માંથી તથા ‘બાલભારત-’ ની પ્રશસ્તિમાંથી મળે છે. દીક્ષા પૂર્વ ઘણું કરીને વાયડા બ્રાહ્મણ 6 બાલભારત ’ ના પ્રત્યેક સ્તુતિ કરી છે તથા 6 " ૧૦૨. અમરચન્દ્ર જૈન સાધુ થયા ત્યાર પહેલાંના એમના જીવન વિશે કશું જાણવામાં નથી. પરન્તુ પૂર્વાશ્રમમાં તેએ વાયડા બ્રાહ્મણ હાય એ અશક્ય નથી, કેમકે પાતે જૈન સાધુ હોવા છતાં સર્ગના આરંભમાં તેમણે ‘ મહાભારત ’કાર વ્યાસની એ જ ગ્રન્થની પ્રશસ્તિમાં વાયડ ગામના અધિદેવતા વાયુદેવની સ્તુતિ કરી છે.૧૦૧ વાયડમાં વસ્તા બ્રાહ્મણેાની વિનંતીથી અમરચન્દ્રે બાલભારત રચ્યું હતું એ પણ તેમાંથી જાણવા મળે છે.૧૦૨ ‘ હમ્મીર મહાકાવ્ય ( ઈ. સ. ના ૧૪ મા સૈકા ) અમરચન્દ્રને બ્રહ્મજ્ઞપ્રવર અથવા શ્રેષ્ઠ સૌંસ્કૃત ગ્રન્થના તેએ કર્તા છે. જિનદત્તસૂરિએ બીજા ઘણા ગ્રન્થા રચ્ચા હાવાનું અમરચંદ્ર નોંધે છે (ખાભા, અંતિમ સ`, શ્લોક ૬૦), પણ એમાંથી ‘વિવેકવિલાસ’ સિવાય બીજી કેાઈ કૃતિ આજે મળતી નથી. જિનદત્તે વસ્તુપાળને આપેલા ઉપદેશ માટે જીએ પ્રચિ પૃ. ૧૦૧. 6 ૧૦૦, અનીમિદ્ધિમિરેવ શ્રી નન ્ત્તાવિનામ: । सूरयो भूरयोऽभूवंस्तत्प्रभावास्तदन्वये ॥ (ખાભા, અંતિમ સગ, શ્લાક ૩૭) ૧૦૧. વિચિત્ ચહિત વિવસ્તુતિમાં ચÉમવામમહે विश्वं यन्मयमीश्वरादिमयतास्पष्टप्रमाणेप्सितम् । संसारप्रसरः परस्तनुमतां यस्यानुरोधेषु यत् संरोधेषु शिवं स यच्छतु सतां श्रीचास्तां मारुतः || (એ જ, અંતિમ સ, બ્લેાક ૧) ૧૦૨, એ જ, અંતિમ સ, શ્લાક ૪૨-૪૪ " Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ વેદવિદ્ તરીકે વર્ણવે છે, અને “કાવ્યકલ્પલતા માંથી બ્રાહ્મણશાસ્ત્રો ઉપરનું અમરચન્દ્રનું અસાધારણ પ્રભુત્વ છતું થાય છે. જૈન સાધુ થયા છતાં અમરચન્દ્ર પૂર્વપરંપરાગત બ્રાહ્મણુધર્મના સંસ્કારવારસા માટે ગૌરવ અનુભવતા હશે એમ સ્પષ્ટ જણાય છે. દીક્ષા પછીના અમરચન્દ્રના જીવન વિશે આપણને કેટલીક હકીકતો મળે છે, પરંતુ એ હકીકતો વિલક્ષણ ચમત્કારોના વૃતાતો સાથે વણાઈ ગયેલી છે. “પ્રબન્ધકેશ ૧૦૩ નેધે છે કે જિનદત્તસૂરિના શિષ્ય અમરચન્દ્રને કવિરાજ અરિસિંહ પાસેથી સિદ્ધસારસ્વત મંત્ર પ્રાપ્ત થયે હતા. વાયડ ગછના ભકત પદ્મ મંત્રીના વિશાલ સદનના એક ભાગમાં એકાન્તમાં એકવીસ દિવસ સુધી આ મંત્રને અમરચન્દ્ર જાપ કર્યા પછી મધ્યરાત્રિએ દેવી સરસ્વતી ચન્દ્રના બિંબમાંથી નીકળી આવીને તેની આગળ પ્રત્યક્ષ થઈ અને સર્વ નરપતિઓથી પૂજ-ગૌરવિત સિદ્ધ કવિ થવાનું એને વરદાન આપ્યું. “પુરાતનપ્રબન્ધસંગ્રહ ૧૦૪ જણાવે છે કે અમરચન્ટે કોઈ વિદ્વાનને ઘાતક રોગમાંથી બચાવ્યો હતો અને એથી તેણે અમરચન્દ્રને સિદ્ધ સારસ્વત મંત્ર આપ્યો હતો. ગમે તેમ, પણ આપણે એમ માની શકીએ કે એક વિદ્વાન–અર્થાત અરિસિંહ–જેના ઉપર અમરચન્ટે કંઈક ઉપકાર કર્યો હતો તેણે કાવ્યકલામાં અમરચન્દ્રને પ્રવેશ કરાવ્યો હતો. - વિસલદેવના દરબારમાં અમરચન્દ્ર અમરચન્દ્ર અને અરિસિંહ ૧૦૩, “ પ્રબન્ધકાશ” નોંધે છે કે આ પછી અમરચન્દ્ર ઘણું ગ્રન્થ રચ્યા અને કવિ તરીકે તેઓ વિખ્યાત થયા; અને મહારાષ્ટ્રને રાજા તથા બીજા કેટલાક રાજાઓ તેમનું સંમાન કરતા હતા. અમરચન્દ્રની કીર્તિ સાંભળીને રાજા વિસલદેવે મંત્રી વૈજલ દ્વારા એમને પિતાના દરબારમાં આવવા નિમંચ્યા હતા. દરબારમાં પ્રવેશતાં જ બે કવિત્વમય લૅક દ્વારા અમરચન્દ્ર વિસલદેવની સ્તુતિ કરી. ત્યાં પછી અમરચન્દ્રના શીઘ્રકવિત્વની પરીક્ષા કરવામાં આવી, અને સામેશ્વર, વામનરથલીના સોમાદિત્ય, કૃષ્ણનગરના કમલાદિત્ય, નાનાક અને બીજા કવિઓએ સમસ્યાઓ આપી, અને અમરચન્દ્ર કવિત્વપૂર્ણ બ્લેક રચનાઓ દ્વારા એ સમસ્યાઓની પૂર્તિ કરી. “પ્રબન્ધકાશ” લખે છે કે અમરચન્દ્ર આ પ્રમાણે ૧૦૮ સમસ્યાઓની પૂર્તિ કરી; સભાજને એટલા ચકિત થઈ ગયા હતા કે સભા ઠેઠ સાંજ સુધી બેઠી અને રાજાએ કવિ સાર્વભૌમ તરીકે અમરચન્દ્રને રવીકાર કર્યો. ૧૦૫ અમરચન્દ્રને ૧૦૩. પ્રકે, પૃ. ૬૧ ૧૦૪. પુપ્રસં', પૃ. ૭૮ ૧૦૫. પ્રકે, પૃ. ૬૨-૬૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૯૩ ભારે સાહિત્યિક કીર્તિ પ્રાપ્ત થઈ હતી, તે પણ પિતાને કલાગુરુ અરિસિંહ સર્વદા એમના માનપાત્ર હતા; “સુકૃતસંકીર્તન ના પ્રત્યેક સર્ગને અંતે અમરચન્ટે ઉમેરેલા શ્લોકમાંથી આ વસ્તુ બરાબર સ્પષ્ટ થાય છે. ઉદાહરણ તરીકે જુઓ– પ્રતિવાદીરૂપી હાથી માટે સિંહ સમાન અરિસિંહે સર્વદા પ્રસાદોન્મુખ વસ્તુપાળના દષ્ટિપાતના પીયૂષરસનું અનુકરણ કરતો આ પ્રબન્ધ રચ્યો છે.” (૧-૪૫.) “લાવણ્યસિંહના પુત્રના મુખચન્દ્રના રશ્મિસમૂહરૂપ અને દુષ્ટોનાં વદનરૂપી કમળામાંથી ભ્રમરને દૂર કરનાર આ પ્રબધુ શ્રીવાસ્તુપાળ સચિવાધિપતિના કીર્તિરૂપ ક્ષીરસમુદ્રમાં નિત્ય તરંગો પેદા કરે છે.” (૮-૪૮) અમરચન્દ્રની સાહિત્યકૃતિઓ ૧૦૪, અમરચન્દ્રની સાહિત્યરચનાઓ વિપુલ અને વિવિધ વિષયને લગતી છે. “મહાભારત ને પદ્યમય સંક્ષેપ “બાલભારત” અને કવિશિક્ષાને લગતો ગ્રન્થ “કાવ્યકલ્પલતા” એ બે કૃતિઓ તે સુપ્રસિદ્ધ છે. અમરચન્દ્રના પિતાના જ કથન મુજબ, “કાવ્યકલ્પલતા” ની કારિકાઓમાંની કેટલીક અમરચન્દ્રની પિતાની અને કેટલીક અરિસિંહની રચના છે. ૧૦૬ “ કાવ્યકલ્પલતા” ઉપર “કવિશિક્ષા” નામે ટીકા પણ અમરચન્ટે રચેલી છે. એ જ ગ્રન્થ ઉપરની બીજી બે ટીકાઓ “કાવ્યકલ્પલતાપરિમલ ” અને “કાવ્યકલ્પલતા-મંજરી” પણ તેમણે રચી છે.૧૦૭ એમાંથી “મંજરી” અત્યારે ઉપલબ્ધ નથી. આ બન્ને ટીકાઓને ઉલ્લેખ કર્તાએ “કાવ્યકલ્પલતા માં કર્યો છે. ૧૦૮ “અલંકારપ્રબોધ” નામે કાવ્યશાસ્ત્રને ગ્રન્થ અમરચન્ટે રચ્યા હતો; એને ઉલેખ તેમણે ઉપર્યુક્ત “કવિશિક્ષા ” વૃત્તિ (પૃ. ૧૧૬)માં કર્યો છે, પરન્તુ તે ગ્રન્થ પણ અત્યારે ઉપલબ્ધ નથી. આ ઉપરાંત અમરચન્દ્ર છંદ શાસ્ત્રની એક કૃતિ “છન્દોરત્નાવલિ ” અને વ્યાકરણની એક કૃતિ સ્વાદિશબ્દસમુચ્ચય ” રચી છે. “સ્વાદિશબ્દસમુચ્ચય' ઉપર જયાનંદની ટીકા મળી છે, પણ એ ટીકાને સમય જાણવામાં નથી. “સૂકતાવલિ' અને કલાકલાપ” નામની અમરચન્દ્રની બીજી બે અનુપલબ્ધ રચનાઓનો ૧૦૬. જુઓ ટિ. ૯૫ ૧૦૭. કાવ્યકલ્પલતા” ઉપર શુભવિજયે ઈ. સ. ૧૬૦૯ માં “મકરન્દ નામે ટીકા રચી છે (જિરકે, પ્ર. ૮૯). ૧૦૮. કાકલ, પૃ. ૧૯, ૨૮, ૬૩, ૬૭. વળી જુઓ કાપડિયા, “ પાનન્દ મહાકાવ્યની પ્રસ્તાવના, પૃ. ૨૮, ૪૨; જેસાઇ, પૃ. ૩૭૮, Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨ 6 6 હાઈ શકે; ઉલ્લેખ ઃ પ્રબન્ધકાશ 'માં છે.૧૦૯ ‘ સૂક્તાવલિ ' એ સુભાષિતાને સંગ્રહ કલાકલાપ ’ને ‘ પ્રબન્ધકાશ 'માં શાસ્ત્ર કહેવામાં આવ્યું છે, એટલે ક્ષેમેન્દ્રના ‘ કલાવિલાસ ’જેવા પર’પરાગત વિવિધ કલાઓનું નિરૂપણ કરતા ગ્રન્થ તે હાય એ સભવિત છે. અમચન્દ્ર અને પદ્મ મત્રી ૧૦૫. અમરચન્દ્રની કૃતિમાં પદ્માનંદ મહાકાવ્ય અથવા જિનેન્દ્રચરિત ' ખાસ ઉલ્લેખપાત્ર છે, કેમકે વસ્તુપાળના નહિં પણ પદ્મ મંત્રીના આશ્રય નીચે તે રચાયું હતું. પદ્મના નિર્દેશ પદ્માનન્દ ' એ નામમાં જ છે; સિદ્ધસારરવત મંત્રના જાપ કરતાં અમરચન્દ્ર એના મહાલયમાં રહ્યા હતા ( પુરા ૧૦૨ ). પદ્માનન્દ મહાકાવ્ય 'ની પ્રશસ્તિમાં અમચન્દ્રે પદ્મ મત્રી વિશે ઘણી હકીકત આપી છે. વિદ્યા અને સાહિત્યના શેાખીન, અણુહિલવાડના એક સમૃદ્ધ કુટુંબ વિશે એમાંથી ઘણું જાણવા મળે છે. વાયડા વિણક જ્ઞાતિમાં પદ્મના જન્મ થયા હતા. એની વંશાવલના પ્રારંભ વાસુપૂજ્ય નામે પુરુષથી અમરચન્દ્ર કરે છે. વાસુપૂજ્ય પણ એક મંત્રી હતો. પદ્મને રાજા વીસલદેવ તરફથી શ્રીકરણમુદ્રા પ્રાપ્ત થઈ હતી. એના નાના ભાઈ મલ્લદેવના ઉલ્લેખ પણ મત્રી તરીકે કરવામાં આવ્યા છે; વીસલદેવના મંત્રિમંડળમાં એ હશે અને વીસલદેવના ઉત્તરાધિકારી અર્જુનદેવના સમયમાં એ મહામાત્ય-પદ પહોંચ્યા હશે, કેમકે ઉત્કીર્ણ લેખા અનુસાર, અજુ નદેવના મહામાત્ય મહ્લદેવ નામે હતેા.૧ ૧૧૦ રાજનીતિમાં કુશળ હાવા ઉપરાંત પદ્મ એક કવિ પણ હતા, અને નવાં નવાં સ્તોત્રા રચીને તે તીર્થંકરની સ્તુતિ કરતા હતા. અમરચન્દ્ર અને ગૌરગુણ નામે એક પડિત વચ્ચે પદ્મ મત્રી સમક્ષ વાદવિવાદ થયા હતા, અને તેમાં અમરચન્દ્રના વિજયની માન્યતારૂપે પડ્યે એમને જયપત્ર તથા ‘ બ્રહ્મન્દુ બિરુદ આપ્યું હતું. આ પદ્મની વિનંતીથી જ અમરચન્દ્રે ‘ પદ્માનન્દ મહાકાવ્ય ’ રચ્યું હતું. આ બે પુરુષા–એક ગૃહસ્થ અને ખીજા સાધુ–એક જ સ્થળના વાયડના વતની અને એક જ ગચ્છના અનુયાયી હાઈ પરસ્પરના ગાઢ સંપક માં હતા, અને પરિણામે વસ્તુપાળની જેમ પદ્મ મત્રીએ પણ અમરચન્દ્રને એમની સાહિત્યપ્રવૃત્તિએમાં અનેકવિધ સહાય અને ઉત્તેજન આપ્યાં હાય એમાં કશું આશ્ચર્ય નથી. પદ્માનન્દ મહાકાવ્ય 'માં પ્રથમ તીર્થંકર આદિનાથના જીવનનું નિરૂપણ છે, અને તેથી એ ‘ જિનેન્દ્રચરિત ’તરીકે પણ , * 6 6 ૧૦૯. પ્રા, પૃ. ૬૨ ૧૧૦, બાગ, પુ. ૧, ભાગ ૧, પૃ. ૨૦૬ " Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૯૫ ઓળખાય છે. વીસે તીર્થકરોની સંક્ષિપ્ત જીવનકથા આલેખતું બીજું એક નાનું કાવ્ય, “ચતુર્વિશતિજિનેન્દ્ર-સંક્ષિસ-ચરિતાનિ' પણ અમરયને રચ્યું છે. અમરચન્દ્રની કૃતિઓની આનુપૂર્વી ૧૦૬, અમરચન્દ્રની રચનાઓની આનુપૂર્વી વિશે નિશ્ચયપૂર્વક કશું કહી શકાય એમ નથી, કેમકે એમાંથી એકેયમાં રચનાવર્ષ નથી. આ વિશે પ્રકાશ પાડે એવો ઝાઝો આંતરિક પુરાવો પણ નથી. આપણે એટલું જ કહી શકીએ કે “કાવ્યકલ્પલતા-મંજરી” “કાવ્યકલ્પલતા–પરિમલ” અલંકારપ્રબોધ” અને “ ઇન્દોરત્નાવલી” એ ચારે કૃતિઓ, “કાવ્યકલ્પલતા-વૃત્તિ'માં એમનો ઉલ્લેખ હોવાથી,૧૧૧ એની પહેલાં રચાઈ હોવી જોઈએ. વળી ‘કાવ્યકલ્પલતા ની ટીકાઓના વિશિષ્ટ નામ ઉપરથી એમ પણ અનુમાન થાય કે પહેલાં “મંજરી' અને ત્યારપછી “પરિમલ ની રચના થઈ હશે. ‘પદ્માનન્દ મહાકાવ્ય ની રચના ઈ. સ. ૧૨૩૮ (વીસલદેવને રાજ્યાભિષેક ) અને ઈ. સ. ૧૨૪૧ (સં. ૧૨૯૭ ખંભાતના ભંડાર માંની એની હસ્તપ્રતનું લેખનવર્ષ)ની૧૧૨ વચ્ચે થઈ હોવી જોઈએ, કેમકે એની પ્રશસ્તિમાં રાજ્યર્તા તરીકે વીસલદેવનો ઉલ્લેખ હોઈ એના રાજ્યાભિષેક પહેલાંનું એ હોઈ ન શકે; અને એ જ રીતે એની નકલ થયાના વર્ષ-ઈ. સ. ૧૨૪૧ પછીનું પણ એ ન હોય. “ચતુર્વિશતિજિનેન્દ્ર–સંક્ષિપ્તચરિતાનિ'માંના એક ઉલ્લેખ૧૧૩ ઉપરથી જણાય છે કે સંક્ષિપ્ત કૃતિની રચના “પદ્માનન્દ મહાકાવ્ય 'ની પહેલાં થઈ હતી. ૧૦૭, અમરચન્દ્રને નામે ચડેલી કેટલીક સૂક્તિઓ પ્રબધામાં સચવાઈ છે. વસ્તુપાળની એક સંધયાત્રાનો પ્રસંગે અમરચન્દ્ર ઝોકાં ખાતા હતા એ જોઈને વસ્તુપાળે એમને મીઠે ટોણો માર્યો, પણ અમરચન્ટે પિતાની યોગનિદ્રાનું કારણ આપતો એક કવિત્વમય શ્લેક તુરત રચે અને એમાં સંધયાત્રાની ભવ્યતા વિશે વાર્તાલાપ કરતાં વિષ્ણુ અને લક્ષ્મીને વર્ણવ્યાં;૧૧૪ ૧૧૧. ઇન્દોરત્નાવલિના ઉલ્લેખ માટે જુઓ કાકલ, પૃ. ૬. ૧૧૨. ગૂલર, ઇએ, પુ. ૩૩૧, પૃ. ૪૮૦ ૧૧૩. પૂર્વે બીવૃષમાનામëતાં ચરિતાનિ તે | पुरः श्रीपद्मसंक्षेपाद् वक्ष्ये विस्तरतस्ततः ॥ (१-२) ૧૧૪. ફિક્સ પ્રેસિ. (વચ, ૬-૯૦). પ્રસ્ત (પૃ. ૬૨)માં આ લેક નરચંદ્રાચાર્યના મુખમાં મુકાયેલ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ અને વસ્તુપાળે અમરચન્દ્રનું સિંહાસન સર્વ કવિઓમાં પ્રથમ મૂકયું. બીજે એક શ્લેક “ઉપદેશતરંગિણી'માં નેંધાયું છે. અમરચન્દ્રનું વ્યાખ્યાન સાંભળવા માટે એક વાર વસ્તુપાળ જતો હતો. એ વ્યાખ્યાનગૃહના બારણામાં હતા અને આચાર્ય નીચેની બ્લેકપંક્તિ બોલ્યા अस्मिन्नसारे संसारे सारं सारङ्गलोचना । આ સાંભળીને, આચાર્યનું ચિત્ત સ્ત્રીમાં આસક્ત થયું છે એમ માનીને વસ્તુપાળે એમને નમસ્કાર કર્યા નહિ. પછી આચાર્ય લેકને ઉત્તરાર્ધ બોલ્યા– यत्कुक्षिप्रभवा एते वस्तुपाल भवादृशाः ॥ અને આશ્ચર્ય પામીને વરતુપાળે સંમાનપૂર્વક એમને પ્રણામ કર્યા.૧૧૫ વેણી-કૂપાણ” અમરચન્દ્ર ૧૦૮, સંસ્કૃત સાહિત્યમાં જેમ કાલિદાસ “દીપશિખા-કાલિદાસ તરીકે, માઘ “ઘંટા-માઘ” તરીકે અને હર્ષ “અનંગ-હર્ષ” તરીકે ઓળખાય છે તેમ અમરચન્દ્ર “વેણી-કૃપાણ” તરીકે (પ્રકે, પૃ. ૬૨) પ્રસિદ્ધ છે, કેમકે ૧૧૫. ઉત, પૃ. ૭૪. પ્રકા (પૃ. ૧૦૯-૧૧૧) અને વચ (૪–૪૮૫થી આગળ) ખંભાતના સ્તંભનપાર્શ્વનાથ ચેત્યના અધિષ્ઠાયક મલ્લવાદી ઉપર આ પ્રસંગનું આરોપણ કરે છે, જ્યારે પુકસ (પૃ. ૭૬) ભરૂચના મુનિસુવ્રતસ્વામી-ચૈત્યના અધિષ્ઠાયક બાલહંસસૂરિ વિશે એ વર્ણવે છે. વરસૂરિ અને તેમના શિષ્ય જયસિંહસૂરિ વસ્તુપાળના સમયમાં મુનિસુવ્રતત્યના અધિષ્ઠાયકો હશે (મેરા ૧૨૬), એટલે પુપ્રસંનો ઉલ્લેખ અહીં બંધબેસતું નથી. મલવાદી તો વલભી-સમયમાં થઈ ગયા (પેરા ૮), એટલે એમનું નામ પણ અહીં બંધબેસતું નથી અને ઉતનો વૃત્તાન્ત વધારે વિશ્વાસપાત્ર લાગે છે, એમ મારા અંગ્રેજી પુસ્તક (પૃ.૬૮, ટિ. ૨)માં મેં જણાવ્યું હતું. પરંતુ પૂ. પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી મહારાજના સંગ્રહમાંથી ત્યારપછી ઉપલબ્ધ થયેલા એક જૂના હસ્તલિખિત પાનામાં, વસ્તુપાળના અવસાન પછી તુરતમાં, સં. ૧૨૯૮ (ઈ. સ. ૧૨૪૧)માં શત્રુંજય ઉપર કોતરાયેલા અને અત્યારે અનુપલબ્ધ એક શિલાલેખની નકલ આપવામાં આવી છે એમાં તત્કાલીન આચાર્યોમાં સ્તંભન પાર્શ્વનાથ ચૈત્યના શ્રીમલ્સવાદી સૂરિને નામે લેખ છે, (જ સત્તરમી પ્રાચ્ય વિદ્યા પરિષદમાં ડે. ઉમાકાનત શાહનો લેખ : એ ફગેટિન ચેપ્ટર ઇન ધ હિસ્ટરી ઓફ વેતાંબર જૈનચર્ચ; એટલે એમના નામની ઐતિહાસિક્તાને પ્રશ્ન રહેતું નથી. તો પણ ઉપર ટાંકેલો મિનારે વાળે પ્રસંગ અમરચન્દ્ર વિશે ગણાય કે બીજા કોઈ આચાર્ય વિશે એને પૂરો નિર્ણય એથી થઈ શકતો નથી. આવી હાજરજવાબી અને શીઘ્રકવિત્વની એકસરખી વાતો જુદા જુદા પ્રસિદ્ધ આચાર્યો કે કવિઓ વિશે પાછળથી ચાલતી હોય એવું પણ બને. Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ : ૭ બાલભારતના એક સુન્દર લેકમાં પ્રભાતેદધિમંથન કરતી સુન્દરીની વિલેલ વેણીની તુલના તેમણે અનંગના કૃપાણ સાથે કરી છે.૧૧૬ અમરચન્દ્રની મૂર્તિ - ૧૦૯ પાટણમાં ટાંગડિયાવાડાના જૈન મન્દિરમાં પંડિત મહેન્દ્રના શિષ્ય કઈ મદચન્દ્ર સં. ૧૩૪૯ (ઈ. સ. ૧૨૯૩)માં પ્રતિષ્ઠિત કરાવેલી અમરચન્દ્રની મૂર્તિ છે. ૧૧૭ અમરચન્દ્ર કઈ ગચ્છાધિપતિ નહેતા, તોપણ એમના અવસાન પછી થોડાં વર્ષમાં એમની મૂર્તિ એક જૈન મન્દિરમાં પ્રતિષ્ઠિત થઈ અને પૂજાવા લાગી એ વિદ્વત્તા અને સાહિત્યના ક્ષેત્રમાં તેમજ તત્કાલીન જૈન ધાર્મિક સમાજમાં એમનું વિશિષ્ટ સ્થાન બતાવે છે. (૮) વિજયસેનસૂરિ जीया विजयसेनस्य प्रभोः प्रतिभदर्पणः। प्रतिबिम्बितमात्मानं यत्र पश्यति भारती॥ –ઉદયપ્રભસૂરિ૧૧૮ मुनेर्विजयसेनस्य सुधामधुरया गिरा । भारतीमजुमञ्जीरस्वरोऽपि परुषीकृतः॥ -સોમેશ્વર ૧૯ | વિજયસેનસૂરિ–વસ્તુપાળના કુલગુરુ ૧૧૦. વિજયસેનસૂરિ નાગેન્દ્ર ગરછના આચાર્ય હતા, અને પિતૃપક્ષે વસ્તુપાળના કુલગુરુ હતા, આથી વસ્તુપાળે બંધાવેલાં મન્દિરમાં મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ એમને હસ્તે થઈ હતી. વિજયસેનસૂરિનાં સલાહ અને સધને પરિણામે વસ્તુપાળ અને તેજપાળને મન્દિર બંધાવવામાં, ગ્રન્થભંડારો સ્થાપવામાં અને સંઘયાત્રા કાઢવામાં પ્રેરણા મળી હતી. ૨૦ નાગેન્દ્ર ગચ્છની પટ્ટાવલિ ૧૧૧. વિજયસેનસૂરિના પટ્ટશિષ્ય ઉદયપ્રભસૂરિએ પિતાના ધર્માલ્યુદય” મહાકાવ્યની પ્રશરિતમાં તથા “ઉપદેશમાલા” ઉપરની સ્વરચિત ટીકાને અંતે ૧૧૬. આદિપર્વ, ૧૧-૬ લગભગ આ જ આશયના બીજા બ્લેક માટે જુઓ આદિપર્વ, ૩-૬૩. ૧૧૭. પ્રાર્જ લે સં, નં. પર૩ ૧૧૮. “ધર્માસ્યુદય” મહાકાવ્ય, ૧-૧૪ ૧૧૯. કીકી, ૧-૨૩ ૧૨. વચ, ૫-૧૨૦ થી આગળ; ૬-૬૩ થી અને ૬૧૩ થી આગળ; ૭-૩૩૩ થી આગળ; ૮-૧ થી આગળ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૮] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ નાગેન્દ્ર ગચ્છના આચાર્યોની પટ્ટાવલિ આપી છે. પટ્ટાવલિનો પ્રારંભ મહેન્દ્રસૂરિ નામે આચાર્યથી ઉદયપ્રભસૂરિ કરે છે. મહેન્દ્રસૂરિ આગમના મહાન વિદ્વાન હતા અને પ્રમાણશાસ્ત્રમાં પ્રવીણ હતા. એમના શિષ્ય શાન્તિસૂરિ હતા, જેમણે પોતાને જ્ઞાનથી દિગંબને પરાજિત કર્યા હતા. એમના બે શિષ્ય આનંદસૂરિ અને અમરચન્દ્રસૂરિ હતા, જેઓ ધર્મરૂપી હસ્તીના દંકૂશળ જેવા હતા. સાહિત્યના અતાગ સાગરનું મંથન કરવામાં તેઓ મંદરાચળ સમાન હતા અને બાલ્યાવસ્થામાં પણ તેમણે પ્રતિવાદીઓ ઉપર વિજય મેળવ્યો હતો તેથી રાજા સિદ્ધરાજે તેમને “સિંહ-વ્યાધ્રશિશુક” કહ્યા હતા. તેમની પછી હરિભદ્રસૂરિ થયા જેઓ પોતાના સગુણને કારણે કલિકાલગૌતમ” તરીકે ઓળખાતા હતા. એમના શિષ્ય વિજયસેનસૂરિ હતા, જેમની વાણી સંસારને અગ્નિ શાન્ત કરવા માટે વર્ષના જલ સમાન હતી. પ્રશસ્તિમાંથી એ પણ જાણવા મળે છે કે વિજયસેનસૂરિ જ્યારે અણહિલવાડમાં હોય ત્યારે એ નગરના સ્થાપક વનરાજે બંધાવેલા પંચાસરા પાર્શ્વનાથના મન્દિરમાં દરરોજ પોતાનું ધાર્મિક વ્યાખ્યાન આપતા. વસ્તુપાળના કુટુંબ સાથે વિજ્યસેનસૂરિને ઘનિષ્ઠ સંબંધ ૧૧. કુલગુરુ વિજયસેનસૂરિને સંબંધ વસ્તુપાળના કુટુંબ સાથે સ્વાભાવિક રીતે બહુ નિકટને હતો. આ નિકટતા વર્ણવતે એક લાક્ષણિક પ્રસંગ મેરૂતુંગે વર્ણવ્યો છે. તે લખે છેઃ “અનુપમાદેવીનું અવસાન થતાં તેજપાળના હૃદયમાં આરૂઢ થયેલી શેકગ્રન્થિ કેમેયે દૂર થતી નહતી, તેથી ત્યાં આવેલા વિજયસેનસૂરિ જેવા ઉત્તમ પુરુષે તેને શોક ટાઢા પાડ્યા, એટલે કંઈક ચેતના આવતાં (પિતાની નબળાઈ માટે) કંઈક શરમાતા તેજપાળને સૂરિએ કહ્યું: “અમે આ પ્રસંગે તમારે દંભ જોવા આવ્યા છીએ.” ત્યારે વસ્તુપાળે પૂછયું કે “એ વળી શું ?” એટલે ગુરુએ જવાબ આપે: “અમે બાળક તેજપાળના લગ્ન માટે ધરણિગ પાસે એની પુત્રી અનુપમાનું માગું કર્યું હતું, અને પછી એ સંબંધ નક્કી થયે હતું, પણ તે કન્યા બહુ કદરૂપી છે એમ સાંભળીને એ સંબંધ તોડવા માટે ચંદ્રપ્રભ જિનના મન્દિરમાં પ્રતિષ્ઠિત ક્ષેત્રપાળને આઠ દ્રમ્પને ભેગ ધરાવવાની માનતા તેજપાળે કરી હતી. હવે એ સ્ત્રીના વિયેગથી આ દુઃખ થાય છે, તે આ બે વાતમાં સાચું શું ?” આ મૂલ સંકેતથી તેજપાળે પિતાના હૃદયને દઢ કર્યું. ૧૨૧ ૧૨૧. પ્રચિ, પૃ. ૧૦૪-૫ Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ વિજયસેનસૂરિ–કવિ અને વિદ્વાન 6 ૧૨૪ " ૧૧૩, વિજયસેનસૂરિના સૂચનથી વસ્તુપાળ વૃદ્ધ તપાગચ્છના જગચ્ચન્દ્રસૂરિને વંદન કરવા માટે ગયા હતા,૧૨૨ તથા એમનું અને એમના શિષ્યાનું તેણે સંમાન કર્યું હતું. વિજયસેન એક વિદ્વાન હતા. ‘ સમરાદિત્ય-સંક્ષેપ ’ (ઈ. સ. ૧૨૬૮ )ના કર્તા પ્રદ્યુમ્નસૂરિને તેમણે ન્યાય શીખવ્યા હતા,૧૨૩ અને બાલચન્દ્રની વિવેકમંજરીનેટીકા ’નું તેમણે સંશાધન કર્યું હતું. ઉપદેશતર`ગિણી ' ( પૃ. ૭૬ )માં વસ્તુપાળની સ્તુતિના એક શ્લાક (વ સ્વથિ શબ્દ)નું કર્તૃત્વ વિજયસેનસૂરિ ઉપર આરેાપિત કરવામાં આવ્યું છે, પણ તે આધારભૂત ગણી શકાય એમ નથી, કેમકે એ શ્લાક ગિરનારના શિલાલેખ ( પ્રા‰લેસ, ન. ૪–૪; ગુઍલે, ન. ૨૧૦) માંના નરેન્દ્રપ્રભકૃત પદ્યભાગમાં સાતમા બ્લાક તરીકે અને એ જ કર્તાની ખીજી ‘વસ્તુપાલપ્રશસ્તિ-’ ના ૨૭ મા ક્લાક તરીકે મળે છે.૧૨૫ વિજયસેનસૂરિની કાઈ સળગ સંસ્કૃત કૃતિ હજી જાણવામાં આવી નથી, પણ એમની કવિત્વશક્તિની જે પ્રકારે પ્રશ'સા સમકાલીન લેખકાએ કરેલી છે એ જોતાં તેમણે કંઈ મહત્ત્વની સંસ્કૃત રચના કરી હેાય એ બનવાજોગ છે. ‘ રેવગિરિ રાસુ ' નામે એમનું એક અપભ્રંશ કાવ્ય જાણીતું છે. વસ્તુપાળની ગિરનારની સંધયાત્રા પ્રસંગે એ રચાયું હતું. " વિજયસેનસૂરિનું અવસાન 6 ૧૧૪. વડાદરા પાસે છાણી ગામના જૈન ગ્રન્થભડારમાંની પિંડનિયુક્તિ 'ની એક હસ્તપ્રતની પુષ્પિકા અનુસાર, વિજયસેનસૂરિનું અવસાન સ. ૧૩૦૧ (ઈ. સ. ૧૨૪૫) માં થયું હતું.૧૨૬ આ હસ્તપ્રતની નકલ નાગેન્દ્ર ગચ્છના કાઈ સાધુએ કરી હાય એમ જણાય છે, કેમકે પુષ્પિકામાં [ ૯૯ ૧૨૨. વચ, ૮-૩૧ થી આગળ. આ જગચ્ચંદ્રસૂરિના શિષ્ય વિજયચન્દ્રસૂરિ તેમણે દીક્ષા લીધી ત્યાર પહેલાં વસ્તુપાળના ઘરમાં મુખ્ય હિસાબનીશ હતા( જુએ! મુનિસુ•દરસૂરિષ્કૃત ‘ ગુર્વાલિ ’, શ્લાક ૧૨૨-૨૫. ) ૧૨૩, ૮ સમરાદિત્ય-સક્ષેપ ’, ૧-૨૪ ૧૨૪, પિટસન, રિપેંા` ૩, પૃ. ૧૦૦ ૧૨૫. પ્રર્કા ( પૃ. ૫૯)માં આ શ્ર્લાકને રિહરકૃત ગણવામાં આવ્યે છે અને વચ (૫-૪૦૭)માં એ કાઈ અજ્ઞાતનામા કવિના મુખમાં મુકાયેા છે. ૧ ૧ ૨ ૧ ૧૨૬. ન્દુસ્થાનિનિપુર્ણણ્યવરે ચેઇનવમીતિૌ નિશિ । સ્વ:જુરીમજમાğ(ર)દ્વૈતાં ધ્યાનતો વિયસેનસૂચઃ ॥ (શ્લોક ૫) Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ એ ગચ્છના આચાર્યોની એક પદ્યમય પટ્ટાવલિ, મહેન્દ્રસૂરિથી આરંભીને આપી છે, આથી એમાં આપેલું વર્ષ વિશ્વાસપાત્ર ગણું શકાય. (૯) ઉદયપ્રભસૂરિ गुरोस्तस्याशिषां पात्रं सरिरस्त्युदयप्रभः । मौक्तिकानीव सूक्तानि भान्ति यत्प्रतिभाम्बुधेः ।। –સોમેશ્વર૧૨૭ ઉદયપ્રભસૂરિ—વિજયસેનસૂરિના પટ્ટશિષ્ય ૧૧૫. ઉદયપ્રભસૂરિ એ વિજયસેનસૂરિના પટ્ટશિષ્ય હતા. એમને વિવિધ શાસ્ત્રોનું શિક્ષણ આપવા માટે વસ્તુપાળ દૂરદૂરના પ્રદેશમાંથી પ્રસિદ્ધ વિદ્વાનને નિમંત્ર્યા હતા. એ ઉપરથી જણાય છે કે વસ્તુપાળ કરતાં તેઓ વયમાં ઠીક ઠીક નાના હતા.૧૨૮ ઉદયપ્રભને આચાર્યપદ અર્પણ કરવાને સમારંભ વસ્તુપાળે ભારે ખર્ચ કરીને કેજો હતો.૧૨૯ ઉદયપ્રભની સાહિત્યકૃતિઓ ૧૧૬. ઉદયપ્રભસૂરિની મુખ્ય કૃતિ એ એમનું ધર્માસ્યુદય મહાકાવ્ય” અથવા “સંધપતિચરિત્ર” છે. એની રચના ઈ. સ. ૧૨૨૧ની વસ્તુપાળની સૌથી મોટી સંઘયાત્રા પ્રસંગે થઈ હશે એમ અનુમાન થાય છે, જે કે કર્તાએ તે રચનાવર્ષ આપ્યું નથી કે અમુક ચોક્કસ સંઘયાત્રાને પણ નિર્દેશ કર્યો નથી. ગમે તેમ પણ, ઈ. સ. ૧૨૩૪ (સં. ૧૨૯૦ ) પહેલાં એની રચના થઈ હતી એ નિશ્ચિત છે, કેમકે એ વર્ષમાં વસ્તુપાળના હસ્તાક્ષરમાં નકલ થયેલી એની તાડપત્રીય પ્રતિ ખંભાતના જૈન ગ્રન્થભંડારમાં સચવાયેલી છે. ઉદયપ્રભસૂરિનું ‘નેમિનાથ ચરિત્ર” (જિરકે, પૃ. ૨૧૭; જૈસાઈ, પૃ. ૩૮૬) એ કોઈ સ્વતંત્ર કૃતિ નથી, પણ એમના “ધર્માભ્યદયને જ ભાગ (સર્ગ ૧૦–૧૪) છે. “નેમિનાથચરિત્ર”નું પ્રસ્થાચ ૨૧૦૦ શ્લેક આપવામાં આવ્યું છે (જિક, પૃ. ૨૧૭), અને “ધર્માલ્યુદય ’ના ઉપર્યુક્ત પાંચ સર્ગોનું ગ્રન્થાગ ૨૧૨ શ્લેક છે. લહિયાઓની નિષ્કાળજીને લીધે અહીંતહીં થોડાક શ્લેકેને તફાવત પડે એ વસ્તુ જેમાં પ્રસ્થાગ્ર લગભગ સરખું ગણાય, અને નેમિનાથચરિત્ર” એ “ધર્માલ્યુદય ને એક ભાગ છે એવા ઉપયુક્ત કથનને ૧૨૭. “આબુપ્રશસ્તિ ”, બ્લેક ૭ ૧૨૮. પુપ્રસં, પૃ. ૨૪ ૧૨૯. વચ, ૭, પ્લેક ૬૦-૬૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૧૦૧ એથી પણ ટેકો મળે છે. ઉદયપ્રભસૂરિની અન્ય રચનાઓમાં વસ્તુપાળ અને તેજપાળનાં સત્કનાં ગુણગાન કરતાં “સુકતકીર્તિકર્લોલિની” અને વસ્તુપાલસ્તુતિ” એ બે પ્રશસ્તિકાવ્યું છે. એમાંનું પહેલું ઈ. સ. ૧૨૧ માં વસ્તુપાળની મોટી શત્રુંજયયાત્રા પ્રસંગે રચાયું હતું અને શત્રુંજય ઉપર તેણે બંધાવેલા ઇન્દ્રમંડપમાં એક શિલાપટ્ટ ઉપર તે કોતરવામાં આવ્યું હતું.૧૩૦ ધર્મદાસગણિ (૯ મી સદી પહેલાં)ને સુપ્રસિદ્ધ પ્રાકૃત પ્રકરણ “ઉપદેશમાલા” ઉપર “કણિકા” નામની વિસ્તૃત સંસ્કૃત ટીકા ધોળકામાં વસ્તુપાળે બંધાવેલા ઉપાશ્રયમાં રહીને ઉદયપ્રભે ઈ. સ. ૧૨૪૩ (સં. ૧૨૯૯) માં રચી હતી.૧૩૧ ગ્રન્થપ્રશસ્તિમાં ઉલ્લેખ છે તે પ્રમાણે, આ ટીકા કર્તાના ગુરુ વિજયસેનસૂરિના સૂચનથી રચાઈ હતી, અને એની પહેલી નકલ દેવબેધ નામે એક વિદ્વાને તૈયાર કરી હતી. કનકપ્રભના શિષ્ય અને “સમરાદિત્યસંક્ષેપ ના કર્તા પ્રદ્યુમ્નસૂરિએ એનું સંશોધન કર્યું હતું. ઉદયપ્રભસૂરિની વિદ્વત્તાનું દર્શન વાયુમયનાં અન્ય ક્ષેત્રમાં પણ થાય છે. જ્યોતિષશાસ્ત્રને જાણ ગ્રન્થ “આરંભસિદ્ધિ' તેમણે રચ્યો છે. જેના માત્ર ૪૭ પ્રારંભિક શ્લેકે સચવાયા છે એવી એક ત્રટક કૃતિની તાડપત્રીય પ્રતિ પાટણમાં ખેતરવસીના ભંડારમાં સચવાઈ છે તે ઉદયપ્રભસૂરિની રચના છે અને એમાંના બીજા શ્લેક (પ્રમોમઃ ઇબ્રહ્મોસઃ પ્રવારિતામા) ઉપરથી એ કૃતિનું નામ કદાચ “શબ્દબ્રહ્મોલાસ” હશે એમ અનુમાન થાય છે. કૃતિના ઉપલબ્ધ શ્લોકે મોટે ભાગે મંગલાચરણના છે, અને તે ઉપરથી ગ્રન્થને વિષય પરત્વે કંઈ કહેવું મુશ્કેલ છે. ગ્રન્થના નામ ઉપરથી અનુમાન થાય છે તેમ, વખતે એ વ્યાકરણની તત્વચર્ચાને લગતી રચના હોય. ગિરનાર ઉપરના વસ્તુપાળના શિલાલેખો પૈકી એકમાંના શ્લેકે ઉદયપ્રભસૂરિએ રચેલા છે.૧૩૨ વસ્તુપાળે ખંભાતમાં ઈ. સ. ૧૨૨૫ (સં. ૧૨૮૧) માં બંધાવેલી પૌષધશાલાની ૧૯ શ્લેકની પ્રશસ્તિ ઉદયપ્રભે રચેલી છે,૧૩૩ અને એમના ૧૩૦. “સુકતકીર્તિ કર્લોલિની , શ્લોક ૧૬૩-૧૭ ૧૩૧. સેયં પુરે વવ વૃવવી વીર मन्त्रीशपुण्यवसतो वसतौ वसद्भिः । वर्षे ग्रह-ग्रह-वौ कृतभार्कसंख्यैः लोकैर्विशेषविकृतिर्विहिताऽभुतश्री: ॥ –“કર્ણિકા', પ્રશસ્તિ ૧૩૨. ગુલે, નં. ૨૧૨, પ્રાર્જર્સ, નં. ૪૩-૬ ૧૩૩. એનાલ્સ, પૃ. ૯, પૃ. ૨૭૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ : વિભાગ ૨ કેટલાક કેનાં ઉદાહરણ પ્રબન્ધમાં ૨પાપેલાં છે.૧૩૪ જૈન દર્શનને પ્રમાણભૂત ગ્રન્થ “સ્યાદ્વાદમંજરી” (ઈ. સ. ૧૨૯૨)–જે હેમચન્દ્રકાંત અચગવ્યવચ્છેદકાચિંશકા ” ઉપરની ટીકા છે, એના કર્તા મલ્લિપૈણસૂરિ આ ઉદયપ્રભસૂરિના શિષ્ય હતા (જિરકે, પૃ. ૧૨; પિટર્સન, રિપોર્ટ ૪, પૃ. ૧૨૫). નેમિચન્દ્રના પ્રવચનસારોદ્ધાર” ઉપર ટીકા લખનાર ૧૩૫ તથા કર્મવિપાક ” “કસ્તવ ” અને “શતક' એ ત્રણ કર્મગ્રન્થ ઉપર ટિપ્પણે લખનાર ઉદયપ્રભસૂરિ એ રવિપ્રભસૂરિના શિષ્ય હાઈકર પ્રસ્તુત ઉદયપ્રભસૂરિથી ભિન્ન છે. રવિપ્રભાશિષ્ય ઉદયપ્રભ ઈ. સ. ના ૧૨મા શતકમાં એટલે કે આપણું ઉદયપ્રભની પૂર્વે થયેલા છે.૧૩૭ (૧૦) જિનપ્રભ ૧૧૭ જિનપ્રભ એ ઉપર્યુક્ત ઉદયપ્રભસૂરિના શિષ્ય હતા. એમને વિશે વધુ કંઈ હકીકત મળતી નથી, પણ એટલું જાણવા મળે છે કે વસ્તુપાળના પુત્ર જયંતસિંહના વાચન અથે તેમણે ઈ. સ. ૧૨૩૪ (સં. ૧૨૯૦)માં એક પ્રબન્ધાવલિ” રચી હતી.૧૩૮ આ ગ્રન્થ કંઈક અપૂર્ણ અને અવ્યવસ્થિત સ્વરૂપમાં સચવાય છે અને એમાં કેટલાક પ્રક્ષેપ પણ થયા છે (પૈરા ૨૩૪); પરંતુ ગુજરાતના ઇતિહાસને એ એક મહત્ત્વને સાધનગ્રન્થ છે, અને એથી આચાર્ય :જિનવિજયજીએ “પુરાતનપ્રબન્ધસંગ્રહ” ના પ્રકાશનમાં એને સમાવેશ કર્યો છે. ૧૩૪. પુપ્રસં, પૃ. ૭૧; ઉત, પૃ. ૧૪૯ ૧૩૫. પિટર્સન રિર્ટ ૩, પૃ. ૨૬૨; જિરકે, પૃ. ૨૨ ૧૩. જુઓ “શતક” ઉપરના ટિપ્પણને અંતે— હવઘરમયજ્ઞાન9ીત ગાઝનાश्वतुरवचनामोदमृष्टामरेशगुरुप्रभाः । અમિઝવા બસ્તિતીર્તાस्तदनु महस: पात्रं याता रविप्रभसूरयः ॥ तच्छिष्यः स्वपरकृते श्रीशतकस्य टिप्पनम् । श्रीउदयप्रभसूरिश्वकार शुभमङ्गलम् ॥ કર્મવિપાક” અને “કર્મ સ્તવ” ઉપરનાં ટિપ્પણોને અંતે પણ આવા આશયના કે જોવામાં આવે છે. (જુઓ પ્રવર્તક શ્રીકાતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડોદરાની હસ્તપ્રત નં. ૨૧૭૩.) ૧૩૭. જૈસાઈ, પૃ. ૨૫ ૧૩૮. પુપ્રસં, પૃ. ૧૩૬ Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ (૧૧) નરચન્દ્રસરિ नरचन्द्रमुनीन्द्रस्य विश्वविद्यामयं महः । चतुरन्तधरित्रीशसभ्यैरभ्यर्चितं स्तुमः || —ઉદ્દયપ્રભસૂરિ૧૩૯ कवीन्द्रश्च मुनीन्द्रश्च नरचन्द्रो जयत्यसौ । प्रशस्तिर्यस्य काव्येषु संक्रान्ता हृदयादिव || —સામેશ્વર૧૪૯ નરચન્દ્વ-માતૃપક્ષે વસ્તુપાળના ગુરુ 6 વડાવશ્યક " ૧૧૮. નરચન્દ્રસૂરિ એ હ પુરીય અથવા મલધાર ગુચ્છના દેવપ્રભસૂરિના૧૪૧ શિષ્ય હતા. તેએક વસ્તુપાળના માતૃપક્ષે ગુરુ હતા,૧૪૨ અને વિજયસેનસૂરિ તથા એમના શિષ્યાના ગાઢ સંપર્ક માં હતા. વસ્તુપાળ એમનું ઘણું સંમાન કરતા હતા; એમણે વસ્તુપાળને ત્રણ વિદ્યા—ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય—શીખવી હતી તથા ' અને ‘ કર્મપ્રકૃતિ ' એ જૈન ધર્મગ્રન્થા પણ ભણાવ્યા હતા.૧૪૩ પેાતાની એક સંધયાત્રા પ્રસંગે વાસક્ષેપને વિધિ કરવા માટે વસ્તુપાળે નરચન્દ્રસૂરિને વીનવ્યા હતા, પણ નરચન્દ્રે ઔચિત્યપૂર્વક એ વિધિ કરવાની ના પાડી હતી અને એમના જ સૂચનથી વસ્તુપાળે પેાતાના પિતૃપક્ષે ગુરુએ વિજયસેનસૂરિ અને ઉદયપ્રભસૂરિને એ માટે મારવાડમાં આવેલા પિલુપ્રદ અથવા પિલુઆઇ નામે ગામ ( ધણું કરીને ભૂતપૂર્વ બિકાનેર રાજ્યમાં હનુમાનગઢ પાસેના પિલુ )થી ખાસ નિમંત્રણ આપીને તેડાવ્યા હતા. ૧૪૪ વસ્તુપાળની સંખ્યાબંધ સયાત્રામાં નરચન્દ્રસૂરિ જોડાયા હતા. ૧૩૯. ‘ ધર્મોલ્યુદય ’, ૧-૧૩ ૧૪૦. કીકૌ, ૧-૨૨ ૧૪૧. આ દેવપ્રભસૂરિએ જૈન મહાભારતને કાવ્યમાં આલેખતું પાંડવચરિત ’, મુરારિષ્કૃત ‘ અનરાધવ ’ નાટક ઉપર ટીકા, તથા બીજી કેટલીક કૃતિઓ રચી છે. પ્રબન્ધા જણાવે છે કે તેઓ બ્રાહ્મણશાસ્ત્રોના આધાર આપીને ધાર્મિક પ્રવચન કરતા, અને એમને ઉપદેશ સાંભળીને રાજા વીરધવલે મૃગચા, માંસ અને મદિરાને ત્યાગ કર્યા હતા ( વચ, ૫-૩૪૮ થી આગળ; પ્રા, પૃ. ૧૧૩), ૧૪૨. વચ, ૧-૯૨; પ્રકા, પૃ. ૧૧૩ ૧૪૩. પ્રકા, પૃ. ૧૧૩ ૧૪૪, વચ, ૧-૪૨૦; પ્રકા, પૃ. ૧૧૩ [ ૧૦૩ Page #127 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ ડળ [વિભાગ ર નરચન્દ્રસૂરિની સાહિત્યકૃતિઓ ૧૧૯, નરચન્દ્રસૂરિ મેાટા વિદ્વાન હતા અને નિદાન ચાર શાસ્ત્રોન્યાય, વ્યાકરણ, સાહિત્ય અને જ્યાતિષમાં તેઓ પ્રવીણ હતા. ન્યાયના વિષયમાં તેમણે શ્રીધરાચાયની · ન્યાયકલી ’ઉપર વિદ્વત્તાપૂર્ણ ટિપ્પણ રચ્યું છે, વ્યાકરણમાં પ્રાકૃત વ્યાકરણુ ઉપરના ગ્રન્થ ‘ પ્રાકૃતપ્રખાધ ’ રચ્યા છે, સાહિત્યવિષયમાં મુરારિષ્કૃત ‘ અન રાધવ ' નાટક ઉપર ટિપ્પણું રચ્યું ૧૪૫ અને જ્યાતિષવિષયમાં જ્યાતિઃસાર 6 > છે,૧૪ ' 6 અથવા નાય જ્યેાતિઃસાર · અથવા સંક્ષેપમાં કેવળ ‘ નારચન્દ્ર ’ તરીકે ઓળખાતા ગ્રન્થ રચ્યા છે. આ ‘ જ્યેાતિઃસાર ' એ જૈન જ્યાતિષને કદાચ સૌથી વધુ લેાકપ્રિય ગ્રન્થ છે.૧૪૬ દુર્ભાગ્યે આ ‘ જ્યેાતિઃસાર ’નાં માત્ર બે જ પ્રકરણ ૧૦૪ ] ૧૪૫. આ ટિપ્પણના લેખનમાં નરચન્દ્રસૂરિને વિમલસૂરિએ સહાય કરી હતી; જુએ એની ગ્રન્થપ્રશસ્તિનેા છેલ્લા શ્લોક—— शब्दप्रमाण साहित्य त्रिवेणीसङ्गमश्रियाम् । श्रीमद्विमलसूरीणामिदमुद्यमवैभवम् ॥ ૧૪૬. રાજશેખરસૂરિએ ‘ ન્યાયકન્દલીપૉંજિકા ’ ( ઈ. સ. ૧૩૪૯ આસપાસ) માં નરચન્દ્રસૂરિ વિશે આમ કહ્યું છે- टिप्पनमनर्घ राघवशास्त्रे किल टिप्पनं च कन्दल्याम् । सारं ज्योतिषमदृभद्यः प्राकृतदीपिकामपि च ॥ —પિટસન, રિપાટ ૩, પૃ. ૨૭૫ પ્રશ્નરાતક ( ઈ. સ. ૧૧૭૮ ), · યાતિૠતુર્વિ’શિકા ' અને ‘જન્મસમુદ્ર’ इति એ જ્યાતિષના ગ્રન્થા રચનાર નરચન્દ્ર કાસદ ગચ્છના સાધુ તથા સિહસૂરિના શિષ્ય હાઈ આપણા નરચન્દ્રથી ભિન્ન છે. જુએ ‘ પ્રશ્નશતક'ની પુષ્પિકા~~ श्रीकासहूदगच्छीयश्रीसिंह सूरिशिष्यश्रीनरचन्द्रोपाध्यायकृतायां दीपिका संज्ञायां प्रश्नशतकवृत्तौ वृत्तिबेडालघु भगिन्यां वृष्टिवात्तोदिप्रकीर्णकफललक्षणो नाम सप्तमः प्रकाशः ॥ छ|| ज्ञानदीपिकानामवृत्तिः समाप्ता ॥ जन्मप्रकाशं कवितत्त्वलेश प्रश्नप्रकाश नरचन्द्रनामा | योध्यापकः प्रश्नशतं स चक्रे कामहदो ગમનુ વૃત્તી: ।। ( પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી શાસ્રસ’ગ્રહ, વટાદરાની હસ્તપ્રત નં. ૨૧૬૪) વળી જુએ ‘ યાતિઋતુવિ’શિકા ’ની પુષ્પિકા श्रीकासह गच्छपोऽर्बुद गिरिन्यस्तादिनाथः पुरा चकाकी नवमासकल्पविकृतिः श्रीसिंहसूरिप्रभुः । . જ્ઞાન Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [૧૦૫ આજે વિદ્યમાન છે. સાગરચન્દ્ર (જેને સમય નિશ્ચિત થઈ શક્યો નથી) પણ માત્ર આ બે જ પ્રકરણ ઉપર ટીકા લખી છે એ બતાવે છે કે એને પણ આ ગ્રન્થ જોવા મળ્યો નહિ હોય. નરચન્દ્રસૂરિની શિષ્ય પરંપરામાં થયેલા “પ્રબન્ધકાશ કાર રાજશેખરસૂરિના શિષ્ય સુધાકલશે ઈ. સ. ૧૩૨૪ (સં. ૧૩૮૦)માં “સંગીતપનિષદ્ ' નામે સંગીતશાસ્ત્રને ગ્રન્થ રચ્યો હતો (જે આજે ઉપલબ્ધ નથી) અને ઈ. સ. ૧૩૫૦ (સં. ૧૪૦૬) માં એને “સંગતે પનિષસાર ' નામથી સાર કર્યો હત; એ સારની પ્રશસ્તિમાં સુધાકલશ પિતાના પૂર્વસૂરિ નરચન્દ્રને “સંગીતશાસ્ત્રવિદ' તરીકે પણ વર્ણવે છે (તો નવનિમવત છાત્રસંતમતા). જૈન ધર્મને લગતી કથાઓ સાંભળવા માટેની વસ્તુપાળની ઉત્સુકતા સંતોષવા માટે નરચન્દ્રસૂરિએ કથારત્નાકર” અથવા “કથારત્નસાગર' નામે ગ્રન્થ રચ્યો હતો. ૧૪૭ પિટર્સને નરચન્દ્રસૂરિકૃત “ચતુર્વિશતિજિનર્તોત્ર'ની પાટણ ભંડારમાંની એક હરતપ્રતની નોંધ કરી છે,૧૪૮ પરતુ પાટણમાં તપાસ કરતાં કોઈ સ્થળે એ પ્રતિ મારા જેવામાં આવી નથી. “સર્વજિનસાધારણસ્તવન ” નામે નરચન્દ્રકૃત એક સ્તોત્ર “જૈન સ્તોત્રમોહ ” (પૃ. ૨૦-૨૨)માં છપાયું છે; પિટર્સને નેધેલા સ્તોત્રથી કદાચ એ અભિન્ન હોય. ગિરનાર ઉપરના વસ્તુપાળને શિલાલેખો પૈકી બેને પદ્યભાગ નરચન્ટે રચેલ છે,૧૪૯ તથા तनामप्रतिमाभिधो गुरुरभूद् गोत्रेऽस्य शिष्यः श्रुतस्तेनायं चतुराथेमर्थबहुला चक्रे चतुर्विशतिः ।। इति नरचन्द्रोपाध्यायकृता चतुर्विंशतिका संपूर्णा ॥छ।। (શ્રીહેમચન્દ્રાચાર્ય જ્ઞાનમન્દિર, પાટણની હસ્તપ્રત નં. ૫૧૦૧) ૧૪૭. શર્મત્તિતો મટી નિધાય ધુમમ્ तेन विज्ञपितः श्रीमान् नरचन्द्रमुनीश्वरः ॥ युष्माभिः स्वकराम्बुजस्य शिरसि न्यस्तस्य माहात्म्यतः प्राप्तं जन्मजितोऽपि दुर्लभतरं संघाधिपत्यं मया । धर्मस्थानशतानि दानविधयस्ते ते च सन्तेनिरे चेतः सम्प्रति जनशासनकथाः श्रोतुं समुत्कण्ठते । इत्यभ्यर्थनया चक्रुर्वस्तुपालस्य मन्त्रिणः । नरचन्द्रमुनीन्द्रास्ते श्रीकथारत्नसागरम् ॥ –“ કથારનાકર” ૧, લોક ૮-૧૦ ૧૪૮. પિટર્સન, રિપૅર્ટ પ, પૃ. ૯૬ ૧૪. ગુલે, નં. ૨૦૮ અને ૨૧૧; પ્રારૈલે, નં. ૩૯-૨ અને ૪-૫ ૧૪. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ એક “વસ્તુપાલપ્રશસ્તિ પણ એમની રચના છે. પોતાના ગુરુ દેવપ્રભસૂરિકૃત પાંડવચરિત નું તથા ઉદયપ્રભસૂરિકૃત “ધર્માલ્યુદય 'નું સંશોધન નરચન્દ્ર કર્યું હતું; એ બન્ને ગ્રન્થાને અંતે આ વાતનો ઉલ્લેખ છે. વળી “સમરાદિત્યસંક્ષેપ ના કર્તા પ્રદ્યુમ્નસૂરિ, જેમને નિર્દેશ અગાઉ થયો છે (પેરા ૧૧૩ અને ૧૧૬) એમને નરચન્ટે “ઉત્તરાધ્યયન સૂત્ર' ભણાવ્યું હતું. ૧૫૦ રચન્દ્રના કેટલાક પ્રકીર્ણ લેકે પ્રબમાં સચવાયા છે.૧૫ વસ્તુપાળે શત્રુંજય ઉપર પોતાની માતાની મૂર્તિ જોઈને રુદન કર્યું ત્યારે નરચન્દ્રસૂરિએ એને આપેલા આશ્વાસનને વૃત્તાન્ત ખરેખર હૃદયસ્પર્શી છે તથા ઐતિહાસિક દૃષ્ટિએ પણ સૂચક છે, કેમકે સિદ્ધરાજ જયસિંહના જીવનમાંના એ જ પ્રકારના પ્રસંગનો ઉલ્લેખ પણ ત્યાં કરે છે.૧૫ર નરચન્દ્રસૂરિના અવસાનનું વર્ષ ૧૨૦૦ ‘ પ્રબન્ધકોશ” અનુસાર, સં. ૧૨૮૭ (ઈ. સ. ૧૨૩૧)ના ભાદરવા સુદ દસમના દિવસે નરચન્દ્રસૂરિનું અવસાન થયું હતું. ૧૫૩ “વસ્તુપાલચરિત” નોંધે છે કે પિતાના અવસાનના કેટલાક સમય અગાઉ તેમણે વસ્તુપાળના અવસાનનું ભવિષ્ય ભાખ્યું હતું. ૧૫૪ (૧૨) નરેન્દ્રપ્રભસૂરિ तस्यः गुरोः प्रियशिष्यः प्रभुनरेन्द्रप्रभः प्रभावाढयः । योऽलंकारमहोदधिमकरोत् काकुत्स्थकेलिं च ॥ –રાજશેખરસૂરિ૧૫૫ વસ્તુપાળની વિનંતિથી “અલંકારમહેદધિ"ની રચના ૧૨૧, “એક વાર વસ્તુપાળે ભક્તિપૂર્વક હાથ જોડીને નરચન્દ્રસૂરિને આમ વિનંતિ કરી: “અલંકારના કેટલાક ગ્રન્થ વિસ્તારને કારણે દુસ્તર છે, કેટલાક સંક્ષેપને કારણે અસ્પષ્ટ છે, કેટલાક અપ્રસ્તુત વસ્તુથી ભરેલા છે, જ્યારે બીજા કેટલાક ક્લેશથી સમજાય એવા છે. કાવ્યરહસ્યના નિર્ણયથી ૧૫૦. “સમરાદિત્ય-સંક્ષેપ”, ૧-૨૩ ૧૫૧. પુપ્રસં, પૃ. ૬૯; પ્રકે, પૃ. ૧૧૫; વચ, ૬-૭૫ અને ૩૭૨; ઉત, પૃ. ૭૩ ૧૫૨. પ્રકે, પૃ. ૧૧૫; વચ, ૬-૪૬૮ અને આગળ ૧૫૩. પ્રક. પૃ. ૧૨૭ ૧૫૪. વચ, ૮-૪૪૦ થી ૪૪૨ ૧૫૫. “ન્યાયકન્ડલી પંજિકા ”ની પ્રશસ્તિ; જુઓ પિટસન, રિપોર્ટ ૩, પૃ. ૨૭૫. Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૧૦૭ બહિભૂત આવા ઘણુ ગ્રન્થથી મારું મન ખૂબ કદર્શિત થયું છે, માટે જેને ઓછા બુદ્ધિશાળી પણ સમજી શકે એવું, અતિવિસ્તૃત નહિ એવું, કવિકલાને સર્વસ્વરૂપ શાસ્ત્ર કહે.” વરતુપાળની આ અભ્યર્થનાથી આચાર્ય સાહિત્યતત્વ કહ્યું તથા પિતાના શિષ્ય નરેન્દ્રપ્રભસૂરિને આવો ગ્રન્થ રચવા આદેશ આપ્યો. પરિણામે નરેન્દ્રપ્રભે “અલંકારમહોદધિ –કારિકા તથા તે ઉપરની વૃત્તિ–વસ્તુપાળના આનંદ અથે રચ્યાં.૧૫૬ કર્તાના પિતાના કથન મુજબ, એની રચના સં. ૧૨૮૨ (ઈ. સ. ૧૨૨૬ ) માં થઈ હતી. નરેન્દ્ર નરેન્દ્રપ્રભસૂરિની અન્ય રચનાઓ ૧૨૨. “ન્યાયકલીપજિકા'માંથી ઉપર ઉઠ્ઠત કરેલા રાજશેખરસૂરિના શ્લેકથી જણાય છે કે “અલંકારમાદધિ” ઉપરાંત નરેન્દ્રપ્રભે “કાકુWકેલિ” નામે એક કૃતિ રચી હતી. એક જૂના ગ્રન્થભંડારની સૂચિ ઉપરથી જણાય છે કે “કાકલ્થકેલિ” એ નાટક હતું૧૫૭ તથા એનું ગ્રન્થમાન અથવા ગ્રન્થાગ ૧૫૦૦ શ્લોકનું હતું. ૧૫૮ “કાકુસ્થલિના વસ્તુને નિર્દેશ એ સૂચિમાં નથી, પરંતુ કૃતિના નામ ઉપરથી અનુમાન થાય છે કે રામાયણને લગતું કંઈક ઈતિવૃત્ત એમાં હશે. “કાકુસ્થલિની કોઈ હસ્તપ્રત હજી સુધી જડી નથી. વસ્તુપાળનાં બે સ્તુતિકાવ્યો નરેન્દ્રપ્રભસૂરિએ રચ્યાં છે; બન્નેનું નામ વસ્તુપાલપ્રશસ્તિ છે. એકમાં ૧૦૦ શ્લેક છે જ્યારે બીજામાં ૩૭ બ્લેક છે. એમાંની ૧૦૪ શ્લેકવાળી પ્રશસ્તિ વસ્તુપાળની એક સંધયાત્રા પ્રસંગે શત્રુંજય ઉપર રચાઈ હોય એમ શત્રુંજયને એમાં જે રીતે નિર્દેશ કરવામાં આવ્યો છે તે ઉપરથી અનુમાન થાય છે (રૈવ મનોજ્ઞમાdહુમા ચ૦ શ્લેક ૭૮; વ =અનિટૌડ બ્લેક ૮૨). એના ૭૭ થી ૯૮ સુધીના પ્લેકામાં યાત્રા દરમ્યાન વસ્તુપાળે કરેલાં સત્કૃત્યેની યાદી આપી છે તેથી પણ આ અનુમાનને પુષ્ટિ મળે છે. એ જ પ્રમાણે ૩૭ શ્લોકવાળી ટૂંકી “વસ્તુપાલપ્રશસ્તિ માટે એમ કહી શકાય કે એ સંઘયાત્રાનો પ્રારંભ થયે એ સમયે તે રચાઈ ૧૫૬. “અલંકારમહેદધિ, પૃ. 3 : ૧૫૭. “પુરાતત્ત્વ” વૈમાસિક, પુ. ૨, પૃ. ૪૨૬ ૧૫૮. મુખ્યત્વે જૈન ગ્રન્થકારો અને લેખકોએ કૃતિને વિસ્તાર સૂચવવા માટે આ પ્રથાગ્રની યુક્તિ છ છે એ પ્રસિદ્ધ છે. કૃતિ ગદ્યમાં હોય કે પદ્યમાં, પણ ૩૨ અક્ષરના શ્લોકન-અનુષ્ણુપને એકમ તરીકે સ્વીકારીને પ્રત્યક્ષરગણનાથી આ ગ્રન્થમાન અપાય છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ હશે, કેમકે યાત્રા શરૂ થયાને નિર્દેશ એના છેલ્લા શ્લોકમાં છે, પણ એની બીજી કશી વિગત એમાં અપાઈ નથી; બાકીનું કાવ્ય વસ્તુપાળ-તેજપાળની આલંકારિક પ્રશંસાથી ભરેલું છે. આથી અનુમાન થાય છે કે નરેદ્રપ્રભસૂરિ સંધની સાથે ગયા હશે, અને યાત્રાના પ્રારંભમાં ૩૭ શ્લેકવાળી ટૂંકી પ્રશસ્તિ અને શત્રુંજય ઉપર પહોંચ્યા પછી ૧૦૪ શ્લેકવાળી લાંબી પ્રશસ્તિ તેમણે રચી હશે. ગિરનાર ઉપરના વસ્તુપાળના એક શિલાલેખમાંને પદ્યભાગ નરેન્દ્રપ્રભની રચના છે.૧૫૯ વળી ધાર્મિક વિષય ઉપરને બે સુભાષિતસંગ્રહ–વિવેકપાદપ” અને “વિવેકકલિકા'—નરેદ્રપ્રભે રચ્યા છે, તેમાંથી જણાય છે કે ‘વિબુધચન્દ્ર' કવિનામથી તેઓ કવિતા કરતા હતા.૧૬૦. (૧૩) બાલચન્દ્ર वाग्वल्लीदलदस्यवः कति न ते सन्त्याखुतुल्योपमाः सत्योल्लेखमुखैः स्वकोष्ठपिठरीसम्पूर्तिधावद्धियः । सोऽन्यः कोऽपि विदर्भरी तिबलवान बालेन्दुसरिः पुरो यस्य स्वर्गिपुरोहितोऽपि न गवां पौरोगवस्तादृशः ॥ –અપરાજિત કવિ૧૧ बहुप्रबन्धकर्तुः श्रीबालचन्द्रस्य का स्तुतिः । मन्त्रीशवस्तुपालेन यः स्तुतः कवितागुणात् ॥ –પ્રદ્યુમ્નસૂરિ૧૬૨ બાલચન્દ્રની ગુરુપરંપરા ૧૩. બાલચન્દ્ર એ ચન્દ્રગચ્છને હરિભદ્રસૂરિના શિષ્ય હતા. આસડકત “ઉપદેશકન્ડલી” અને “વિવેકમંજરી'ની સ્વરચિત ટીકાઓની પ્રશસ્તિએ (પાભંર્, પૃ. ૩૨૯-૩૩; વિમંટી, પૃ. ૨૧૫ થી આગળ)માં તેમણે પિતાની ગુરુપરંપરા લંબાણથી આપી છે–ચન્દ્રગચ્છમાં પ્રદ્યુમ્નસૂરિ નામે આચાર્ય થયા, જેમણે તલવાટક (વાંસવાડાની પશ્ચિમે આઠ માઈલ દૂર આવેલ તલવાડા)ને રાજાને પ્રબોધ્યો હતો. તેમની પછી થયેલા ચન્દ્રપ્રભસૂરિએ ૧૫૯. ગુએલે, નં. ૨૧૦; પ્રાચેલેસ, નં. ૪૧-૪ ૧૬૦. પાભંસૂ, પૃ. ૧૮૭-૮૮ ૧૬૧. પાટણ ભંડારમાંની બાલચંદ્રકૃત 'વસન્તવિલાસ” મહાકાવ્યની હસ્તપ્રતને અને આ શ્લોક લખાયેલે મળે છે (વવિ, પૃ. ૭૯). એના કર્તા અપરાજિત કવિના વિશે કશું જાણવામાં નથી. ૧૬૨. “સમરાદિત્ય-સંક્ષેપ.” ૧-૨૬ Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમેળ [૧૦૯ જિનની પ્રાભાવિક રસુતિ રચી હતી. એમની પછી ધનેશ્વરસૂરિ થયા, જેમણે પિતાના ગુરુ પાસેથી મંત્ર પ્રાપ્ત કર્યો હતો અને સમયપુર(પાટણ પાસેના સમૌ)ની દેવતાને પ્રબોધી હતી. સરસ્વતીના ચાર હાથ જેવા વીરભદ્ર, દેવસૂરિ, દેવભદ્ર અને દેવેન્દ્રસૂરિ એ એમને ચાર શિષ્યો હતા. જ્યાં પુષ્કળ જિનપ્રાસાદો હતા એવા મંડળી (માંડલ) નગરમાં દેવેન્દ્રસૂરિએ મહાવીરચૈત્યમાં મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. તેમના શિષ્ય ભદ્રેશ્વરસૂરિ અને એમના શિષ્ય અભયદેવસૂરિ થયા, જેમણે અનેક વાદીઓને પરાજિત કર્યા હતા. અભયદેવસૂરિનું ધર્મોપદેશામૃત પીને આડે ઉપદેશકન્ડલી” અને “વિવેકમંજરી” એ બે પ્રકરણગ્ર રચ્યા હતા. અભયદેવસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ “પદર્શન અને સાહિત્યમાં નિષ્ણાત હતા. એમના શિષ્ય એ બાલચન્દ્ર. બાલચન્દ્રને વૃત્તાન્ત તથા વસ્તુપાળ સાથે એમને સંબંધ ૧૨૪, સાધુ તરીકે દીક્ષા લીધા પૂર્વેના પિતાના જીવનને કેટલાક વૃત્તાન્ત બાલચન્દ્ર “વસન્તવિલાસ' મહાકાવ્યના પ્રથમ સર્ગમાં આવે છે – મોઢેરક નગરમાં ધરાદેવ નામે એક સુપ્રસિદ્ધ બ્રાહ્મણ હતો. તે જિનપ્રણીત શાસ્ત્રોના રહસ્યને જાણનાર હતા, ધનિક હતો અને તેને ઘેર આવનાર યાચકે હંમેશાં ધનસમૃદ્ધ થઈને જતા હતા. એમની પત્નીનું નામ વિદ્યુત હતું. એમને મુંજાલ નામે પુત્ર હતો, જે પિતાના ઘરમાં રહેવા છતાં સંસારને જાલસ્વરૂપ સમજતો હતો. હરિભદ્રસૂરિની વાણી સાંભળી, વિવેકરૂપ સંપ મેળવી, માબાપની અનુમતિથી તે સાધુ થયે, અને એનું નામ બાલચન્દ્ર રાખવામાં આવ્યું. હરિભદ્રને પિતાને અંતકાળ નજીક આવેલો જણાયો ત્યારે એમણે બાલચન્દ્રને પોતાને સ્થાને સ્થાપ્યા. ચૌલુક્ય રાજાઓ જેમના ચરણમાં નમતા એવા મહાવિદ્વાન પદ્માદિત્ય તેમના અધ્યાપક હતા. વાદીદેવસૂરિના ગચ્છના ઉદયસૂરિએ એમને સારસ્વત મંત્ર આપ્યો હતો. એક વાર ગનિદ્રામાં દેવી સરસ્વતી બાલચન્દ્રને પ્રત્યક્ષ થઈ અને તેણે તેમને કહ્યું કે વત્સ! તારા બાલ્યકાળથી સારસ્વત કલ્પથી કરેલા મારા ધ્યાનથી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને પૂર્વે કાલિદાસ આદિ મારી ભક્તિથી કવીન્દ્રો થયા તેમ તું પણ થઈશ.” અને બાલચન્દ્ર કહે છે કે આ પ્રમાણે વાગેવતાને આશીર્વાદ પામીને વસ્તુપાળની કીર્તિ ગાવાનું સાહસ હું કરું છું. પ્રબો નોંધે છે કે યુવાન બાલચન્ટે બધી બાબતમાં શિવ સાથે વસ્તુપાળની તુલના - ૧૬૩. જૈન આગમોના સુપ્રસિદ્ધ ટીકાકાર અભયદેવસૂરિથી (પૅરા ૨૦) આ અભયદેવસૂરિ ભિન્ન છે, એ ધ્યાનમાં રાખવાનું છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ કરતે એક પ્રશસ્તિશ્લેક (નરી રજવતા ચિ૦) કહ્યો હતો, ૧૪ અને તેથી પ્રસન્ન થઈને વસ્તુપાળે બાલચન્દ્રની આચાર્યપદસ્થાપનાના સમારંભમાં હજારે દ્રશ્ન ખર્ચા હતા. બાલચન્દ્રની સાહિત્યકૃતિઓ ૧૨૫, બાલચન્દ્રની મુખ્ય કૃતિ એ એમનું વસન્તવિલાસ” મહાકાવ્ય છે. વસન્તપાલ અથવા વસ્તુપાળના જીવનનું એમાં આલેખન છે. વસન્તપાલ નામ વસ્તુપાળને એના કવિ મિત્રોએ આપ્યું હતું (પેરા ૬૩). 'વસન્તવિલાસ” કાવ્ય વસ્તુપાળના પુત્ર જૈત્રસિંહની વિનંતિથી રચાયું હતું. કર્તાએ રચનાવર્ષ આપ્યું નથી, પણ ઈ. સ. ૧૨૪૦ (સં. ૧૨૯૬)માં વસ્તુપાળના અવસાનને એ ઉલ્લેખ કરે છે, એટલે ત્યારપછી એ રચાયું હશે. “કરુણાવાયુધ” એ બાલચન્દ્રનું એકાંકી નાટક છે. એની પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે તે પ્રમાણે, વસ્તુપાળની એક સંધયાત્રા પ્રસંગે યાત્રિકના પરિતોષ અથે શત્રુંજય ઉપર આદિનાથના મન્દિરમાં તે ભજવાયું હતું. કેટલાક વિદ્વાને માને છે કે એ ઈ. સ. ૧૨૨૧ની પ્રસિદ્ધ સંઘયાત્રા હતી.૧૪૫ ઉપર જેનો નિર્દેશ કર્યો છે તે શ્રીમાળી જ્ઞાતિના આસડકૃત પ્રાકૃત પ્રકરણગ્રન્થ “વિવેકમંજરી’ અને ‘ઉપદેશકન્ડલી” ઉપરની સંસ્કૃત ટીકાઓ એ બાલચન્દ્રની બીજી બે રચનાઓ છે. બન્ને ટીકાઓની પ્રશસ્તિઓમાં કહ્યું છે તેમ, ચૌલુક્ય રાજાના દરબારીઓએ આસડને “કવિસભાગાર'નું બિરુદ આપ્યું હતું. વિવેકમંજરી” ટીકાનું સંશોધન નાગેન્દ્ર ગ૭ના વિજયસેનસૂરિ અને બૃહદ્વરછના પ્રદ્યુમ્નસૂરિએ કર્યું હતું. એમાં રચનાવર્ષ નથી, પરંતુ ઈ. સ. ૧૨૪૫માં વિજયસેનસૂરિનું અવસાન થયું (પેરા ૧૧૪) ત્યાર પહેલાં એની રચના થઈ હોવી જોઈએ. “ઉપદેશકન્ડલી” ટીકામાં પણ રાવર્ષ નથી, પણ પાટણ ભંડારમાંની એની એક તાડપત્રીય પ્રતિ સં. ૧૨૯૬ (ઈ. સ. ૧૨૪૦)માં લખાઈ છે, ૧૬ ૬ એટલે ત્યાર પહેલાં એ રચાયેલી છે. મૂળ ગ્રન્થના કર્તા આસડના નાના પુત્ર જૈત્રસિંહની વિનંતિથી બાલચન્દ્ર આ બને ટીકાઓની રચના કરી હતી. બન્નેની પ્રશસ્તિઓમાંથી એ જાણવા મળે છે કે જેસિંહનું કુટુંબ ચન્દ્રગચ્છનું અનુયાયી હાઈ બાલચન્દ્ર એને કુલગુરુ હતા. ૧૬૪. પ્રચિ, પૃ. ૧૦૩; વચ, છ,૧૧૮-૨૦; ઉત, પૃ. ૭૩. આ જ લેક છેડા ફેરફાર સાથે, વસ્તુપાળના પુત્ર જેત્રસિંહની પ્રશંસારૂપે બાલચ ‘વસંતવિલાસના ત્રીજા સર્ગના અંતે આપે છે. ૧૬૫. જૈસાઇ, પૃ. ૩૮૪ ૧૬૬, પાબંન્ન, પૃ. ૩૩૩ Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૧૧૧ વળી રત્નશ્રી નામે સાધ્વીના તેઓ ધર્મપુત્ર હતા. એ જ ગચ્છના પ્રદ્યુમ્નસૂરિ જેઓ બાલચન્દ્રને મોટા ભાઈ ગણતા હતા તેમણે આ ટીકાઓ લખવામાં એમને સહાય કરી હતી.૧૧૮ “ગણધરાવલી” નામે એક ગ્રન્થ બાલચન્દ્ર ર હતો; એના નામ ઉપરથી અનુમાન થાય છે કે એમાં જન આચાર્યોની પટ્ટાવલી આપી હશે. પોતાની આ કૃતિને ઉલ્લેખ તેણે વિવેકમંજરી' ટીકામાં કર્યો છે,૧૨૯ પણ એ કૃતિ હજી ઉપલબ્ધ થઈ નથી. (૧૫) સિંહસૂરિ હમ્મીરમદમન” અને “વસ્તુપાલપ્રશસ્તિ' ૧૨૬, જયસિંહસૂરિ એ વીરસૂરિના શિષ્ય અને ભરૂચના મુનિસુવ્રતચિત્યના અધિષ્ઠાયક હતા. ગુજરાત ઉપર થયેલું એક મુસ્લિમ આક્રમણ ખાળવામાં વસ્તુપાળની કુનેહનું નિરૂપણ કરતા નાટક “હમ્મીરમદમર્દન”ના તેઓ કર્તા છે. વસ્તુપાળના પુત્ર જયંતસિંહ અથવા જૈત્રસિંહની આજ્ઞાથી ખંભાતમાં ભીમેશ્વરદેવના યાત્રા મહોત્સવ પ્રસંગે એ નાટક ભજવાયું હતું; જયંતસિંહ એ સમયે ખંભાતને હાકેમ હતો. ઈ. સ. ૧૨૨૩ (સં. ૧૨૭૯) માં૧૭૦ જયંતસિંહ ખંભાતને હાકેમ થયો અને આ નાટકની જેસલમેરના ભંડારમાંની તાડપત્રીય પ્રતિ ઈ. સ. ૧૨૩૦ (સં. ૧૨૮૬)માં૧૭૧ લખાયેલી છે, એટલે ઈ. સ. ૧૨૨૩ અને ૧૨૩૦ ની વચ્ચે ક્યારેક એ રચાયું હશે. જયસિંહસૂરિની બીજી રચના એ “વસ્તુપાલ–તેજપાલપ્રશસ્તિ ” નામનું ૭૭ લોકનું કાવ્ય છે. એક વાર તેજપાળ સુવ્રતસ્વામીત્યની યાત્રાએ ભરૂચ આવ્યો ત્યારે ત્યાં શકુનિકાવિહારમાં કુમારપાળના દંડનાયક આંબડે બંધાવેલી ૨૫ દેવકુલિકાઓ ઉપર સુવર્ણના ધ્વજદંડ કરાવી આપવા માટે જયસિંહસૂરિએ એને વિનંતિ કરી. વરતુપાળની સંમતિથી તેજપાળે એ ધ્વજદંડો કરાવી આપ્યા,૧૭૨ એની સ્મૃતિમાં સિંહસૂરિએ આ પ્રશસ્તિકાવ્ય રચ્યું. કાવ્યના સ્વરૂપ ઉપરથી જણાય છે કે મન્દિરમાં કોઈ સ્થળે પથ્થર ઉપર એ કોતરવામાં આવ્યું હતું. પાછળથી શકુનિકાવિહારની મસ્જિદ બનાવવામાં ૧૬૭. “સમરાદિત્ય-સંક્ષેપ, પ્રશસ્તિ, પ્લેક ૪ ૧૬૮. પિટર્સન, રિપૅર્ટ , પૃ. ૧૦૦. વળી જુઓ વિમટી, પ્રશસ્તિ, બ્લેક ૧૪. ૧૬૯. ડુમરમામિનારાવયાનું વિમંટી, પૃ. ૫ અને ૫૦ ૧૭૦. જુઓ ગિરનાર ઉપરના વસ્તુપાળના શિલાલેખે. ૧૭૧. હમમ, પ્રસ્તાવના, પૃ. ૧; જેભંસૂ, પૃ. ૨૩ ૧૭૨. વળી જુઓ વચ, પ્રસ્તાવ ૭, Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ આવી અને લેખવાળે પથ્થર નાશ પામ્યો, પણ એ ઉપરથી થયેલી હસ્તપ્રતરૂપે પ્રશસ્તિ જળવાઈ રહી છે. પ્રશસ્તિને ચક્કસ રચનાકાળ નક્કી થઈ શકે એમ નથી. ૧૨૭. ભાસર્વજ્ઞના “ન્યાયસાર” ઉપર “ન્યાયતાત્પર્યદીપિકા' ટીકા તથા “કુમારપાલચરિત” મહાકાવ્ય (ઈ. સ. ૧૩૬ ૬)ના રચનાર કૃષ્ણગચ્છના જયસિંહસૂરિથી તેમજ ઈ. સ. ૮૫૯ માં “ધર્મોપદેશમાલા” લખનાર કૃષ્ણશિષ્ય સિંહસરિથી (પેરા ૩૦૪) આપણું જયસિંહસૂરિ ભિન્ન છે. (૧૫) માણિક્યચન્દ્ર ૧૨૮. માણિક્યચન્દ્ર રાજગચ્છના જૈન સાધુ હતા અને નેમિચન્દ્રસૂરિના શિષ્ય સાગરચન્દ્રના શિષ્ય હતા.૧૭૩ મમ્મટના “કાવ્યપ્રકાશ” (ઈ.સ. ૧૧૦૦ આસપાસ) ઉપરની સૌથી જૂની અને પ્રમાણભૂત ટીકાઓમાંની એક સંત” નામની સુપ્રસિદ્ધ ટીકા, તેમણે રચેલી છે; “કાવ્યપ્રકાશ”ની ગુજરાતમાં રચાયેલી બીજી એક જૂની ટીકા તે રાજા સારંગદેવ વાઘેલાના મહામાત્યના પુરોહિત અને ભારદ્વાજના પુત્ર જયંતભટ્ટની “દીપિકા ” (ઈ. સ. ૧૨૯૪) છે.૧૭૪ “શાન્તિનાથચરિત્ર” અને “પાર્શ્વનાથ ચરિત્ર” નામનાં બે મહાકાવ્યો પણ માણિક્યચન્દ્ર રહ્યાં છે.૧૭૫ સંકેત ને રચનાકાલ ૧૨૯ “સંકેત ની રચના ઈ. સ. ૧૧૬૦ (સં. ૧૨૧૬)માં થઈ હોવાનું વિદ્વાને સામાન્ય રીતે માને છે. ૧૭૬ માણિક્યચન્ટે પોતે એ કૃતિને અને રચનાવર્ષને ઉલ્લેખ નીચે પ્રમાણે કર્યો છે– ૧૭૩. માણિક્યચન્દ્રની ગુરુપરંપરા માટે જુઓ પિટર્સન, રિર્ટ ૩, પૃ. ૫૭ થી આગળ; વળી પાભંસૂ , પૃ. ૫૩-૫૪. ૧૭૪. દે, “સંત પેટિસ,’ પુ. ૧, પૃ. ૧૭૧-૭૨ ૧૭૫. જિરકે, પૃ. ૨૪૪ અને ૩૭૯ ૧૭૬. કાણે, “સાહિત્યદર્પણ” પ્રસ્તાવના પૃ. ૧૦૬; દે, ઉપર્યુક્ત, પૃ. ૧૬૭; કૃષ્ણમાચારિયર, કલાસંલિ, પૃ. ૧૯૮; આચાર્ય ધ્રુવ, “દિગ્દર્શન', પૃ. ૨૨. મહામહોપાધ્યાય વાસુદેવ શાસ્ત્રી અલ્પે કરે “સંકેત ”ના પિતાના સંપાદનની પ્રસ્તાવનામાં આ વર્ષ આપ્યું છે, પણ એને ઉલ્લેખ કરતો પ્રસ્તુત મૂળ શ્લેક જે હસ્તપ્રતોમાં મળે છે તે એમની વાચનામાં નથી. સંકેત ”ની ગ્રન્થપ્રશસ્તિ એમણે પોતાની વાચનામાં લીધી નથી એમ જણાય છે. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ ૧૧૩ रस-वक्त्र-ग्रहाधीशवत्सरे मासि माधवे । काव्ये काव्यप्रकाशस्य संकेतोऽयं समर्थितः ॥१७७ આમાંના વકત્ર શબ્દને અર્થ સામાન્ય રીતે ‘એક’ થાય, અને એથી વિદ્વાનોએ રસ-વર-જૂદાધીશને અર્થ સંવત “૧૨૧૬ નું વર્ષ” એ કર્યો છે. પરંતુ આ સામે કેટલીક એવી નક્કર ઐતિહાસિક હકીકતો છે, જે વવજને અર્થ ‘એક’ નહિ, પણ “” (કાર્તિકેયનાં મુખ) અથવા ચાર' (બ્રહ્માનાં મુખ) કરવા પ્રેરે છે, અને પરિણામે ઉપર્યુક્ત શબ્દાંક સં. ૧૨૬૬ અથવા સં. ૧૨૪૬ તરીકે વાંચી શકાય. (૧) સૌ પહેલું તે, માણિક્યચન્ટે પિતાનું “પાર્શ્વનાથચરિત” ઈ. સ. ૧૨૨૦ (સં. ૧૨૭૬) માં દેવ૫ક અથવા દીવમાં રચ્યું છે. એમાં રચનાવર્ષ એમણે આમ જણાવ્યું છે ૬ ૭ ૧૨ रसर्षिरविसंख्यायां समायां दीपपर्वणि । समर्थितमिदं वेलाकूले श्रीदेवकृपके ॥१७८ હવે, કર્તાએ પોતાની પરિપકવ વિદ્વત્તાના ફળરૂપ “સંકેત ની રચના ઈ. સ. ૧૧૬૦માં કરી હોય તે, સાઠ વર્ષ પછી ઈ. સ. ૧૨૨૦ માં તે વિદ્યમાન હોય તો પણ પાંચ હજાર કરતાં વધુ લેકનું આ મહાકાવ્ય તે રચી શકે એમ માનવું મુશ્કેલ છે. અને વસ્ત્રને અર્થ “છ” (કાર્તિકેયનાં મુખ) અથવા “ચાર” (બ્રહ્માનાં મુખ) કરીને સંતની રચના સં. ૧૨૬૬ (ઇ. સ. ૧૨૧૦) માં અથવા સં. ૧૨૪૬ (ઈ. સ. ૧૧૯૦) માં થઈ હોય એમ માનવું વધારે સમુચિત થઈ પડશે. આ અર્થને કેટલાક જૂના ગ્રન્થના ઉલ્લેખથી પુષ્ટિ મળે છે. ૧૭૯ સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યના સંખ્યાબંધ ગ્રન્થોની પુષ્પિકાઓમાં પ્રયોજિત આ પ્રકારના શબ્દાંકને ઊંડો અભ્યાસ કરનાર શ્રી. ૧૭૭. પાભંસૂ, પૃ. ૫૪ ૧૭૮. પિટર્સન, રિપૅર્ટ ૩, પૃ. ૧૫૭ ૧૭૦. (૧) તુ નીયો રો ફેરી ટૂથ% ઘટ વરમ્ कुमारवदनं वर्ण शिलीमुखपदानि च ॥ –મહાવીરાચાર્યને “ગણિતસાર' (२) रसदर्शनर्तुतर्काः गुहवक्त्राणि षट् तथा । –શબ્દાંકને લગતું એક પ્રાચીન તાડપત્રીય પાનું (શ્રી. નાહટાના તા. ૧૫ મી મે ૧૯૪૮ ના પત્રમાંથી) આ ઉપરાંત જુઓ રણવાવઝોળ: ત્રિશિરોને ત્રાતાળ કુળતઃ | दर्शनगुहमुखभूखंडचक्राणि स्युरिह षट्संख्या ॥ -કાલ મૃ. ૧૪૫ ૧૫ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ [ વિભાગ ૨ 6 અગરચંદ નાહટા માન છે કે પુત્ર, પુષન અથવા મામુલ જેવા ‘છ' અર્થના વાચક શબ્દો સમાન્તરે સંક્ષેપ પામીને વન, યુન અથવા મુક્ષુ આ સ્વરૂપે પ્રયેાનવા લાગ્યા અને છતાં એમાં છ' તે! મૂળ અર્થ ચાલુ રહ્યો. શબ્દાંકાને લગતી રચનાઓમાં ક્યાંય મુત્તુ શબ્દ ‘ એક ’ અર્થમાં વપરાયા નથી એ રસપ્રદ છે ( ઉદાહરણ તરીકે કાકલ, રૃ, ૧૪૪ ); કાં તો એ બ્રહ્મમુલ છે અથવા નુ મુવ છે. (૨) ખીજું, પાર્શ્વનાથચરિત 'ની પ્રશસ્તિમાં એમ કહેવામાં આવ્યું છે કે કર્તાએ આ કાવ્યની રચના શ્રીમાલી જ્ઞાતિના દેહડ અને એના પુત્ર પાલ્ગુની—જે પણ કવિ હતાવિનંતી ઉપરથી કરી હતી; દેહડ અ અણુહિલવાડ પાટણના રાજા કુમારપાળ અને અજયપાળના એક દારી વર્ધમાનના પુત્ર હતેા.૧૮૦ કુમારપાળ ઈ. સ. ૧૧૭૪ માં મરણ પામ્યા૧૮૧ તથા એની પછી અજયપાળ ગાદીએ આવ્યા જેનું ઈ. સ. ૧૧૭૭ માં ખૂન થયું હતું.૧૮૨ હવે જે માણિક્યચન્દ્રે અજયપાળના એક દારીના પુત્ર અને પૌત્રની વિનંતીથી લખ્યું હોય ( પૌત્ર પણ પુખ્ત વયના હાવા જોઈ એ, મક માણિક્યચન્દ્રે એને નિર્દેશ પ્રજ્ઞાવતા મòવિપુલૢથેન એ પ્રમાણે કર્યા છે) તે એ સ્પષ્ટ છે કે એમના ગ્રન્થા અજયપાળ કરતાં ઠીક ઠીક આ તરફના મહાવા જોઈ એ. દેખીતું છે કે એ ગ્રન્થાની રચના ઈ. સ. ૧૨૨૦ (‘ પાર્શ્વનાથચરત ’ ના રચનાવ ) આસપાસ થઇ હાવી જોઈ એ. વસ્તુપાળ સાથે માણિયચન્દ્રના સપ 6 ૧૩૦. (૩) ત્રીજુ, વસ્તુપાળ સાથે માણિક્યચન્દ્રગાઢ સંપક માં આવ્યા હતા એમ બતાવતા વિશ્વાસપાત્ર ઐતિહાસિક પુરાવા છે. જિનભદ્રકૃતસમકાલીન ( પુરા ૧૧૭ ) પ્રબન્ધાવલિ ( ઈ.સ. ૧૨૩૪ ) અનુસાર, માણિક્યચન્દ્ર જ્યારે ખંભાત પાસેના વટપ( વડવા )માં રહેતા હતા ત્યારે વસ્તુપાળે એમને પેાતાની પાસે આવવા નિમંત્રણ આપ્યું હતું.૧ ૧૮૩ માણિક્યચન્દ્રે ખી કાર્યાના રાકાણને લીધે નિમ ત્રણ સ્વીકાર્યું નહેાતું. ૧ ૧૮૪ 9 ૧૮૦. પિટસન, ઉપર્યુક્ત ૧૮૧. ખાગે, પુ. ૧, ભાગ ૧, પૃ. ૧૯૪ ૧૮૨. એ જ, પૃ. ૧૯૫ ૧૮૩. પુપ્રસ’, પૃ. ૬૩-૬૪; વળી એ જ, પૃ. ૭૬-૭૭ ૧૮૪, વચ ( ૭-૯૯ થી ૧૧૩) અનુસાર, વસ્તુપાળે પેાતાની એક સંધચાત્રામાં જોડાવા માણિક્યચન્દ્રને નિમંત્રણ આપ્યું હતું, પણ તેએ · સંકેત ’ના લેખનકાર્ય માં રોકાયેલા હેાવાથી આવી શક્યા નહેાતા; તેમણે પેાતાના કાઈ શિષ્યને પણ માલ્યા નહોતા, Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ ( ૧૧૫ આથી ખિજાઈને વરતુપાળે માણિક્યચન્દ્રને એક-કટાક્ષગર્ભિત એક બ્લેક મોકલ્યો, જેમાં વદપ શબ્દ ઉપર શ્લેષ કરીને તેણે માણિક્યચન્દ્રને કૂવામાંના દેડકા સાથે સરખાવ્યા. માણિયાચને એવા જ કટાક્ષમય શ્લેકમાં એને જવાબ આપ્યો. આથી આચાર્ય પિતાની પાસે આવે એ માટે વસ્તુપાળે ખંભાતમાંની તેમની પૌષધશાળામાંથી હસ્તપ્રતો અને બીજી વસ્તુઓ ખસેડીને એક સ્થળે મુકાવી દીધી. એટલે આચાર્ય આવીને મંત્રીને મળ્યા અને કહ્યું : “સંધના ધુરીણ એવા તમે વિદ્યમાન હોવા છતાં અમારી પૌષધશાળામાં આ ઉપદ્રવ શાથી ?” મંત્રીએ રિમત પૂર્વક ઉત્તર આપ્યો: “પૂજ્યનું આગમન નહોતું થતું એ જ કારણે.” પછી મંત્રીએ આચાર્યને બધું પાછું આપ્યું, અને એમનું જાહેર સંમાન કર્યું.૧૮૫ એ જ “પ્રબન્ધાવલિ પ્રમાણે, વસ્તુપાળના એક મિત્ર અને સમકાલીન યશવીર(પેરા ૯ર)ના સંપર્કમાં પણ માણિજ્યચન્દ્ર હતા.૧૮૬ હવે, જો આપણે “સંકેત ”નું રચનાવર્ષ ઈ. સ. ૧૧૬૦ માનીએ તો ગંભીર કાલવ્યક્રમને દેવ ઉત્પન્ન થશે, કેમકે એ વર્ષમાં વસ્તુપાળનો જન્મ પણ થયો નહોતો. ઉપર સૂચવ્યા પ્રમાણે ઈ. સ. ૧૨૧૦ કે ૧૧૯ નું વર્ષ એ ઐતિહાસિક પ્રમાણે સાથે સુસંગત છે. - ૧૩૧. પ્રબો ઉપરથી જણાય છે કે વસ્તુપાળ અને માણિક્યચન્દ્રના સંબંધે શરૂઆતમાં પરસ્પરને અનુકૂળ નહોતા, પણ ધીરે ધીરે તેઓ પરસ્પરની નજીક આવ્યા હતા અને વરતુપાળે હતપ્રત આદિ પૂરાં પાડીને માણિચન્દ્રની સાહિત્યપ્રવૃત્તિમાં અગત્યની સહાય કરી હતી. વસ્તુપાળની પ્રશંસાના માણિજ્યચન્દ્રત કેટલાક શ્લેકે પ્રબન્ધામાં ઉદ્ધત થયેલા છે. ૧૭ અન્ય કવિઓ અને વિદ્વાને હરિહર સાથેની મદનની સ્પર્ધા ૧૩૨. ઉપર જેમની વાત કરી છે એ બધા કવિપંડિતે ઉપરાંત બીજા પણ એવા અનેક કવિઓ અને વિદ્વાને હતા, જેઓ વસ્તુપાળના સંપર્કમાં આવ્યા હતા અને એની પાસેથી એક અથવા બીજી રીતે આશ્રય પામ્યા હતા. એમને વિશેના પરંપરાગત વૃત્તાન્ત પ્રબન્ધોમાં સચવાયા છે, અને તેઓના જીવન વિશે એમાં તપાસ કરતાં એ કાળના સાહિત્યિક વાતાવરણનું પણ કેટલુંક દર્શન થાય છે. આવા કવિઓમાં એક મદન નામે હતો. “પ્રબન્ધકાશ'ના ૧૪મા પ્રબંધમાં જેનું જીવન વર્ણવ્યું છે એ દિગંબર મદકીર્તિથી ૧૮૫. વચ (૭-૯૯ થી ૧૧૩) અનુસાર વસ્તુપાળે પિતાના પુસ્તકાલયમાંથી માણિક્યચન્દ્રને બધાં મહત્ત્વનાં શાસ્ત્રની એક એક નકલ ભેટ આપી હતી. ૧૮૬. પુપ્રસં', પૃ. ૫૦ ૧૮૭, એ જ, પૃ. ૬૪ અને ૭૭ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૨ એને અભિન્ન ગણવાનો પ્રયાસ ડો. ભાંડારકરે કર્યો છે.૧૮૮ જો કે આ માત્ર એક તક જ છે, અને એ માટે કઈ ઐતિહાસિક પુરાવો નથી. સંવત ૧૨૯૮ (ઇ. સ. ૧૨૪૧)માં શત્રુંજય ઉપર કોતરાયેલા એક લેખમાં (જુઓ ટિપ્પણ ૧૧૫) એ પ્રશસ્તિપદિકાના કર્તા તરીકે પ્રાગ્વાટ જયંતના પુત્ર મદનને ઉલ્લેખ છે, પણ તે ઉપર્યુક્ત મદન હશે કે બીજો કોઈ એ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. “ પુરાતન–પ્રબન્ધ સંગ્રહ” નોંધે છે કે વસ્તુપાળની સભામાં મદન અને હરિહર (પેરા ૮૦-૮૪) નામે બે કવિઓ હતા તેઓ પરસ્પર ખૂબ મત્સર કરતા હતા, આથી વસ્તુપાળે પોતાને દૌવારિકને આજ્ઞા કરી હતી કે “જ્યારે આ બેમાંથી એક પંડિત અંદર હોય ત્યારે બીજાને પ્રવેશ કરવા દેવો નહિ.” પણ એક વાર મંત્રીની સાથે હરિહર વિદ્યાવિદ કરતે હતો ત્યારે મદન આવી પહોંચ્યો અને તેણે કહ્યું हरिहर परिहर गर्व कविराजगजाङ्कशो मदनः । એ સાંભળીને હરિહરે તુરત પ્રત્યુત્તર આપ્યોमदन विमुद्रय वदनं हरिहरचरितं स्मरातीतम् ॥ પછી એમના વાદને અંત લાવવા માટે મંત્રીએ વિનોદમાં કહ્યું : “જે શંઘકવિત્વથી સો કાવ્ય રચી કાઢે એને હું મહાકવિ કહે.” એટલે મદને નારિયેળના વર્ણનનાં સો કાવ્ય રચ્યાં; હરિહર માત્ર સાડની રચના કરી શ; એટલે મંત્રીએ કહ્યું કે “ હરિહર તે હાર્યા.” આથી કોઈ ગામડિયા વણકરે વણેલાં પુષ્કળ ગામઠી વસ્ત્રો અને રાણીઓને પહેરવા લાયક, લાંબે સમયે વણાયેલ એકાદ કીમતી વસ્ત્ર વચ્ચેનો ભેદ પાડતો એક બ્લેક તત્કાલ કહીને હરિહરે એમ બતાવવા પ્રયત્ન કર્યો કે કવિતાના વિષયમાં પ્રમાણનું નહિ, પણ ગુણનું મહત્ત્વ છે– रे रे ग्रामकुविन्द कन्दलयता वस्त्राण्यमूनि त्वया गोणीविभ्रमभाजनानि बहुशः स्वात्मा किमायास्यते । अप्येकं रुचिरं चिरादभिनवं वासस्तदासूत्र्यतां यन्नोज्झन्ति कुचस्थलात् क्षणमपि क्षोणीभृतां वल्लभाः॥ આ સાંભળી મંત્રીએ હર્ષથી બન્નેને સત્કાર કર્યો.૧૮૯ ‘પુરાતન પ્રબન્ધ-સંગ્રહ આપેલી હકીકતોને કૃષ્ણકૃત “સુભાષિતરત્નકોશ'નું અનુમોદન મળે છે, કેમકે હરિહર અને મદનની સ્પર્ધા સૂચવતા લેકે એમાં ઉદ્દત થયેલા છે. ૧૯૦ ૧૮૮. ભાંડારકર, રિપેર્ટ ૪, પૃ. ૭૭ ૧૮૯. પુપ્રસં, પૃ. ૭૭ ૧૯૦. ભાંડારકર, ઉપર્યુક્ત, પૃ. ૫૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ પાહુણપુત્ર, ચાચરિયાક અને અન્ય કવિ હિતા ૧૩૩, જયપાલે આબુ ઉપર ઈ. સ. ૧૨૭૧ માં મન્દિરા બધાવ્યાં એ ઘટના વર્ણવતા અપભ્રંશ ‘ આખુરાસ ’ઈ. સ. ૧૨૩૩ (સ. ૧૨૮૯)માં રચનાર, પેાતાને પાલ્હણપુત્ર તરીકે ઓળખાવતા એક કવિ થઈ ગયા. દેખીતી રીતે જ વસ્તુપાળના સપર્કમાં આવેલા કવિએમાંના એ એક હાવા જોઇએ. ચાચરિયાક નામે એક વિદ્વાન વસ્તુપાળના સમયમાં દૂર દેશથી Àાળકા આવ્યા હતા; એની વાણી સાંભળવા માટે ઉદ્દયપ્રભસૂરિ પણ વેશપલટા કરીને જતા હતા. વસ્તુપાળ બે હજાર ૬શ્મ પ્રીતિદાન આપીને એના જાહેરમાં સત્કાર કર્યો હતા.૧૯૧ આમાં ચાચરિયાક નામને હું વિશેષ નામ નહિ, પણ સામાન્ય નામ સમજું છું. સં. ચત્વર > પ્રા. ચચ્ચર > ગુજ. ચાચર–ચાગાનમાં કથા કરે તે, વ્યાસ, એવા એના અર્થ થઈ શક. આ ચારિયાકને હરદેવ નામે શિષ્ય હતા એને પણ ‘ ચાચરયાક ’ કહેવામાં આવ્યા છે, એથી એ શબ્દના ઉપર મેં સૂચવેલા અને પુષ્ટિ મળે છે. આ હરદેવે રામાયણની કથાનું ગાન કરીને આશાપલ્લીના લેાંકાને મુગ્ધ કરી દીધા હતા.૧૯૨ પિપ્પલાચાર્ય નામના એ વક્તાઓ-કથાકારેાએ તેજપાળ અને અનુપમા આગળ મહાસતી ચન્દ્રનબાલાના ચિરત્રનું ગાન કરી, એમને પ્રસન્ન કરીને ચાવીસ હુન્નર દ્રમ્મ મેળવ્યા આ ઉપરાંત બીજા અનેક કવિએ અને ભાટચારણાનાં નામ આપણુતે મળે છે—વામનસ્થલીના યશોધર,૧૯૪ માધવ,૧૯૫ કૃષ્ણનગરના કમલાદિત્ય,૧૯૬ શંકરસ્વામી,૧૯૭ દામાદર,૧૯૮ વિકલ,૧૯૯ પ્રભાસપાટણને વૈરિસિંહ,૨૦ ૨૦૦ જયંતસિહુ અથવા જયદેવ,૨૦૧ ઇત્યાદિ. આ બધા વિવિધ પ્રકારે વસ્તુપાળના સંપર્કમાં આવેલા હતા અને યાત્રા, વિજય, કવિસભા અથવા સત્કારસમારંભ જેવા વિવિધ પ્રસંગેાએ એમણે કહેલાં કાવ્યા કે શ્લોકે ૧૯૩ હતા. ૧૯૧. પુપ્રસ', પૃ. ૭૬ ૧૯૨. એ જ, પૃ. ૭૮ ૧૯૬, એ જ, પૃ. ૭૫ ૧૯૪. એ જ, પૃ. ૬૨ ૧૯૫. એ જ. પૃ. ૬૨ ૧૯૬. મકા, પૃ. ૧૨૦ ૧૯૭, ૧૨ ૪-૭૩૬, ૭૩૭ ૧૯૮. એ જ, ૬-૮૧ ૧૯૯. એ જ, ૬-૩૬૪ ૨૦૦, એ જ, ૮-૩૪૪ ૨૦૧, પ્રચિ, પૃ. ૧૦૬; ઉત, રૃ, ૭૬ [ ૧૧૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨ પ્રબન્ધામાં સચવાયાં છે. એમને વસ્તુપાળે વિપુલ પ્રીતિદાન આપ્યાં હતાં. વસ્તુપાળનાં કુટુ’બી જનેાની કાવ્યરચના ૧૩૪, વસ્તુપાળનાં કેટલાંક કુટુંબી જનાએ કાવ્યરચના કરી હાવાની હકીકત પ્રબન્ધામાં આપેલી છે એ નોંધવું અહીં રસપ્રદ થશે. `ટલાક શ્લોકા તેજપાળના આપવામાં આવ્યા છે;૨૦૨ એમાં આબુ ઉપર યશેાવીરને સત્કાર કરતાં તેણે કહેલા ક્લાક ખાસ નોંધપાત્ર છે.૨૦૩ તેજપાળની વિદુષી પત્ની અનુપમા જેને સર્વદર્શનેાના અનુયાયીઓ પ્રત્યેના સમભાવને કારણે ડ્ દર્શનમાતા’ તરીકે એળખવામાં આવતી હતી તેના ઉલ્લેખ એક ‘કંકણુકાવ્ય’ (સ્ત્રીની રચના ?) કરનાર તરીકે થયા છે, અને ‘કકકાવ્ય' તરીકે ગણાયેલા એ શ્લાક પણ પ્રશ્નધમાં આપેલા છે. ૨૦૪ વસ્તુપાળના પુત્ર જયંતસિહુ અથવા જંતિસંહ, જે આપણે અગાઉ જોયું તેમ (પૅરા ૧૧૭ અને ૧૨૬), વિદ્યાવિલાસી હતા તેણે પેાતાના પિતાના અવસાનકાળે કહેલા શ્લાક એક કરતાં વધારે પ્રબન્ધામાં આપવામાં આવ્યા છે.૨૦૫ એક પ્રકારના સાહિત્યિક વાતાવરણમાં ઊછરેલી વ્યક્તિ પોતે કવિ ન દ્વાય તેપણ અમુક વિશિષ્ટ પ્રસંગ ક પરિસ્થિતિના સ્પર્શથી કાવ્યરચના કરી શકે એમાં કઈ આશ્ચર્ય નથી. એ રીતે પ્રબન્ધામાં આપેલી આ હકીકતા વિશે સંદેહ કરવાનું કારણ નથી. અજ્ઞાતનામાં કવિએ ૧૩૫. આ ઉપરાંત ખીજા અનેક એવા કવિએ હતા, જેમનાં નામ તવામાં નથી, પણ જેમણે વિવિધ પ્રસંગોએ કહેલા વસ્તુપાળના સ્તુતિશ્લોકા પ્રબન્ધામાં સચવાયા છે. અજ્ઞાતનામ કવિના આવા પ્રશસ્તિલાંકાની સંખ્યા કદાચ એક સા કરતાં પણ વધારે થવા જાય છે; એ સર્વના રચિયતાઓને વસ્તુપાળે જુદી જુદી રીતે ઉત્તેજન આપ્યું હતું તથા એમને વિપુલ પ્રીતિદાન અપાયાં હતાં એવી નોંધ પ્રબન્ધામાં વારવાર કરવામાં આવી છે. આ કવિએમાં સંખ્યાબંધ ભાટચારણા પણ હતા, જેમણે અપભ્રંશ દુહામાં પાતાના આશ્રયદાતાની સ્તુતિ કરી છે.૨૦૬ અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં મુક્તકા અને સુભાષિતાની રચના માટે દુ। એ સૌથી વધુ પ્રચલિત છંદ હતા એ જાણીતું છે. ૨૦૨. પુપ્રસ', પૃ. ૭૦; પ્રકા, પૃ. ૧૦૨ ૨૦૩. ૧૨, ૮૪-૨૧૦ ૨૦૪, પુપ્રસ', પૃ. ૬૬; વળી જુએ પૃ. ૭૦ ૨૦૫. વ, ૮-૪૮૦ ૨૦૯. ઉદાહરણ તરીકે જુએ પુપ્રસ', પૃ. ૬૩-૬૪; ઉત, પૃ. ૭૯. Page #142 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ત્રીજો સંસ્કૃત સાહિત્યમાં ફાળે Page #143 -------------------------------------------------------------------------- ________________ Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ મહાકાવ્ય ૧૩૬ વસ્તુપાળના સાહિત્યમંડળને ઐતિહાસિક દષ્ટિએ તથા એમાંના કવિપંડિતના જીવનવૃત્તની દષ્ટિએ અભ્યાસ કર્યા પછી તેમણે સંસ્કૃત સાહિત્યમાં આપેલા ફાળાને આપણે વિચાર કરીએ એ માટે કવિપડિતાએ રચેલી સાહિત્યકતિઓની સમાલોચના કરવી જરૂરી છે. પ્રકાર અનુસાર એ સાહિત્યના વિભાગો પાડીને આ સમાલોચના કરવાનું સગવડભર્યું થશે. સૌ પહેલું આપણે મહાકાવ્ય લઈએ. મહાકાવ્યનાં લક્ષણે ૧૩૭, મહાકાવ્ય (“મોટું વર્ણનાત્મક કાવ્ય ')" એ સંસ્કૃત સાહિત્યનું કદાચ સૌથી વધુ લોકપ્રિય સ્વરૂપ છે અને અશ્વઘોષના સમયથી અથવા તેની પહેલાંથી સેંકડે કવિઓએ એ પ્રકારની રચના કરી છે. જોકપ્રિયતા પર એની કંઈક તુલનામાં ઊભા રહી શકે એ પ્રકાર માત્ર નાટકને છે. “કાવ્યાદશમાં દંડીએ (ઇ. સ. ૬૦૦ આસપાસ) મહાકાવ્યનાં લક્ષણે નીચે પ્રમાણે વર્ણવ્યાં છે: “સર્ગ બંધ તે મહાકાવ્ય છે. તેનું લક્ષણ કહું છું. આશિષ, નમસ્કાર કે વસ્તુનિર્દેશ એ તેને મુખબંધ છે. ઈતિહાસની કથા ઉપર રચાયેલું અથવા બીજું જેમાં પુરુષોને આશ્રય હોય તેવું (‘સદાશ્રય”) ચતુર્વર્ગના ફલવાળું, ચતુર અને ઉદાત્ત નાયકવાળું, નગર, સમુદ્ર, પર્વત, ઋતુ, ચન્દ્ર સૂર્યના ઉદય વગેરેનાં વર્ણનથી તેમજ ઉદ્યાનક્રીડા, જલક્રીડા, મધુપાન અને રત્સવથી, તેમ વળી વિપ્રલંભ, વિવાહ તથા કુમારના જન્મ અને ઉદયનાં વર્ણનથી, તેમ મંત્રણા, દૂત, પ્રયાણ, યુદ્ધ અને નાયકના અભ્યદયથી અલંકૃત, અસંક્ષિપ્ત, ચાલુ રસ અને ભાવવાળું, બહુ લાંબા નહિ એવા સૌંવાળું, શ્રવ્ય વૃત્તોવાળું, યોગ્ય સંધિઓવાળું, બધે જ ભિન્ન વૃત્તાન્તવાળું (અર્થાત જેના પ્રત્યેક સર્ગને અંતે ભિન્ન વૃત્ત આવે છે એવું), લેકનું રંજન કરે તેવું અને સારા અલંકારવાળું કાવ્ય કલ્પથી પણ વધુ ટકે એવું થાય છે.” ૧. “રામાયણ અને મહાભારત થી ભેદ દર્શાવવા માટે “મહાકાવ્ય”નું આ રીતે શાબ્દિક ભાષાતર કર્યું છે. રામાયણ” અને “મહાભારત” માટે વીરકાવ્ય (Epic) શબ્દ વાપરી શકાય. ૨. “કાવ્યાદર્શ ', ૧-૧૪ થી ૧૯. ઉપરનું ભાષાન્તર શ્રી. ડેલરરાય માંકડનું છે (જુઓ “સંદેશ” દીપોત્સવી અંક, સં. ૨૦૦૬, પૃ. ૨૭). મહાકાવ્યની બીજી બે વિગતવાર વ્યાખ્યાઓ માટે જુઓ ઢટને “કાવ્યાલંકાર” ૧૬-૭ થી ૧૮ અને સાહિત્યદર્પણ”. ૬-૩૧૫ થી ૩૨૫. ૧૬ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ]. મહામાન્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ ૧૩૮ આ વ્યાખ્યામાં કહ્યું છે તે પ્રમાણે, મહાકાવ્ય ઈતિહાસકથાને આધારે અથવા પરંપરાથી ઊતરી આવેલી કથાને આધારે રચાય છે. અથવા દડીએ કહ્યું છે તેમ, “સદાશ્રય” અર્થાત સપુને વૃત્તાન્તને આધારે રચાયું હોય અથવા અર્વાચીન અર્થમાં ઐતિહાસિક વસ્તુ ધરાવતું હોય. સંસ્કૃતનાં મોટા ભાગનાં મહાકાવ્ય ઇતિહાસકથા અથવા પરાણિક વસ્તુના આધારે રચાયેલાં છે. અર્વાચીન અર્થમાં એતિહાસિક કહી શકાય એવા વિષયો ઉપર લખાયેલાં મહાકાળે તો તુલનાએ પછીના સમયમાં મળે છે. પણ આપણી સાહિત્યરુચિ આખાયે ભારતને પરિચિત એવા પૌરાણિક પુરુષોની કથાઓને આધારે વિકસેલી હતી, અને ઈતિહાસકાળમાં થયેલા, મુકાબલે ઓછા જાણીતા વીર પુરુષો જેમાં નાયક તરીકે આવે છે એવાં મહાકાવ્યા પ્રમાણમાં મર્યાદિત પ્રસિદ્ધિ જ પામી શક્યાં. આવું સર્વસામાન્ય વલણ હોવા છતાં ભારતના કેટલાક પ્રદેશમાં–ખાસ કરીને ગુજરાતમાં– ઐતિહાસિક ઘટનાઓ અને વ્યક્તિઓ પરત્વે ઠીક ઠીક સંખ્યામાં મહાકાવ્યો રચાયાં છે, અને પ્રમાણમાં લોકપ્રિય પણ થયાં છે. જે ઐતિહાસિક મહાકાવ્યોની આ પ્રકરણમાં આપણે સમાલોચના કરવાના છીએ એઓની પૂર્વે ગુજરાતમાં એ પ્રકારની રચનાઓમાં હેમચન્દ્રકૃત બે ‘દ્વયાશ્રય” કાવ્યો (પૈરા ૨૪) છે, તથા એની પછી ગણપતિ વ્યાસકૃત “ધારાવંસ” જેને ઉલ્લેખ નાનાકની પ્રશસ્તિમાં (પૈરા ૮૮), જ્યસિહસૂરિનું ‘કુમારપાલચરિત મહાકાવ્ય (ઈ. સ. ૧૩૬૭), પ્રતિક સમનું “સેમસૌભાગ્ય' (ઈ. સ. ૧૪૬૮), દેવવિમલનું “હીરસૌભાગ્ય' (ઈ. સ. ૧૭મો સંકે) અને બીજી રચનાઓ છે; અને કેટલાંક ઐતિહાસિક ચરિત્રોને પણ સગવડભરી રીતે આ કટિમાં મૂકી શકાય. મહાકાવ્યના પ્રકરણમાં વસ્તુપાળના સાહિત્યમંડળને ફાળે ચાર ઐતિહાસિક મહાકાવ્યો અને બ્રાહ્મણ અથવા જૈન પુરાણકથા વિશેનાં કેટલાંક મહાકાવ્યોનો છે. ઐતિહાસિક અને પૌરાણિક મહાકાવ્યોની સમાલોચના જુદી જુદી કરવી સગવડભરી થશે. મહાકાવ્યના પ્રશિષ્ટ નમૂનાઓને ગુજરાતમાં અભ્યાસ ૧૩૯, આ કૃતિઓની સમાલોચના કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કાલિદાસાદિમાં મળે છે એવી પ્રથમ પંક્તિની કવિતાની અપેક્ષા આપણે એમાં ન રાખીએ તોપણ તેઓની સાહિત્યિક સિદ્ધિ નગણ્ય નથી, કેમકે પ્રશિષ્ટ કાવ્યસાહિત્યના ગાઢ અધ્યયનના પરિપાકરૂપ આ રચનાઓ છે. અગાઉ આપણે જોયું તેમ, મધ્યકાલીન ગુજરાતમાં જીવંત વિદ્યાપ્રવૃત્તિ Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 3 સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૨૩ હતી અને કાલિદાસ, ભટ્ટિ, ભારવિ, માધ અને પાછળથી શ્રીહર્ષ જેવા પ્રશિષ્ટ કવિઓની રચનાઓને અહીં ઉત્સાહપૂર્વક અભ્યાસ થતો હતો તથા એ ઉપર ટીકા ટિપ્પણુ રચાતાં હતાં, અને એથી ઊછરતા કવિઓને પોષણ મળતું હતું, નાટકના પ્રેમીઓમાં હર્ષનાં નાટકો અને મુરારિનું “અનરાધવ ખૂબ લોકપ્રિય હતાં. આમ છતાં, જે રચનાઓની આપણે અહીં સમાલોચના કરીશું તે પ્રાચીન પ્રશિષ્ટ કવિઓની રચનાનું અનુકરણ માત્ર નથી. શૈલી, વણને અને વિષયની બાબતમાં એમને પ્રાચીનતર કાવ્યોમાંથી પ્રેરણા મળેલી છે, પણ એમનું પોતાનું અલગ વ્યક્તિત્વ છે અને કેટલાક દાખલાઓમાં તે આપણને એવાં સુંદર કાવ્યો મળે છે કે જેઓને મધ્યકાલીન સંસ્કૃત કવિતાને સર્વોત્તમ નમૂનાઓમાં ગણી શકાય. ઐતિહાસિક મહાકાવ્યો સોમેશ્વરકૃત “કાર્તિકૌમુદી' ૧૪૦. ઐતિહાસિક મહાકાવ્યને વિચાર કરતાં સૌ પહેલાં આપણે સેમેશ્વરનું “કીર્તિ કૌમુદી' લઈએ. અગાઉ જોયું છે તેમ, વાઘેલાઓના તથા વસ્તુપાળના ઈતિહાસને લગતા સમકાલીન મૂળ ગ્રન્થોમાં તે મુખ્ય છે. નવ સર્ગનું એ મહાકાવ્ય છે, અને એમાં બધા મળીને કર૨ શ્લેક છે. પહેલા સર્ગમાં ધર્મના ચાર યાત્રિકે પહેરેગીર જેવા વિષ્ણુના ચાર હાથને સ્મરીને કવિ શિવ અને સરસ્વતીને વંદન કરે છે. પછી તે કવિપ્રશંસા કરે છે અને તેમાં વાલ્મીકિ, વ્યાસ, કાલિદાસ, માધ, ભારવિ, બાણ, ધનપાલ, બિહલણ, હેમચન્દ્ર, નીલકંઠ અને પ્રહલાદન એ કવિઓની પ્રશંસાના શ્લોકે આપે છે. વસ્તુપાળના સાહિત્યમંડળના કવિઓમાં નરચન્દ્ર, વિજયસેન, સુભટ અને યશવીરની તેણે પ્રશંસા કરી છે. પછી થોડા શ્લોકમાં સર્જનોની પ્રશંસા અને દુર્જની નિંદા કરીને સોમેશ્વર કહે છે કે વસ્તુપાળનું કુલ, ઉદારતા, સંમાન, ઉત્તમ આચાર, ડહાપણું, દયા, ન્યાય અને પોતામાં (અર્થાત સેમેશ્વરમાં) ભક્તિ જોઈને પિતે એને વિશેનું કાવ્ય લખવા પ્રેરાયો છે, અને મંત્રીના ગુણ ગાવાને પોતાની ગિરા જાણે કે ઉતાવળી થાય છે (ક ૪૪-૪૭). પછી કવિ અણહિલવાડ પાટણનું વર્ણન આપે છે, જે અલંકાર ૩. સંસ્કૃત પંચકા ઉપર ગુજરાતમાં રચાયેલી ટીકાઓ માટે જુઓ ભાવિ, પૃ. ૨, પૃ. ૨૧૭ થી આગળ; પુ. ૪૧૭ થી આગળ; પુ. ૩, પૃ. ૨૫ થી આગળ. ૪. “કીર્તિકૌમુદીના વસ્તુપરિચય માટે જુઓ જૈન સત્યપ્રકાશ' માર્ચ ૧૯૫૦–મારો લેખ “સોમેશ્વરકૃત કીર્તિમુદી.” Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ‘ડળ [વિભાગ કું પૂર્ણ હાવા છતાં ગુજરાતની રાજધાનીની જાહેાજલાલીને ખ્યાલ આપી શંક એટલું વિગત-ભરપૂર છે. ખીજી અનેક હકીકતા સાથે કવિએ સહસલિંગ સરાવરની તથા એને કિનારે આવેલા કીર્તિસ્તંભની નોંધ લીધી છે ( શ્લાક ૭૧-૮૧ ). ૧૪૧. ખીજા સમાં મૂળરાજથી માંડી ધાળકાના વાઘેલા લવણપ્રસાદ અને તેના પુત્ર વીરધવળ સુધીના ગુજરાતના રાજાના ઇતિહાસ આપ્યા છે. મૂળરાજ, ચામુંડ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમ, કહ્યું, જયસિંહ સિદ્ધરાજ, કુમારપાળ, અજયપાળ, મૂળરાજ બીજા અને ભીમદેવ બીજાની રાજકીય કારકિર્દીની તથા એમનાં પરક્રમાની થેડીક કવિત્વમય પંક્તિઓમાં કવિ વાત કરે છે (લાક ૧-૬૧), અને વાધેલા વંશના મૂળ પુરુષ ધવલ અને ગુજરાતના ચૌલુક્ય રાજ્યને દઢ બનાવવામાં ફાળા આપનાર એના પુત્ર અણ્ણરાજ સુધી આવે છે. અર્ણોરાજના પુત્ર લવણુપ્રસાદ અને પૌત્ર વીરધવલના વૃત્તાન્ત સ્વાભાવિક રીતે જ કવિ વધારે વિસ્તારથી આપે છે. એમણે વસ્તુપાળ અને તેજપાળને પેાતાના મંત્રી તરીકે પસંદ કર્યા હતા. લવણુપ્રસાદે પેાતાના ખડ્ગથી નડુલના સ્વામીને હણ્યા હતા. એના સુરાજ્યમાં ચારીનું નામ નહાતું; માત્ર એ પોતે જ શત્રુ રાજાઓની પ્રીતિનું હરણ કરતા હતા. એના પુત્ર વીરધવલ પોતાના પિતાની આકૃતિનું એટલું સામ્ય ધરાવતા હતા કે જાણે દર્પણમાં પડેલું એનું પ્રતિબિંબ ન હાય ! (શ્લાક ૬૬-૭૭) એક વાર પ્રભાતે નિદ્રામાંથી જાગીને લવણુપ્રસાદે રાત્રિએ પેાતાને આવેલા સ્વપ્નની વાત કહેવા માટે પુરાહિત સામેશ્વરદેવને (અર્થાત્ કવિને) એલાવ્યા. પુરહિતે આવીને આશીયન ઉચ્ચાર્યાં અને તે આસન ઉપર એડે!, એટલે પુત્ર વીરધવલને સાથે રાખીને લવણુપ્રસાદે સ્વમ કહેવા માંડયું (શ્લોક ૮૩-૮૬) : “ રાત્રે હું કૈલાસ પર્વત ઉપર ચડયા અને ત્યાં પ્રત્યક્ષ શિવની પૂજા કરી. શિવની પૂજા સંપૂર્ણ કરીને હું સમાધિમાં લીન થયા ત્યાં ચન્દ્ર જેવા મુખવાળી, રાકા જેવા સૌન્દવાળી, શ્વેત વસ્ત્રોમાં સજ્જ થયેલી, શ્વેત તિલકવાળી અને હાથમાં શ્વેત માળા ધારણ કરેલી એક સ્ત્રીને મેં જોઈ. આશ્ચય પામીને મેં પૂછ્યું કે ‘તું કાણુ છે? કાની છે? અને અહીં ક્રમ આવી છે?' તેણે ઉત્તર આપ્યા કે હું વીર ! હું ગુર્જર રાજ્યની લક્ષ્મી છું અને શત્રુઓથી અત્યંત દુ:ખી થયેલી છું. અરે ! એ ગુજરેન્કો અને કુંજરેન્દ્રો શત્રુઓ વધુ હણાઈ ગયા છે, જેમના ભુજોમાં અને તેામાં મારે નિવાસ હતા. આજે જે આલ અથવા મૂર્ખ રાજા રાજ્ય કરે છે એ શત્રુમંત્રીએ કે માંડિલકામાં ક્રમ કે પરાક્રમ સૈન્યાને ખાળવાને સમર્થ નથી. એના Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ સંસ્કૃત સાહિત્યમાં ફાળા [ ૧૨૫ કશું નથી. હું કે જે એમના સ્વામીની સ્ત્રી છું એની પણ તે કામના કરે છે. સુધરૂપી કવચથી જેણે મારું રક્ષણ કર્યું હતું એ પુરાહિત આમશર્મા વિદ્યમાન નથી. જેણે પોતાની મંત્રશક્તિથી વિરાધી ક્ષત્રિયાને વશ કર્યા હતા એ મુંજાલના પુત્ર પણ નથી. શત્રુએના હસ્તીઓની ગંધ પણુ જે સહન કરી શકતા નહાતા એ રાષ્ટ્રકૂટવશને પ્રતાપમલ્લ પણ નથી. મારા પેાતાના માણસોએ જ મારી હલકી દશા કરી છે; એક માત્ર જગદ્દેવને જ કારણે ગુરપુરીમાં શત્રુએ પેસી શકયા નથી. ગુર્જર દેશની રાજધાનીમાં રાત્રે દીવા પણ થતા નથી, રાત્રે કરતાં હાથનગારાંથી જે પુરી ગાજી રહેતી તેમાં શિયાળવાં શબ્દ કરે છે. વૃક્ષેા ભાંગી પડવાથી આ નગરી જાણે ક મુંડિત અને કિલ્લા પડી જવાથી જાણે કે કુડલવિહીન થઈ ગઈ છે. તારા પુત્ર વીરધવલ સહિત તું મારું રક્ષણ કરે. આમ ખેલીને એ દેવીએ શ્વેત માળા મારા કદમાં પહેરાવી અને મારી નિદ્રાની સાથે તે પણ ક્યાંક ચાલી ગઈ. હવે કહા કે આના અર્થશા. '' લવણુપ્રસાદની આ વાત સાંભળીને સામેશ્વરે કહ્યું કે “ રાજા ! તમને ધન્ય છે. શ્રી પોતે જ તમને વરવા માટે આવી છે, માટે એના વીકાર કરો અને ઉત્તમ મ`ત્રીઓની નિમણૂક કરે.. " "" ૧૪૨. આ રૂપકપ્રધાન વન એમ સૂચવે છે કે દુર્વ્યયસ્થા દૂર કરવા માટે તથા રાજાનું રક્ષણ કરવા માટે અણુહિલવાડના રાજકારે ખારની લગામ લવણુપ્રસાદે પોતાના હાથમાં લીધી હતી. આજ રૂપક ઘેાડા ફેરફાર, અલંકરણા અને ઉમેરા સાથે ‘સુકૃતસંકીર્તન' અને ‘વસન્તવિલાસ' જેવાં ખીજા” સમકાલીન કાવ્વામાં તથા ‘પ્રબન્ધકાશ’ અને ‘વસ્તુપાલચરિત' જેવા પછીના સમયના પ્રબન્ધાત્મક ગ્રન્થામાં નજરે પડે છે. ખરી વસ્તુ એ હાઈ શકે ... ભીમદેવના શત્રુઓને નાશ કરવા માટે લવણુપ્રસાદ અને વીરધવલે કૂટનીતિ સમેત અનેક ઉપાયો અજમાવ્યા હો, એથી ગુર્જર રાજલક્ષ્મીના હિતમાં આ બધા ઉપાયાને ન્યાય્ય ઠરાવવાના પ્રયત્ન સામેશ્વર અને ખીજા સમકાલીન કવિએએ કર્યો હશે, જેને પાછળના લેખકે પણ અનુસર્યા જણાય છે. ૧૪૩. ત્રીજા સર્ગ માં ચડપથી માંડીને વસ્તુપાળના પૂર્વ પુરુષાના વૃત્તાન્ત કવિ આપે છે અને વસ્તુપાળના પુત્ર ચૈત્રસિંહના તથા તેજપાળના પુત્ર લાવણ્યસિંહના ઉલ્લેખ કરીને એ વશાવળી પૂરી કરે છે (શ્લાક ૧-૫૦). લવણુપ્રસાદ કાર્ય કુશળ મંત્રીઓની નિમણૂક કરવા ઇચ્છતા હતા, અને તેણે વસ્તુપાળ–તેજપાળને તેડાવ્યા અને એમને મંત્રી તરીકે નીમવાની પેાતાની ઇચ્છા જણાવી. વસ્તુપાળે આ ઇચ્છાને સ્વીકાર કર્યો અને લવણુપ્રસાદે Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ છે બને ભાઈઓને મંત્રી મુદ્રા સુપરત કરી. ચોથા સર્ગમાં કવિ કહે છે કે આ નિયુક્તિ પછી વરતુપાળને ખંભાત મોકલવામાં આવ્યો ત્યાં એણે અરાજકતા દૂર કરી, રાજવહીવટ સુવ્યવસ્થિત કર્યો (પેરા ૪૯), અને દેશમાં શાન્તિ પ્રસરી રહી. એવામાં દવગિરિના યાદવ રાજા સિંહણે ગુજરાત ઉપર હુમલો કર્યો, પણ એને લવણપ્રસાદે પાછો હઠાવ્યો. લાટને રાજા શંખ, જે ખંભાત ઉપર પોતાનું આધિપત્ય હોવાનું ગણતો હતો તેણે વસ્તુપાળ પાસે દૂત મોકલ્યો અને એને પોતાની સેવા રવીકારવા આગ્રહ કર્યો. પણ વસ્તુપાળે એને જડબાતોડ જવાબ આપ્યો, અને દૂત પાછો ફર્યો, પાંચમા સર્ગમાં વસ્તુપાળ અને શંખ વચ્ચેના ભયાનક યુદ્ધનું વર્ણન છે. એમાં બન્ને પક્ષના સંખ્યાબંધ પરાક્રમી યોદ્ધાઓ મરાયા, અને છેવટે પિતાના રહ્યાહ્યા સૈન્ય સાથે શંખને નાસી જવું પડયું. છઠ્ઠા સર્ગમાં વસ્તુપાળના પરાક્રમથી અને શત્રુના પરાજયથી આનંદિત થયેલા ખંભાતના નાગરિકોએ કરેલા ઉત્સવનું વર્ણન છે. પ્રત્યેક ઘર ધાતુસથી લીંપાયું, ઠેર ઠેર સ્વસ્તિક થયા, વાદિત્રોના નાદ સંભળાયા અને કેટલી સ્ત્રીઓ મંગલ ગીત ગાવા લાગી, દેવાલયમાં વિશેષ પૂજા થઈ, રાજમાર્ગો સુશોભિત થયા અને વધૂજનોએ વિશેષવેશ પહેર્યા (શ્લોક ૨-૩). ખંભાતની સીમમાં એકલ્લવીરા માતાના મંદિરમાં મોટો સમારંભ થયો. ત્યાં માતાનાં દર્શન કરવા માટે વસ્તુપાળ ગમે ત્યારે એ વિજયી વીરનું દર્શન કરવા માટે રાજમાર્ગો ઉપર સ્ત્રી પુરુષોની ભારે ભીડ થઈ. દેવીની પૂજા કર્યા પછી મધ્યાહન વેળાએ પાસેના કીડોદ્યાનમાં મંત્રી પ્રવેશ્યો, અને ત્યાં કવિઓ સાથે ગોષ્ઠી શરૂ થઈ. કેટલાક કવિઓએ તેને કુલની, દલાકે દાનની અને કેટલાકે એના અન્ય ગુણની પ્રશંસા કરી. કર્ણ જેવા દાનેશ્વરી વસ્તુપાળના કણ કવિઓની વાણીથી પવિત્ર થયા, અને તેણે ઉદાર હરતે દાન આપીને એમનાં હૃદયમાં પ્રમોદને સંચાર કર્યો. આ પ્રમાણે કવિઓની વાણીરૂપી સુધાથી સિંચાતા વસ્તુપાળે ગ્રીષ્મ ઋતુને મધ્યાહ્ન ઉદ્યાનમાં ગાળ્યો અને સંધ્યાકાળે તે સ્વગૃહે આવ્યો (શ્લોક ૪૯-૫૬). ૧૪. સૂર્યોદય અને પ્રણયકલિનાં પરંપરાગત પદ્ધતિનાં અલંકારપ્રચુર વણથી સાતમે સમાં રોકાયેલા છે. આઠમા સર્ગને “પરમાર્થવિચાર’ નામ આપવામાં આવ્યું છે. પ્રભાતે સ્નાન પછી મંત્રી તીર્થકરની પૂજા કરીને ધ્યાનમાં બેઠો અને પછી જીવનનું શ્રેય વિચારી યાત્રાએ નીકળવાને તેણે નિર્ણય કર્યો એ આઠમા સર્ગને વિષય છે. નવમો સગ સંઘયાત્રાના વર્ણનથી રોકાયેલ છે. સંખ્યાબંધ હાથી, ઘોડા, બળદ, ઊંટ, રથ અને દૈનિક ઉપયોગની સવ જરૂરી વસ્તુઓ સાથે શુભ દિવસે સંધ નીકળે. સંધની સાથે ઘણા Page #150 -------------------------------------------------------------------------- ________________ રણ હું ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૨૭ નોકરા પણ લેવાયા. જેમની પાસે વાહન નહાતું એમને વાહન અપાયું, દ્રવ્ય નહાતું. એમને દ્રવ્ય અપાયું, અને વસ્ત્રો નહાતાં એમને વસ્ત્ર અપાયાં. માર્ગમાં આવતાં સર્વ નગરામાં સધાયોગ્ય સત્કાર કરવામાં આવ્યા હતા. સંધમાંનાં સ્ત્રીપુરુષો જિનેશ્વરની સ્તુતિનાં ગીત ગાતાં હતાં અને માર્ગ માં આવતાં મદિરામાં જિનમૂર્તિઓની પૂર્જા કરતાં હતાં. શત્રુ ંજયના શિખર ઉપર પહોંચીને મંત્રીએ કપર્ધી યક્ષની પૂજા કરી. ત્યાં તેણે નેમિનાથ અને પાર્શ્વનાથનાં સુન્દર મદિરા કરાવ્યાં, અને પાર્શ્વનાથના મંદિરના સભામડપમાં પેાતાના પૂર્વજો, ભાઇ અને મિત્રાની અશ્વારાહી મૂર્તિઓ કરાવી, અને ઉનાળામાં પણ જેમાં પાણી રહે એવું સુન્દર સરેાવર એ પર્વતની પાસે કરાવ્યું (શ્લેાક ૩૧-૩૬). ત્યાં બેત્રણ દિવસ રાકાઈ ને (ક્લાક ૩૭)પ સર્વે રૈવતક (ગિરનાર) પર્વત ઉપર ગયા અને ત્યાં નેમિનાથના મંદિરમાં પ્રવેશીને સુગંધી પદાર્થોથી દેવની પૂજા કરી, જેથી આખે પર્વત સુવાસિત થઈ રહ્યો. રાજકાચની ચિન્તા ભૂલીને વસ્તુપાળે ત્યાં ઘણા દિવસ ગાળ્યા (શ્લાક ૬૯). પછી પ્રભાસ પાટણું જઈ ને તીર્થંકર ચન્દ્રપ્રભુને વંદન કર્યાં, ભક્તિપૂર્વક સામનાથની પૂજા કરી, અને યાયાને દાન આપતાં આપતાં તે ધાળકે પાછો ફર્યો. ત્યાં પ્રત્યેક માર્ગ ઉપર નગરની સ્ત્રી મંત્રીનું દર્શન કરવા માટે એકત્ર થઈ, કેમકે પૂર્વે સેંકડા વાર ભૈયા છતાં પ્રિયદર્શનની તૃપ્તિ થતી નથી. નગરમાં આવીને વસ્તુપાળે પાતાના ઇન્દ્ર જેવા સ્વામીના ચરણુમાં નમસ્કાર કર્યા અને સંધનાં યાત્રાળુઓને! સત્કાર કરીને એમને વિદાય આપી (શ્લાક ૭૭), કણુ જેવા દાનેશ્વરી વસ્તુપાળ પેાતાનું બંદી–પ્રાક્ત યાગાન સાંભળતાં સાંભળતાં, ‘જય પામેા' એવાં આશીર્વચન ઉચ્ચારીને સામેશ્વર આ કાવ્યની સમાપ્તિ કરે છે (શ્લેાક) ૭૮). ૧૪૫. આમ એક સમકાલીન નાયકનાં યોગાન ગાવા માટે ‘કીર્તિ કૌમુદી'ની રચના થઈ છે, પણ મહાકાવ્યનાં શાસ્ત્રોક્ત લક્ષણા અણીશુદ્ધ જાળવીને એ રચાયું છે. એક ઐતિહાસિક પુરુષના જીવનને આધારે (‘સદાશ્રયે’) એ લખાયું છે, અને એના નાયક ચતુરાદાત્ત છે. આ કાવ્યમાં સામેશ્વરે સરળ અને પ્રાસાદિક વૈદર્ભી રીતિના પ્રયાગ કર્યા છે, જે પ્રસ્તુત સ્થાનાએ શત્રુજય ઉપર ૫. આ કથન નોંધપાત્ર છે, કેમકે અત્યારે જૈન યાત્રાળુએ રાત રોકાતાં નથી. સુસં. ( ૯-૪૩ ) અનુસાર, શત્રુંજય ઉપર વસ્તુપાળ આઠ દિવસ રોકાયા હતા. આ વિધાનને વસ્તુપાલરિત ' અનુમેાદન આપે છે ( ઇએ, પુ. ૩૧, પૃ. ૪૮૯, ટિપ્પણ ). ગમે તેમ, પણ એ દિવસેામાં ચાત્રાળુએ પર્વત ઉપર જ કેટલીક રાત્રિએ ગાળતાં. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૩ ઉચિત ભવ્યતા પણ ધારણ કરે છે. શ્લેષને પ્રયાગ એમાં જવલ્લે જ થયેા છે, અને એ સમયની સંસ્કૃત કવિતામાં સામાન્ય રીતે પ્રચલિત કૃત્રિમતાથી એ મુક્ત છે. સ્પષ્ટ રીતે, સેામેશ્વર કાલિદાસને પ્રતીકરૂપ ગણે છે, અને ઓછામાં ઓછું તેનું એક કાવ્ય-કાર્તિકૌમુદી’–એવું છે જે કાલિદાસ, ભારવિ અને માધની પછી રચાયેલા સંસ્કૃત કવિતાના સૌથી પ્રસિદ્ધ નમૂના સાથે માનભેર ઊભુ` રહી શકે. ‘સુરથેાત્સવ' મહાકાવ્યના પહેલા સ`માં કાલિદાસની કવિતા માટેને પ્રેમ તેણે નીચેના શબ્દોમાં વ્યક્ત કર્યો છે—શ્રીકાલિદાસની વાણીના વિચાર કર્યા પછી ખીજા કાઇના કાવ્યમાં મારી મતિ રમતી નથી; પારિજાતના ત્યાગ કરીને ભમરાને સમૂહ શું સિન્ધુવારના મુખમાં આનંદ પામે ખરા ? ૬ ‘કીતિ કૌમુદી'ના ખીજા સર્ગ માં ગુર્જર રાજલક્ષ્મીના આત્મવૃત્તાન્ત, એ ‘રઘુવ’શ' (૧૬-૪ થી ૨૪)માંને એ જ પ્રકારને વૃત્તાન્ત, જેમાં ઉર્દૂસ્ત અયેાધ્યાનગરી કુશ રાજાને કુશાવતીમાંથી રાજધાની પાછા અયેાધ્યામાં લઈ જવાની વિનતી કરે છે, એનું અનુકરણ નહિ તે સ્પષ્ટ રીતે અનુરણન છે એ ધ્યાનમાં રાખીએ ત્યારે કાલિદાસ વિશેનું સામેશ્વરનું ઉપર્યુક્ત કથન સૂચક બની જાય છે. કાર્તિકૌમુદી'માંનાં કેટલાંક વના એવા ઉચ્ચ સાહિત્યિક ગુણવાળાં છે કે સંસ્કૃત કવિતાના સર્વોત્તમ નમૂનાઓ સાથે એની તુલના થઈ શકે. અણુહિલવાડ, સહસ્રલિંગ સરોવર અને કીર્તિસ્તંભનું વર્ણન (૧-૪૭ થી આગળ), આપદ્મસ્ત ગુર્જરરાજલક્ષ્મીના વિલાપ (૨૦૮૭ થી આગળ), વસ્તુપાળ ખંભાતના હાકેમ તરીકે ગયેા ત્યારે ત્યાં થયેલા એના સત્કાર (૨-૭ અને ૮) અને શ*ખનેા પરાજય થતાં નાગરિકાએ કરેલા ઉત્સવ ( -૨ થી આગળ ); વસ્તુપાળના દર્શન માટે ત્વરા કરતી સ્ત્રીનું વન ( ૯-૧૬ થી આગળ ), જે અશ્રદ્દાષ, કાલિદાસ અને માધમાં આવતાં એ પ્રકારનાં વહુનાની યાદ આપે છે; ચન્દ્રોદયનું આહ્લાદક વર્ણન (૭) અને સંધયાત્રાનું વિગતભરપૂર વર્ણન (૯) એ આ પ્રકારનાં કેટલાંક ઉદાહરણ છે. વસ્તુપાળ અને લવણુપ્રસાદના ટૂંકા સંવાદ ( ૩-૫૯ થી આગળ ) એ ‘ શિશુપાલવધ ' અને ‘ કિરાતાર્જુનીય ના પ્રારભમાં મળે છે એવા, રાજનીતિની મહત્ત્વની ચર્ચા કરતા સત્ત્વશીલ કાવ્યમય સંવાદનું ઉદાહરણ છે. ૧૪૬, અહીં ‘ કીર્ત્તિકૌમુદી ' માંથી ઘેાડા લેાક ટાંકવાનું ઉચિત થઈ પડશે. સામેશ્વરની કાવ્યકલાને કઈક ખ્યાલ એ શ્લોકા આપી શકશે. ૬. સુ૭, ૧-૩૫ Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળા [ १२८ ઉદાહરણ તરીકે, સહસ્રલિંગના કિનારે ઊભા કરેલા સફેદ આરસના કીર્ત્તિ સ્ત‘ભનું એકશ્લેાકી વર્ણન— (१-७५) यस्योच्चैः सरसस्तीरे राजते रजतोज्ज्वलः । कीर्तिस्तभ्भो नभोगङ्गाप्रवाहोऽवतरन्निव ॥ અને ભીમદેવના રાજ્યમાં અહિલવાડની દયાજનક દશાનું રાજલક્ષ્મીએ अरेतुं वर्णन मुण्डेव खण्डितनिरन्तरवृक्षखण्डा निष्कुण्डलेव दलितोज्ज्वलवृत्तवप्रा । दूरादपास्तविषया विधवेव दैन्यमभ्येति गुर्जरधराधिपराजधानी || કાર્ય કુશળ મંત્રી નીમવા માટે લવણપ્રસાદ સમક્ષ સામેશ્વરની દલીલहृप्यद्भुजाः क्षितिभुजः श्रियमर्जयन्ति (२-१०४ ) नीत्या समुन्नयति मन्त्रिजनः पुनस्तान् | रत्नावलिं जलधयो जनयन्तु किन्तु संस्कारमत्र मणिकारगणः करोति ॥ (२-११३ ) રાજનીતિમાં ન્યાયી રીતે વવાની રાજા ખાતરી આપે તેા જ તે મ`ત્રીપદની જવાબદારી સ્વીકારવા તૈયાર છે એવું વસ્તુપાળનું કથન— पुरस्कृत्य न्यायं खलजनमनादृत्य सहजान्नरीन्निर्जित्य श्रीपतिचरितमाश्रित्य च यदि । समुद्धर्तुं धात्री मभिलषसि तत्सैष शिरसा धृतो देवादेशः स्फुटमपरधा स्वस्ति भवते । ( ३-७७ ) શેખના આક્રમણથી ગુરભૂમિમાં પેદા થયેલ ભયનું દબદ વન श्रुतसिङ्घनसैन्यसिंहनादप्रसरा गुर्जरराजराजधानी । हरिणीव हरिन्मुखावलोकं चकितान्तःकरणा मुहुश्चकार ।। गृहमारभते न कोऽपि कर्तुं कुरुते कोऽपि न संग्रहं कणानाम् । स्थिरतां क्वचनापि नैति चेतः परचक्रागमशङ्कया प्रजानाम् ॥ अवधीरितधान्यसंचयानां बहुमानः शकटेषु मानवानाम् । विपदामुदये हि दुर्निवारे शरणं चक्रभूदेव देहभाजाम् ॥ समुपैति यथा यथा समीपं रिपुराजध्वजिनी मदात्तदानीम् । परतः परतस्तथा तथासौ जनता जातभयोच्छ्रया प्रयाति || ( ४-४३ थी ४६ ) ૧૭ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ સરલ પણ અર્થવાહક રીતિએ આલેખાયેલું ખંભાતની પ્રજાના ઉત્સવનું વર્ણન– गृहे गृहे धातुरसानुलेपाः समन्ततः स्वस्तिकपक्तिमन्तः । विरेजिरे तूर्यरवानुकूलाः कुलाङ्गनामङ्गलगीतयश्च ॥ बभूव देवेषु विशेषपूजा राजन्यमार्गेषु विशेषशोभा । विशेषहर्षः पुरपूरुषेषु विशेषवेषश्च वधूजनेषु ।। (१-२ मने 3) સુન્દર કવિત્વમય અર્થાન્તરન્યાસોत्रैलोक्यदीपके देवे लोकान्तरमुपेयुषि । तमस्तान्तमभूद्विश्वं कः सुखी महदापदि ॥ गते भानौ स्थिते ध्वान्ते पद्मिन्या साधु मीलितम् । दुरीक्ष्य महतामापदसतामुन्नतिश्च यद ॥ (१-१५ सने ११) ટલીક કાવ્યમય ઉઝેક્ષાઓ– क्व गतः सविता ध्वान्तमेतदप्यागतं कुतः । एवं सविस्मयेव द्यौः स्फारतारमवैक्षत ॥ (७-१८ ) नीरन्ध्रेणान्धकारेण रोदसी संपुटीकृते । अथोदधाटयितुं कोऽपि प्रवृत्त इव पूर्वतः ॥ (७-२४ ) रोहिणीरमणं वीक्ष्य रागादागतमन्तिके । सस्मितेव तदुद्योतदम्भादभवदिन्द्रदिक ॥ (७-२१) आविर्बभूव पूर्वस्मादद्रेश्चन्द्रः शनैः शनैः । तदीयैस्तटमाणिक्यकिरणोघेरिवारुणः ॥ (७-२८ ) માણિક્ય જડેલાં સ્ત્રીઓનાં કુંડળની તુલના ઉલ તાડપત્રમાં લખાયેલા કાળા અક્ષર સાથે કરવામાં એક પ્રકારની વાસ્તવિકતા છે– ताडपत्रश्रिया न्यस्तनीलाश्मगणवर्णया । पुस्तिकेव चकास्ति स्म काचित् कामविपश्चितः ।। (७-५3) શરદઋતુનું વર્ણન, જે બતાવે છે કે લાંબાં વૃત્તો ઉપર પણ સેમેશ્વરનું અસાધારણ પ્રભુત્વ છે– स्वच्छं वारि निवारितामरधनुर्योम व्यपेताम्भसः पाथोदाः समदाः सितच्छदवर्धराशाः सकाशाः पुरः । भाति स्म प्रथयन्नहंप्रथमिकां तेजस्विषूत्तेजितः श्यामाम्भोधरभस्मनेव शशभृद्दिकामिनीदर्पणः ॥ (८-७१ ) યાત્રાના પ્રારંભ પૂર્વે વસ્તુપાળના મુખમાં મુકાવેલાં કેટલાંક અર્થગર્ભ સુભાષિતોમાંનાં બે– Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૩૧ पित्राचैरुपभुक्ता या पुत्राचैरपि भोक्ष्यते । જામજો જ તાં સન્તો ગ્રામવેરામપિ ચિમ છે (૮-૩૫) अन्धा एव धनान्धाः स्युरिति सत्यं तथा हि ये । अन्योक्तेनाध्वना गच्छन्त्यन्यहस्तावलम्बिनः ॥ (८-३७) અને તે છેવટે નિર્ણય ઉપર આવે છે કે ધર્મ એ જ જીવનમાં એક માત્ર આધારે છે– विधौ विध्यति सक्रोधे वर्म धर्मः शरीरिणाम् । વરું તમારા નાથતાં જતિઃ | ( ૮-૫૬) અરિસિંહકૃત “સુકૃતસંકીર્તન” ૧૪૭. અરિસિંહકૃત “સુકૃતસંકીર્તન” એ વસ્તુપાળનાં જીવન અને કાર્યોને વિશેનું ઐતિહાસિક મહાકાવ્ય છે. એનું નામ સૂચવે છે તેમ, વસ્તુપાળનાં સુકૃતોના ગુણગાન અર્થ તે રચાયું છે. જેમ ‘કીર્તિકૌમુદી ” વસ્તુપાળના જીવનના રાજકીય અંગ ઉપર વધારે ભાર મૂકીને એને વર્ણવે છે એમ સુકૃતસંકીર્તન” એનાં ધાર્મિક કાર્યો અને અન્ય સત્કૃત્યોને પ્રમાણ માં મહત્વ આપે છે. આ પ્રમાણે આ બે મહાકાવ્ય પરસ્પરનાં પૂરક છે. એ દષ્ટિએ જ બે સમકાલીન કવિઓએ એ બે કાવ્યની રચના કરી હોય એ સંભવિત છે. ૧૪૮, “સુકૃતસંકીર્તનમાં અગિયાર સર્ગ અને કુલ ૫૩ શ્લોક છે. પહેલા સર્ગમાં અણહિલવાડમાં પ્રથમ રાજ્ય કરનાર ચાપત્કટ અથવા ચાવડા વંશના રાજાઓની વંશાવલિ આપી છે અને એ પછી અણહિલવાડનું વર્ણન આવે છે. ચૌલુક્ય અને વાઘેલા યુગમાં ગુજરાતમાં રચાયેલાં સંખ્યાબંધ ઐતિહાસિક કાવ્યો પૈકી માત્ર “સુકૃતસંકીર્તન” અને ઉદયપ્રભસૂરિકૃત “સુકૃતકીતિકલ્લોલિની” એ બે જ એવા છે કે જે ચાવડાઓને ઉલ્લેખ કરે છે; હૈમચન્દ્ર કે જેમણે ગુજરાતને રીતસરને ઈતિહાસ “વાશ્રય” કાવ્યમાં આલેખવાનો પ્રયત્ન કર્યો છે તેઓ પણ ચાવડાઓ વિશે મૌન રાખે છે. એનું કારણ કદાચ એ હાય કે વનરાજ અણહિલવાડને સ્થાપક હતો અને તેથી એ નગર આસપાસના નાનકડા પ્રદેશ ઉપર રાજ્ય કરનાર ચાવડા વંશને ગૌણુ મહત્ત્વને રાજવંશ ગણવામાં આવતો હતો. અરિસિંહ ચાવડા વંશના આઠ રાજાઓ-વનરાજ, યોગરાજ, રત્નાદિત્ય, વૈરિસિંહ, ક્ષેમરાજ, ચામુંડ, રાહડ અને ભૂભટને નિર્દેશ કર્યો છે. એમાંને પ્રત્યેક છે. ઉત્કીર્ણ લેખમાં ચાવડાઓ વિશેને પહેલવહેલો ઉલ્લેખ કુમારપાળના સં. ૧૨૦૮ (ઈ. સ. ૧૧પર) ના વડનગના લેખમાં મળે છે. અણહિલવાડના સ્થાપક Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ કું વિશે કર્તાને કંઇ ખાસ કહેવાનું નથી, સિવાય કે વનરાજ વિશે કહ્યું છે કે અણુહિલવાડમાં પચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું (૧-૧૦), જેને પાછળથી વસ્તુપાળ Íદ્ધાર કરાવ્યા હતા (૧૧-૨).૮ ખીજો સગ ચૌલુક્ય વંશના ઇતિહાસ આપે છે, અને મુળરાજથી શરૂ કરીને ભીમદેવ ખીજાના સમય સુધી કવિ આવે છે. રાજ્યના પ્રદેશો માંડિલકાએ બળપૂર્વક પચાવી પાડવા હાવાથી ભીમદેવ અતિચિન્તાતુર હાવાનું કવિ વર્ણવે છે. ૧૪૯, ત્રીજા સને ‘મત્રિપ્રકાશ' નામ આપવામાં આવ્યું છે. આ સમાંના વર્ણન સાથે ‘કાર્તિકૌમુદી’ના ખીજા સ માં સામેશ્વરે આપેલું વર્ણન સરખાવીએ તેા બન્ને વચ્ચે નોંધપાત્ર તફાવત જણાશે. સામેશ્વરના વર્ણન પ્રમાણે, ગુર્જર રાજલક્ષ્મી લવણુપ્રસાદના વપ્રમાં આવી, અને ભીમદેવના નબળા કારભારમાં ગુજરાતના રાજ્ય ઉપર આવેલી આપત્તિ દૂર કરવા તેણે લવણુપ્રસાદને વિનતિ કરી. એ દેવીના આદેશને માન આપીને લવણુપ્રસાદ અને વીરધવલે અણુહિલવાડની કીર્તિ પુનઃ સ્થાપિત કરવાનું કામ માથે લીધું. વસ્તુપાળ અને તેજપાળને તેમણે મ`ત્રી તરીકે નીમ્યા. સામેશ્વરના વનમાં આવતા પૌરાણિક અને આલંકારિક પદ્ધતિના ઉમેરા બાદ કરીએ તા, એમાંની મુખ્ય વાત આટલી છે. આ જ વસ્તુને અરિસિંહૈં જુદી રીતે રજૂ કરી છેઃ રાજા કુમારપાળ (જે વાઘેલા વંશના પ્રથમ પુરુષ અજ઼રાજના માસીને દીકરા હતા) એક દેવતારૂપે ભીમદેવના સ્વપ્નમાં આવ્યા (૩૧ થી આગળ) અને લવણુપ્રસાદને પોતાના સર્વેશ્વર તરીકે નીમવાની એને આજ્ઞા કરી (૩–૨૩), જેથી રાજ્યના શત્રુઓના નાશ થાય અને ભીમદેવપેાતાની સમૃદ્ધિ પાછી પ્રાપ્ત કરી શકે. ભીમદેવે પોતાની સભામાં લવણુવનરાજ ચાવડા વિશેના પહેલા સાહિત્યિક ઉલ્લેખ (‘ સમરાઇચ્ચકક્ડા' આદિના કર્તા, ચાકિનીમહત્તરાસૂ નુ હરિભદ્રસૂરિથી ભિન્ન, જુએ. પૅરા ૧૬-૧૭) હરિભદ્રસૂરિષ્કૃત અપભ્રંશ નેમિનાર ' ( સ. ૧૨૧૬ = ઈ. સ. ૧૧૬૦ ) ની પ્રશસ્તિમાં છે ( જુએ! ર. છે. પરીખ ‘ કાવ્યાનુશાસન ’, પ્રસ્તાવના પૃ. ૧૦૩). પછીના સમયમાં રચાયેલા ગ્રન્થામાં આપેલી ચાવડા રાન્તની વાવિલ અને એમના રાજ્યકાળનાં વર્ષમાં ઠીક ડીક તફાવત છે, અને ચાવડા વંરાની આનુપૂર્વી હજી પૂરેપૂરી નિશ્ચિત થયેલી ગણાય નહિ. આ પ્રશ્નની સાધાર ચર્ચા માટે જીએ બ્યૂલર ઇએ, પુ. ૩૧, પૃ. ૪૮૧-૮૨; અને સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં શ્રી. રામલાલ ચુનીલાલ મેાદીના નિબંધ ‘ ચાવડાઓની વ’શાલિ. ' શ્રી. મેદીના લેખ મેાદી લેખસંગ્રહ ' માં ગ્રન્થસ્થ થયા છે. રા. યુ. ૮. ૨, ૭-૬ Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ } } સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૩૩ પ્રસાદને સર્વેશ્વર તરીકે નીમ્યા અને વીરધવલને પેાતાના યુવરાજ તરીકે ઓળખાવ્યા (૩-૩૭ થી ૩૯).૯ લવણુપ્રસાદે ભીમદેવને વિનતિ કરી કે સર્વેશ્વરનું કાર્ય યાગ્ય રીતે કરવા માટે પેાતાની પાસે એવા મત્રીએ હેવા જોઈ એ, જેઆ શાસ્ત્રમાં અને શસ્ત્રમાં, ધનમાં અને પ્રધન(યુદ્ધ)માં એકસરખા નિપુણ હાય (૭–૪૩). રાજાએ ઘેાડી વાર વિચાર કરીને કહ્યું કે આ માટે વસ્તુપાળ અને તેજપાળની સેવાઓ હું તમને આપીશ;' અને એ પછી એ બન્નેને વીરધવલના મંત્રી તરીકે કામ કરવાની આજ્ઞા કરી (૩-૪૪ થી ૬ ).૧૦ ૧૫૦. આ પ્રમાણે વસ્તુપાળની મંત્રીપદપ્રાપ્તિ વર્ણવ્યા પછી ચોથા સમાં અરિસિંહ એનાં સુકૃતા ઉપર આવે છે. વસ્તુપાળની સહાયથી વીરધવલે ‘ અબ્ધિમેખલા મેદિની' ઉપર વિજય કર્યાં. પછી, પેાતાના ભાઈ તેજપાળની સૂચનાથી વસ્તુપાળ પાતાના ગુરુના ઉપદેશ સાંભળીને તે અનુસાર સુકૃત્યો કરવાના નિશ્ચય કર્યો (૪-૧૪ થી ૨૬). અહીં કવિ મહેન્દ્રસૂરિથી માંડી વિજયસેનસૂરિ સુધીના નાગેન્દ્રગચ્છના આચાર્યોની પટ્ટાલિ આપે છે, જેઓ ચડપના સમયથી એના કુટુંબના કુલગુરુ હતા (૪–૧૫ થી ૨૬). વસ્તુપાળ વિજયસેનસર પાસે ગયા, એમના સદુપદેશ સાંભળ્યા, અને એ પછી શત્રુંજય અને ગિરનારની માટી સંધયાત્રાએ નીકળવાનું તેણે નક્કી કર્યું (૪-૩૩ થી ૪૪). પાંચમા સર્ગ યાત્રાની તૈયારીઓ વધે છે (૫-૧ થી ૬). ‘કિૌમુદી’ના નવમા સમાંના આ પ્રકારના વર્ણન સાથે તેને સરખાવી શકાય. માર્ગમાં માંદાંની સારવાર કરી શકાય એ માટે જરૂરી ઔષધા સાથે વૈદ્યોને પશુ લેવામાં આવ્યા હતા (પ-૨ થી ૪). વસ્તુપાળે જાતે જુદા જુદા ઉપાશ્રયેામાં જઇને યાત્રાએ આવવા માટે સાધુઓને નિમંત્ર્યા (૫-૬). સંઘમાં જનાર ટલાક પ્રસિદ્ધ આચાર્યનાં નામ પણ આપવામાં આવ્યાં છે. નરચન્દ્રસૂરિ, વાયડ ગચ્છના ‘કલાસ્પદ' જિનદત્તસૂરિ,૧૧ સંડે ८. गृहाण विग्रहोदग्रसर्वेश्वरपदं मम । युवराजोऽस्तु में वीरधवल धलो गुणैः ॥ १०. आहूय तौ स्वयं प्राह नमन्मौली सहोदरौ ॥ ri नरेन्द्रव्यापारपारावारै कपारगौ । कुरुतां मन्त्रितां वीरधवलस्य मदाकृतेः ॥ ૧૧. જીએ પૅરા ૧૦૧, પાઇટિપ્પણ. ( સુસ, ૩-૩૯ ) ( સુસ, ૬-૫૮ અને ૫ ) Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ રક ગચ્છના શાન્તિસૂરિ,૧૨ અને ગલ્લકલેકભાસ્કર'-ગલ્લક જાતિના સૂર્ય ૧૩ વર્ધમાનસૂરિ૧૪ એમાં હતા (૫-૧૦ થી ૧૩). શત્રુંજયની તળેટીમાં સંધ આવી પહોંચ્યો ત્યાં પાંચમે સર્ગ પૂરે થાય છે. ૧૫૧, છઠ્ઠો સ સૂર્યોદયના આલંકારિક વર્ણનથી રોકાયેલ છે. સાતમા સર્ગ પહાડ ઉપર સંઘનું ચડાણ અને બીજે દિવસે સવારે થયેલો ઉત્સવ વર્ણવે છે. કપર્દી યક્ષને નમસ્કાર કરીને વસ્તુપાળ આદિનાથના મુખ્ય મન્દિર આગળ ગયો અને યાત્રાળુઓ પણ એને અનુસર્યા. ત્યાં બહારથી પ્રણામ કરીને વસ્તુપાળે જિનેશ્વરની સ્તુતિ કરી (૮-ર૬ થી ૧૩). પછી પવિત્ર થઈને તેણે સંગીત અને નૃત્યપૂર્વક મન્દિરમાં પ્રવેશ કરી, કેસરના જળથી મૂર્તિને સ્નાન કરાવ્યું, કરતૂરીથી અંગરાગ કર્યો અને પુષ્પ ચડાવ્યાં. શત્રુજય ઉપર આઠ દિવસ રહ્યા પછી મંત્રી ત્યાંથી નીચે ઊતર્યો અને ગિરનાર જવાને ઉસુક થયો. ગિરનાર ઉપર નેમિનાથની અને પ્રભાસપાટણમાં સોમનાથની યાત્રા મંત્રીએ કરી એ આઠમા સર્ગમાં વર્ણવ્યું છે. ગિરનાર ઉપર પણ તે આઠ દિવસ રહ્યો. પર્વતના ઢોળાવ ઉપર વસ્તુપાળે સમકાલે છ ઋતુઓની શોભા જોઈ એનું વર્ણન નવમા સર્ગમાં કરીને મહાકાવ્યમાં આવશ્યક એવું એક પરંપરાગત લક્ષણ કવિ ઉમેરે છે. ૧૨. શાન્તિસૂરિ એ જાબાલપુરના મંત્રી યશોવરના ગુરુ હતા (પેરા ૯૪). યશવરે બંધાવેલાં મન્દિરામાં મૂર્તિઓની પ્રતિષ્ઠા આ આચાર્યને હસ્તે થઈ હતી (કાજોલેસ, નં. ૧૦૮-૧૦૯). ૧૩. વર્ધમાનસૂરિ એ ગલ્લક જાતના ગુરુ હોય એમ જણાય છે. વર્ષમાનામધપૂરિશેવરહતતોડવઃ સ્ત્રોતમાર: સુસં, ૫-૧૩). વલભી સં. ૯૨૭ (ઈ. સ. ૧૨૪૬)ના વેરાવળના એક શિલાલેખ પ્રમાણે, ગલ્લક જાતિના શ્રેષ્ઠી મૂલે પ્રભાસપાટણમાં ગવર્ધનની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી (ગુઐલે, નં. ૨પ૦ અ). “ગલ્લક’ શબ્દને કાનડી અને તેલુગુ ભાષાના ગલ્લ (ભરવાડ) શબ્દ સાથે વખતે કંઈ સંબંધ હોય. જન આગમોની ટીકાઓમાં ગોલ્લ દેશનો ઉલ્લેખ અનેક વાર આવે છે, અને ચંદ્રગુપ્ત મૌર્યને ગુરુ ચાણક્ય ગોલ્લ દેશના ચણક ગામના રહેવાસી હતો એવી હકીકત એક સ્થળ છે (° અભિધાનરાજે , ભાગ ૨. પૂ. ૧૦૧૧). પણ આ પ્રદેશ ક્યાં આવ્યા હશે એ નિશ્ચયપૂર્વક કહેવાનું સાધન નથી. ગલ્લક જાતિ મૂળ એ પ્રદેશમાંથી આવી હોય એમ કદાચ બને. ૧૪. વર્ધમાનસૂરિ એ વૃદ્ધ ગચ્છના આચાર્ય હતા (વચ, ૮-૬૦૩). એમને ઉપદેશ સાંભળીને વસ્તુપાળે ઉત્તર ગુજરાતમાં શંખેશ્વરની યાત્રા કરી હતી (વચ, ૭–૨૮૪ થી ૨૯૭). પુખ પણ એમને અનેક વાર ઉલ્લેખ કરે છે (પૃ. ૧૮, ૮૩, ૯૫, ૧૧૯). Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૩૫ ૧૫૨, ગિરનારથી ધોળકા સુધીની ગંધની વળતી મુસાફરી દસમા સમાં વર્ણવેલી છે. ગિરનાર ઉપરથી નીચે ઊતર્યા પછી વસ્તુપાળે યાત્રાળુઓને જમાડયા તથા એમને પ્રીતિાના આપ્યાં. પછી ત્યાંથી આગળ વધી શુભ દિને ઉત્સવપૂર્વક વામનસ્થલીમાં પ્રવેશ કર્યો, કેમકે અગાઉ જૈન સંધાને એ નગરમાં પ્રવેશવાને નિષેધ હતા (૧૦-૬). વીરધવલના સાળા સાંગણુ અને ચામુંડના વિરાધને કારણે (પૅરા પર) કદાચ એ નિષેધ હશે. સંધ જ્યારે ધાળકા નજીક પહોંચ્યા ત્યારે રાણા વીરધવલ અને ઘણા નારિકા એને સત્કાર કરવા માટે આવ્યા. વસ્તુપાળ, તેજપાળ અને વીરધવલ, ‘ત્રિપુરુષરૂપમાં સ્થિત શિવની જેમ' (૧૦-૧૧) બંદીજનાનાં સ્તુતિવાકયા (૧૦-૧૪ થી ૨૯) અને દર્શનાત્સુક યુવતિઓનાં આનંદવાકયાની (૧૦-૩ થી ૪૨) વચ્ચે નગરમાં પ્રવેશ્યા. ૧૫૩. અગિયારમા સર્ગ વસ્તુપાળનાં સત્કૃત્યાના વર્ણનથી રાકાયેલા છે, અને કાવ્યનું નામ ધ્યાનમાં રાખતાં આ સને એના સૌથી મહત્ત્વના ભાગ ગણવા જોઇએ. સર્ગના આર્ભમાં જ કવિ કહે છે કે ખંભાતના હાકેમ તરીકે નિમાયા પછી તુરત વસ્તુપાળે પોતાની મૂર્તિમંત કીર્તિ જેવાં મન્દિર બાંધવા માંડવ્યાં. આ સ॰માં (શ્લાક ૨ થી ૩૪) જુદાં જુદાં બાંધકામા અને જદ્ધારા મળી વસ્તુપાળનાં કુલ ૪૩ સકૃત્યાની તેાંધ કવિએ કરી છે. વસ્તુપાળનાં આ પ્રકારનાં કાર્યોની ખરેખરી યાદી આ કરતાં લાંખી હાવી જોઈ એ, કેમકે ‘સુકૃતસંકીર્તન'ની રચના ઈ. સ. ૧૨૩૧ પહેલાં થયેલી છે (પૅરા ૯૮), એટલે એ પછી થયેલાં કાર્યાની નોંધ સ્વાભાવિક રીતે જ એમાં આવી ન શકે. ઉપર્યુક્ત યાદી અરિસિંહે વ્યવસ્થિત રૂપે આપી છે, અને એક પછી એક ગામ કે નગર લઇ એમાં થયેલાં બાંધકામ એણે વર્ણવ્યાં છે. અણુહિલવાડ, ખંભાત, ધેાળકા, શત્રુંજય, પાદલિપ્તપુર અથવા પાલીતાણા, અક પાલિત અથવા અંવાલિયા, ઉજ્જયંત અથવા ગિરનાર, સ્તંભન અથવા ખેડા જિલ્લાનું થામણા, દર્ભાવતી અથવા ડભાઇ અને આણુમાં વસ્તુપાળે બંધાવેલાં અથવા ર્ણોદ્ધાર કરેલાં મન્દિરા, તળાવા અને ખીજાં વિવિધ પ્રકારનાં બાંધકામેાના ઉલ્લેખ કવિ કરે છે.૧૫ બ્રાહ્મણ ધર્મનાં કેટલાંક મન્દિરાના જીર્ણોદ્ધાર આદિની નોંધ પણ આ યાદીમાં છે, જે આ મહાન દાનેશ્વરીની ઉદાર મનેાવૃત્તિ ઉપર પ્રકાશ પાડે છે. અંતમાં, વસ્તુપાળનાં ૧૫. સુસ'માં નોંધેલાં સત્કૃત્યો માટે તથા ખીજાં સાધનામાંથી મળતી એ પ્રકારની હકીકતા સાથે એની તુલના માટે જુએ બ્યૂલર, ઇએ, પુ, ૩૧, પૃ. ૪૧ થી આગળ. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ અસંખ્ય “કીર્તને'–કીર્તિસ્મારક વિસ્તારથી વર્ણવવાની પોતાની અશક્તિ જણાવી, એની કીર્તિની પ્રશસ્તિ ગાઈને અરિસિંહ આ કાવ્ય પૂરું કરે છે. ૧૫૪. સાહિત્યિક દૃષ્ટિએ “સુકૃતસંકીર્તન કાવ્ય “કીતિકમિદીની બરાબરીમાં ઊભું રહી શકે એમ નથી. આમ છતાં પદ્યરચના ઉપર અરિસિંહને સારો કાબૂ છે, અને કેટલાંક સારાં વણને અને આહલાદક શબ્દાલંકારોને આપે છે, જે અલંકારશાસ્ત્રને એના અભ્યાસનું પરિણામ હોઈ શકે. અણહિલવાડનું વર્ણન (૧–૧૦ થી આગળ), જે વાસ્તવિક કરતાં કાલ્પનિક વધુ અંશે જણાય છે. ભીમદેવને સ્વમમાં કુમારપાળનું ઉદબોધન (૩–૧ થી આગળ), સંઘને પ્રયાણને કારણે ચડેલી ધૂળની ડમરી (પ-રરથી આગળ), સુન્દર યમકાદિથી ભરેલાં ચન્દ્રોદય (૬) અને ઋતુનાં (૯) વન–એ અરિસિંહને યશ અપાવે એવાં છે. છઠ્ઠા સર્ગના આરંભમાં જેને નિર્દેશ છે તે શ્રાવક સ્ત્રીઓનો રાસ એ ગુજરાતને ગરબો જ છે, અને કાવ્યને તે એક વિશિષ્ટ સ્થાનિક રંગ અર્પે છે– जिनमहमहिमानं प्रत्यदीयन्त दूरादथ वलयितवृन्दं रासकाः श्राविकाभिः । तनुसदननिषण्णकूरकाकोलकालस्फुरितदुरितजालत्रासकृत्तारतालम् ॥ (૬-૧) અને એ જ સર્ગમાં ચન્દ્રોદયનું વર્ણન विरहशिखिसमीरः कामनासीरवीरस्तिमिरतरुकुठारः पूर्वदिकतारहारः । गगनगजनिषादी कामिनीचक्रवादी સિતચિતોડ્ય વચન વાંઢાયમ છે (૬-૧૬) આકર્ષક યમકાદિથી ભરેલા વસન્તવર્ણનના બે ભલે કે – स्मितसरोजमुखीमुखवासनासुरभिमद्यविशेषितसौरभम् । परिहृतापरवल्लिमधुव्रतीधवकुलं बकुलं प्रति धावति ॥ सुमनसां त्वमसि स्थितिभृस्त्वया जयति विश्वमसौ कुसुमायुधः। मधुमितीह रमालरसालसा पिकवयः कवयः कवयन्त्यमी ।। (૯-૫ અને ૬) બાલચન્દ્રકૃત ‘વસંતવિલાસ' ૧૫૫. વસ્તુપાળના જીવન પરત્વે રચાયેલું ત્રીજુ મહાકાવ્ય બાલચન્દ્રનું વસન્તવિલાસ' હવે લઈએ. આ કાવ્ય ૧૪ સર્ગમાં વહેંચાયેલું Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૩૭ છે અને એમાં કુલ ૧૦૨૧ શ્લાક છે. વસ્તુપાળને પુત્ર જૈસિંહ કે જેની વિનતિથી આ કાવ્ય રચાયું હતું તેની પ્રશંસાના એક શ્લાક પ્રત્યેક સને અંતે કવિએ આપ્યા છે (પૅરા ૧૨૫). ૧૫૬. પહેલા સમાં સજ્જનપ્રશંસા અને દુર્જનનિન્દા પછી અને કાવ્યામૃતને મહિમા વર્ણવ્યા પછી કવિ આત્મવૃત્તાન્ત આપે છે, અને પેાતાના ઉપર સરસ્વતીની કૃપા કેવી રીતે થઈ એ જણાવે છે. કાવ્યનાયકને પરિચય આપતાં, પોતે કરેલી વસ્તુ-પસંદગી ન્યાય્ય ધરાવતાં તે કહે છે : ‘જે ગુણા નલ રામ અને યુધિષ્ઠિરમાં હતા તે આજે વસ્તુપાળમાં છે, અને તેથી એને વિશે કંઈક કવન હું કરું છું' (૧-૭૬). બીજા સમાં અણુહિલ્લપુરનું———એમાં સુવર્ણ કલશવાળાં ભવ્ય મન્દિરાનું, એનાં મહાલયેાનું, મજબૂત કિલ્લાનું તથા એની આસપાસની ખાઈનું અને દુર્લભરાજસરનું વર્ણન છે. ત્રીજા સ માં મૂળરાજથી માંડી ભીમદેવ બીજા સુધીના ચૌલુક્ય વંશના રાજાઓના ઇતિહાસ અપાયા છે, જેની તુલના ‘ કાર્તિકૌમુદી અને ‘ સુકૃતસંકીર્તન ’માંના ઇતિહાસ સાથે થઈ શકે. જે પરાક્રમથી વીરધવલ અને એના પૂર્વજોએ અરાજકતામાંથી ગુજરાતનું રક્ષણ કર્યુ. એની પ્રશ'સા કરવામાં આવી છે (૩-૩૭ થી ૧૦). પછી ગુર્જર-રાજ્યલક્ષ્મી વીરધવલના સ્વમમાં આવે છે, અને ભીમદેવના નિળ શાસનમાં થયેલી દુર્દશામાંથી પેાતાનું રક્ષણ કરવા વિનંતિ કરે છે તથા એ માટે વસ્તુપાળ અને તેજપાળને મંત્રીએ તરીકે નીમવાની સલાહ આપે છે (૩-૫૧ થી ૬૪). આ આખાયે પ્રસંગ ‘ કીતિકૌમુદી 'ના બીજા સમાંના વૃત્તાન્તનું (પૅરા ૧૪૧) સ્પષ્ટ રૂપાન્તર જણાય છે. ૧૫૭, ચેાથે! સ બન્ને મંત્રી બન્ધુઓના ગુણ્ણા વધે છે, અને ખંભાતના હાકેમ તરીકે વસ્તુપાળની નિમણૂક થાય છે ત્યાં એ સર્ગના અંત આવે છે. પાંચમા સર્ગ શંખ સાથે વસ્તુપાળનું યુદ્ધ અને શ`ખના પરાજય વર્ણવે છે; અને શંખ ભરૂચ તરફ વેગથી પલાયન કરી ગયા અને નિર્દેશ કરતાં કવિ કહે છે કે ‘ પેાતાના નગરમાં પહોંચ્યા પછી જ એણે શ્વાસ ખાધે! ' (૪–૧૦૯). શંખ ઉપર મળેલા વિજય ઊજવવા માટે ખંભાતમાં થયેલા ઉત્સવના વર્ણનથી (૪-૧૧ અને ૧૧૧) સ પૂરા થાય છે. એ પછીના ત્રણ સફ્ળ પરંપરાગત રીતિનાં વર્ણનાથી રાકાયેલા છે. છઠ્ઠા સમાં ઋતુનું વર્ણન છે. સાતમા સ પુષ્પાવચય, દાલા અને જલક્રીડાનાં વનાથી અને આમે! સસુરત અને ચન્દ્રોયનાં વર્ણનાથી જ કાયેલા છે. " ૧૮ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ ૧૫૮. નવમે સ કહે છે કે વસ્તુપાળ રાત્રે નિદ્રાધીન થયું હતું. ત્યારે એણે એક મ જોયું. જેને એક જ પગ બાકી રહ્યો હતો એવા દેવતારૂપે ધર્મ તેની પાસે આવ્યો અને બોલ્યો કે “કૃતયુગમાં મારે ચાર પગ હતા, ત્રેતામાં ત્રણ અને દ્વાપરમાં બે હતા; હવે કલિયુગમાં માત્ર એક જ પગ બાકી રહ્યો છે.' વળી ધર્મ આગળ કહે છે કે “મૂળરાજ અને સિદ્ધરાજ જેવા રાજાઓએ સોમનાથની યાત્રા કરીને મને પુષ્ટ કર્યો હતો. સિદ્ધરાજે તો મારા ક્રીડાશલ જેવું રાજવિહાર નામે મન્દિર બાંધ્યું હતું અને મારા તેજની વૃદ્ધિ કરવા માટે શત્રુંજય તીર્થને બાર ગામ દાનમાં આપ્યાં હતાં. એ રાજા ગ; એની માતા મયણલદેવી પણ ગઈ, જેણે બાહુલેદ (ધોળકા પાસેના ભોળાદ) આગળ સોમનાથના યાત્રાળુઓ પાસેથી લેવા કર નાબૂદ કર્યો હતો, અને ઊલટું, એમને અન્નપાન આપવાની વ્યવસ્થા કરી હતી. કુમારપાળે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી હતી તથા ઘણાં મંદિરો બાંધ્યાં હતાં. તેણે સોમેશ્વર અને કેદારનાં મન્દિરના જીર્ણોદ્ધાર કરાવ્યા, જે વૃષરૂપે વર્ણવાયેલા એવા મારાં જાણે કે બે શિંગડાં હતાં. મૂળરાજે મંડલી(માંડલ)માં બાંધેલા મૂલેશ્વર મહાદેવના મન્દિરને પણ કુમારપાળે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પણ એ જૂના સમયની સ્થિતિ હવે પલટાઈ ગઈ છે. વિભિન્ન દર્શનના અનુયાયીઓ હવે ક્યાં જાય ? સમગ્ર આપત્તિનો નાને શો ભાગ જ મેં વર્ણવ્યો છે. તે મંત્રીશ્વર ! મારા મનની પીડા દૂર થાય એવો પ્રયત્ન તું કર.” ધર્મ આમ બોલ્યો તે સમયે વસ્તુપાળ નિદ્રામાંથી જાગી ગયો (૯-૧ થી ૩૪). આ સને બાકીને ભાગ (૯-૩૫ થી ૬૦) વૈતાલિકોનાં સ્તુતિકાવ્યોથી રોકાયેલો છે, જેઓ કાવ્યમય વાણીમાં વસ્તુપાળની પ્રશસ્તિ ગાવા સાથે સૂર્યોદયનું પણ વર્ણન કરે છે. વસ્તુપાળના સ્વપ્નમાં ધર્મનું દર્શન આ કાવ્યનું બહુ નોંધપાત્ર અંગ છે. વૃષરૂપે વર્ણવાયેલ ચતુષ્પાદ ધર્મ, જેને એક જ પાદ કળિયુગમાં બાકી રહ્યો છે એ ઉલ્લેખ જૈન સાહિત્ય અથવા પુરાણકથામાં બીજે કયાંય મળતું નથી. આ પ્રકારનું વર્ણન “ ભાગવત પુરાણ” (સ્કન્ધ ૧, અધ્યાય ૧૬-૧૭) માં છે, જેની અસર બાલચન્દ્ર ઉપર થઈ હોય. કૃતયુગમાં ધર્મને ચાર પગ હવાને ઉલ્લેખ “નૈષધીયચરિત' (૧-૭) પણ કરે છે. અણુહિલવાડ અને ધોળકાના રાજદરબારોમાં બ્રાહ્મણ અને જન વિદ્વાને વચ્ચે ઘનિષ્ટ સાંસ્કારિક સંપર્ક હતું, અને બાલચન્દ્ર કે જેઓ પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ હતા (પૈરા ૧૨૪) તેઓ ‘ભાગવત પુરાણ માંથી સાહિત્યિક પ્રોજન (Motif) લે અને વસ્તુપાળનું જીવન આલેખતાં એને કવિતામાં વિનિગ Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૩૯ કરે છે એમાં કશું આશ્ચર્ય નથી. વળી નવમા સને અંતે આવતાં જ વૈતાલિકાનાં સ્તુતિકાની તુલના સંસ્કૃત સાહિત્યમાંનાં આ પ્રકારનાં નિદાન બે વણને એક “રઘુવંશ' (૫-૬૫ થી ૭૬ )નું અને બીજું નૈષધીયચરિત' (૧૯)માંનું—સાથે થઈ શકે, જેમાં અનુક્રમે અજ અને નલને નિદ્રામાંથી જગાડવા સાથે વૈતાલિકે સૂર્યોદયનું પણ વિસ્તારથી વર્ણન કરે છે. કૃષ્ણને નિદ્રામાંથી જગાડતા વૈતાલિકાનાં, “શિશુપાલવધ' (૧૧)માંનાં તુતિકાવ્યોની તુલના પણ કરી શકાય. - ૧૫૯. દસથી તેર સુધીના સર્ગોમાં વસ્તુપાળની યાત્રાનું વર્ણન છે, જે “કીતિકૌમુદી અને “સુકૃતસંકીર્તન'માંના વર્ણનથી હકીકતમાં ખાસ જુદું પડતું નથી. ચૌદમા સર્ગમાં કવિ કહે છે કે જુદાં જુદાં ગ્રામ નગરમાં અને પહાડો ઉપર વસ્તુપાળે બંધાવેલાં ધર્મસ્થાનોની સંખ્યા એટલી મોટી છે કે આકાશમાંના તારાઓની જેમ એની ગણના થઈ શકે એમ નથી. (૧૪-૯ અને ૧૦). પછી વસ્તુપાળનું અવસાન વર્ણવતું એક રૂપક આવે છે, અને અન્યત્ર તે અનુપલબ્ધ હોઈ ખાસ નંધપાત્ર છે-“એક વાર ધર્મની દૂતી જરાએ વસ્તુપાળ પાસે આવીને કહ્યું કે ધર્મની પુત્રી સદ્ગતિ તમને મળવા માટે ઉત્સુક છે. સદ્ગતિનાં માતાપિતાએ પણ એનું લગ્ન તમારી સાથે કરવાનું નક્કી કર્યું છે. સદ્ગતિ વિશેના વિચારોમાં મગ્ન થતાં વસ્તુપાળને એની પૃહાન જવર થયો અને તેણે એની સાથે લગ્ન કરવા માટે શત્રુંજય ઉપર જવાનું ઠરાવ્યું. એના સેવક આયુબધે આ નિર્ણયના સમાચાર ધર્મને આપ્યા. ધર્મ આથી પ્રસન્ન થયો, અને લગ્નને દિવસ નક્કી કરીને તેણે પોતાને દૂત સબોધને વસ્તુપાળ પાસે મોકલ્યો. સબંધે વસ્તુપાળને કહ્યું કે સદ્ગતિ સાથે લગ્ન માટે ૧૨૯૬ ને માઘ સુદિ પાંચમ ને રવિવારના દિવસે સવારે શત્રુંજય ઉપર પધારવા ધમે તમને નિમંત્રણ પાઠવ્યું છે.” એ પછી વસ્તુપાળે પોતાના પુત્ર જસિંહ, પત્ની લલિતાદેવી અને ભાઈ તેજપાળને બોલાવ્યા અને એમને આવશ્યક સૂચનાઓ આપી, રાજાની અનુજ્ઞા લઈને એ શત્રુંજય તરફ નીકળ્યો. પર્વત ઉપર તેણે આરહણ કર્યું. લગ્નના દિવસે આદિનાથનું મન્દિર પુષ્કળ શણગારવામાં આવ્યું હતું. ધમે પિતાની પુત્રી સદ્ગતિ વસ્તુપાળને આદિનાથ સમક્ષ લગ્નમાં આપી અને પછી એને સ્વર્ગમાં લઈ ગયો, જ્યાં ઈન્ડે પ્રેમપૂર્વક અને સત્કાર કર્યો.”૧૬ રાજા વિવેકચન્દ્રની પુત્રી કૃપાસન્દરી સાથે કુમારપાળનું લગ્ન વર્ણવતા, યશઃ પાલકૃત નાટક “મેહરાજપરાજય'માંની રૂપકગ્રન્થિ (પેરા ૩૨) ઉપરથી ૧૬. દલાલ, “વસન્તવિલાસ', પ્રસ્તાવના પૃ. ૪ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૩ બાલચન્દ્રને સન્તવિલાસ'ના અંતિમ સમાં આ રૂપક આપવાની પ્રેરણા મળી હાય એ સંભવિત છે. ૧૬૦. અપરાજિત કવિએ બાલચન્દ્રને ‘ વિદર્ભ રીતિગુણવાન ' તરીકે વર્ણવ્યા છે અને એમની કાવ્યશક્તિનાં ઘણાં વખાણ કર્યા છે. (જુએ પૈરા ૧૨૩ પહેલાં ટાંકલા શ્લોક. ). વિના સંકેાચે કહી શકાય કે આ પ્રશંસા અસ્થાને નથી, કેમકે પૂર્વે સામેશ્વર અને અમરસિંહ જેવા ખે કવિઓએ વસ્તુપાળના જીવનને મહાકાવ્યને વિષય બનાવ્યા છતાં એ જ વસ્તુ લઈ ને ત્રીજા મહાકાવ્યની રચના બાલચન્દ્ર સફળ રીતે કરે છે. એની ભાષામાં વિશિષ્ટ કવિતાના આવેશ છે, જે એની રચનાને એક આગવું વ્યક્તિત્વ અર્પે છે. એનાં વર્ણના સામાન્ય રીતે લાંબાં અને અલંકારપ્રચુર હાવા છતાં આકર્ષક અને મનેાહર કલ્પનાઓથી સભર છે. કવિને યાનિદ્રામાં પ્રત્યક્ષ થતી સરસ્વતીનું વર્ણન (૧-૫૮ થી ૭ ); અહિલવાડનું વર્ણન (૨), જેમાં વાસ્તવ અને કલ્પનાનું સુભગ સંમિશ્રણ જોવા મળે છે; ખંભાતના બંદરનું ટ્રે પણ સચાટ વર્ણન (૩-૧૭ થી ૨૩ ); શંખ સાથેના યુદ્ધનું વર્ણન, જેમાં ભાગ લેનાર મુખ્ય યાદ્દાઓનાં નામને પણ ઉલ્લેખ મળે છે (૫);–એવાં કેટલાંક ઉદાહરણ રજૂ કરી શકાય. ૧૬૧, મંત્રી તરીકે નિયુક્તિ થવા પ્રસંગે વસ્તુપાળના મુખમાં મુકાચેલા બ્લેક લેષનું સુન્દર ઉદાહરણ છે— अत्यर्थमथमुपढौकितमाद्रियन्ते तं च प्रभूतगुणितं पुनरर्पयन्ति । न्यस्ताः पदे समुचिते गमिताश्च मैत्रीं शब्दाः कवेरिव नृपस्य नियोगिनः स्युः || અને રાજાને ઉદ્દેશીને વસ્તુપાળે કહેલા નીચેના શ્લોક ‘કાર્તિકૌમુદી’ (૩-૭૭)ના લગભગ એ જ આશયના ક્ષેાકનું સ્મરણ કરાવે છે— न्यायं यदि स्पृशसि लोभमपाकरोषि कर्णेजपानपधिनोषि शमं तनोषि । सुस्वामिनस्तव धृतः शिरसा निदेशस्तन्नूनमेष मयकाऽपरथाऽस्तु भद्रम् || ( ૩૧૮૦ ) વસ્તુપાળને શંખની સેવામાં જોડાવા સૂચનાને સંદેશે લાવનાર દૂતને વસ્તુપાળે આપેલા જડબાતોડ જવાબ—— क्षत्रियाः समरकेलिरहस्यं जानते न वणिजो भ्रम एषः । अम्बst वणिगपि प्रधने किं मल्लिकार्जुननृपं न जधान || Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૪૧ दूत रे वणिगहं रणहट्टे वितोऽसितुलया कलयामि । मौलिभाण्डपटलानि रिपूणां स्वर्गवेतनमथो वितरामि || ( ૪–૪૨ અને ૪૩ ) એક મનેહર ઉપેક્ષા-~ यौवनं चलमुपैति नो गतं विग्रहैरलमुपास्यतां प्रियः । इत्यवोचदिव झकृतैर्वधूपादयोरभिनिपत्य नूपुरः ।। ( ४-४५ ) સામનાથ પાટણ પાસે સાગર અને સરરવતીના સંગમનું વન— सरस्वतीवारिधिवीचिहस्तसञ्चारितैर्यस्य पुरः पुरस्य । परस्पराश्लेषविभेदवद्भिश्चामर्यमाचर्यत फेनकूटैः || तीरस्फुटन्नीर कदम्बकेन बहिः सदा गर्जति यत्र वाद्ध । वृथैव सोमेश पिनाकिनोऽग्रे त्रिधूपवेलापटहप्रपञ्चः || (૧૧-૩૩ અને ૩૪) ઉદયપ્રભસૂરિષ્કૃત ધર્માભ્યુદય' અથવા ‘ સ`ઘપતિચરિત ’ 6 " ૧૬૨, ઉદયપ્રભસૂરિષ્કૃત ‘ધર્માભ્યુદય ’ અથવા સંઘપતિચરિત ' એ ખીજુ એક એવું કાવ્ય છે જેમાં વસ્તુપાળના જીવનના સંબધ આવે છે. ઐતિહાસિક મહાકાવ્યાની સમાલાચનામાં આ કાવ્યને છેલ્લું લીધું છે, કેમકે એના એ જ સર્ગા-પહેલા અને છેલ્લા—ઐતિહાસિક કહી શકાય એવી હકીકત છે, જ્યારે બાકીના સર્ગામાં માત્ર જૈન ધર્મકથાઓ છે. ધર્માભ્યુદય 'માં ૧૫ સર્ગ છે, અને પ્રત્યેક સને અંતે વસ્તુપાળની પ્રશ'સાના કેટલાક શ્લોકા મૂકવામાં આવ્યા છે. આખાએ કાવ્યનું ગ્રન્થાત્ર ૩૦૪૧ શ્લાકનું છે. 6 ૧૬૩, જિનને નમસ્કાર કરીને પહેલા સના પ્રારંભ કર્તા કરે છે અને પછી મહાવીરના ગણધર ગૌતમરવામીના નાનાદિની તથા હરિભદ્ર, સિદ્ધસેન દિવાકર, હેમચન્દ્ર, નરચન્દ્ર અને વિજયસેનની પ્રશંસા કરે છે; સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના બનેલા ચતુર્વિધ સંધની મહત્તાની વાત કરે છે અને વસ્તુપાળની મહત્તાની સ્તુતિ કરે છે. આ પછી કવિએ એક શ્લોક (૧–૧૭)માં કૃતિનું નામઆપ્યું છે તથા પ્રાચીન કાળથી માંડી વિજયસેનસૂરિ સુધીની પાતાની ગુરુ પરંપરા આપી છે (૧-૧૮ થી ૨૫). પછી વસ્તુપાળ ધર્મોપદેશ સાંભળવા માટે વિજયસેનસૂરિ પાસે જાય છે. એ વવ્યું છે. ગુરુ અને ત્રણ પ્રકારના પ્રભાવનાધ વિશે-અજ઼ાહ્નિકા Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ ઉત્સવ, રથયાત્રા અને સંઘયાત્રા વિશે વાત કરે છે તથા સંધયાત્રામાં પાળવા જોઈતા નિયમો કહે છે (૧-૪૮ થી ૧૦૬). ૧૬૪. એ પછી પરોપકાર, બ્રહ્મચર્ય, દયા આદિ સદ્ગુણોથી પ્રાપ્ત થતાં પુણ્ય વિશેની કેટલીક ધર્મકથાઓ વસ્તુપાળને ગુરુ કહે છે. ૨ થી ૧૪ સુધીના સર્ગો આ પ્રકારની ધર્મકથાઓથી રોકાયેલા છે. ૨ થી ૬ સુધીના સગે પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા આદિનાથનું અને એમના પુત્રો ભરત અને બાહુબલિનું જીવન તથા છેવટે ભરતનું નિર્વાણ વર્ણવે છે. છઠ્ઠા સર્ગમાં શત્રુંજયના રક્ષક દેવતા યક્ષ કપદીને વૃત્તાન્ત આવે છે તથા શત્રુંજય ઉપર પ્રથમ ભરતે બાંધેલા અને પછી સગર ચક્રવર્તી, રામચન્દ્ર, જાવડ, શીલાદિત્ય તથા સિદ્ધરાજના મંત્રી આશુક અને કુમારપાળના મંત્રી બાહડ જેવા ભૂતકાળના મહાપુરુષોએ જીર્ણોદ્ધાર કરાવેલા મન્દિરનું માહાસ્ય વર્ણવાયું છે (૬-૬૭ થી ૮૭). આ વૃત્તાન્ત વિષયાન્તર જેવો હોવા છતાં શત્રુંજયની સંઘયાત્રા વર્ણવવાના ઉદ્દેશથી રચાયેલા ગ્રન્થમાં અસંગત નથી. લગ્નની પ્રથમ રાત્રે જ આઠ સૌન્દર્યવતી પત્નીઓને ત્યાગ કરીને દીક્ષા લેનાર જંબુસ્વામીની કથા આઠમા સર્ગમાં છે, અને નવમા સર્ગમાં તપનું માહાત્મ્ય વર્ણવતી રાજકુમાર યુગબાહુની કથા છે. દશથી ચૌદ સુધીના સર્ગોમાં બાવીસમા તીર્થંકર નેમિનાથનું, એમના પૂર્વ જન્મોથી માંડી નિર્વાણ સુધીનું જીવન વિસ્તારપૂર્વક આપ્યું છે, અને આ પાંચ સર્ગનું પ્રસ્થાઝ ૨૧૪૨ શ્લેક છે (જુઓ પેરા ૧૧૬). પંદરમા સર્ગમાં ફરી પાછી આપણે કર્તાના સમકાલીન ઇતિહાસ ઉપર આવીએ છીએ. વિજયસેનસૂરિના આ ઉપદેશની પ્રેરણાથી થયેલી શત્રુંજયની સંઘયાત્રા એ સર્ગ વર્ણવે છે. શત્રુંજય ઉપરથી સંઘ પાછો ફરે છે એમાં એવા બે મુકામનો ઉલ્લેખ છે જેના વિશે અગાઉ વાત કરી નથી અથવા કોઈ ઐતિહાસિક કાવ્યમાં નથી; એ મુકામ તે અજાહરનગર૧૭ અને કેટિનગર અથવા કોડીનાર (૧૫–૧૩). એ જ સર્ગના શ્લેક ૨૫-૩૧ માં વસ્તુપાળનાં બાંધકામની એક યાદી આપી છે, જેને બીજાં સમકાલીન લખાણનું અનુમોદન મળે છે. ગ્રન્થને અંતે પ્રશસ્તિમાં કર્તા પિતાના ગચ્છના-નાગેન્દ્ર ગચ્છના આચાર્યોની પટ્ટાવલિ, બીજી વિગતો ઉપરાંત, આપે છે (પૈરા ૧૧૧). ૧૬પ, દરેક સર્ગના અંતિમ લેકમાં આવતા “લક્ષ્મી' શબ્દથી આ કાવ્ય અંકિત થયેલું હોઈ પુપિકાઓમાં એને “લયંક' કહેવામાં આવ્યું ૧૭. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ઊના પાસેનું અજાહર તથા અજારા. અત્યારે તે નાનું ગામડું છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૪૩ છે (ટિ. ૧૮). પેાતાનાં કાવ્યાને શુભ શબ્દોથી અંકિત કરવાની સુપ્રચલિત પરંપરા સંસ્કૃત અને પ્રાકૃત કવિએમાં હતી, અને આપણે જોઇએ છીએ કે ભારવિનું ‘કિરાતાર્જુનીય’ ‘લક્ષ્મી’ શબ્દ વડે, માધનું ‘શિશુપાલવધ’ ‘શ્રી’ વડે, પ્રવરસેનનું ‘સેતુબંધ' ‘અણુરાય' (સં. મત્તુરત્ન) વડે અને રત્નાકરનું ‘હરિવજય' ‘હર' વડે અંકિત થયેલ છે. આવાં ખીજા પણ ઉદાહરણ આપી શકાય. ૧૬૬, પ્રત્યેક સને અંતે આવતી પુષ્પિકાઓમાં ‘ધર્માભ્યુદયને મહાકાવ્ય કહેવામાં આવ્યુ છે;૧૮ આ પુષ્પિકાએ મૂળ કર્તાની જ છે કે કાવ્યની નકલ કરનાર વસ્તુપાળની છે એ આપણે જાણતા નથી; પણ એના વસ્તુના ઉપર આપેલા સાર ઉપરથી જણાશે કે આ પ્રકરણના પ્રારંભમાં સંસ્કૃત મહાકાવ્યનાં જે લક્ષણા આપ્યાં છે એ દૃષ્ટિએ એને મહાકાવ્ય ગણી શકાય નહિ. ખરુ. જોતાં એનું વૈકલ્પિક નામ ‘સંધપતિચરિત’ સૂચવે છે તેમ, આ ચરિત્ર છે. ખાસ કરીને જેનામાં ઐતિહાસિક કે પૌરાણિક વ્યક્તિઓનાં ચરિત્રો રચવાની પદ્ધતિ હતી; એવાં ચિરત્રામાં મુખ્ય છંદ અનુષ્ટુપ રહેતા અને રચના સાદી પુરાણશૈલીએ થતી. જેમાં તીર્થંકરાનાં ચરિત્રોના પણ સમાવેશ થાય છે એવાં, આ પ્રકારનાં કાવ્યાને કેટલીક વાર મહાકાવ્ય' કહેતા. આમ કહેવામાં તાત્પર્ય એ હશે કે આ કૃતિએ મહાપુસ્થેાનાં અથવા જેમને ધાર્મિક દષ્ટિએ મહાન કહી શકાય એવા પુરુષાનાં ચરિત્ર છે. સાહિત્યશાસ્ત્રમાં જેને ‘મહાકાવ્ય' કહેવામાં આવે છે એવી કૃતિઓના કલાવિધાનના અજ્ઞાનને કારણે આવી રચનાઓને ‘મહાકાવ્ય' કહેવામાં આવી હશે એમ માનવું યોગ્ય નથી, મકે માણિક્યચન્દ્ર જેવા સાહિત્યના વ્યુત્પન્ન પડિતે રચેલાં કાવ્યા. દડી આદિએ આપેલાં લક્ષણાને અનુસરતાં નહિ હાવા છતાં એએને ‘મહાકાવ્ય’ નામ અપાયું છે ( પૅરા ૧૮૨ ). ૧૬૭, ‘ધર્માભ્યુદય’ એ બે તીર્થંકરાનાં જીવન સહિત કેટલીક કથાએના સંગ્રહ છે. એના માટે ભાગ સરળ, વહેતી પણ હકીકતાને જ સ્પ કરતી શૈલીએ લખાયેલ હેાઈ લાંબાં વહુના કે ઝાઝાં અલંકરણાને અવકાશ ૧૮. ઉદાહરણ તરીકે જુએ પહેલા સ`ને અંતે—કૃતિ શ્રીવિજ્ઞયસેનસૂરિशिष्यश्री उदयप्रभसूरिविरचिते श्रीधर्माभ्युदयनाम्नि संघपतिचरिते लक्ष्म्यङ्के महाकाव्ये तीर्थयात्रा विधिवर्णनो नाम प्रथमः सर्गः ॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ આપતા નથી. આ પ્રકારની શૈલીને પ્રયોગ મધ્યકાળમાં જૈન લેખકોએ સંસ્કૃત તેમજ પ્રાકૃત કથાગ્રન્થમાં કરે છે, અને એમાં કર્તાને ઉદ્દેશ વર્ણન કરવા કરતાં અતિવૃત્તનું કથન કરવાને જ હોય છે.૧૯ પિરાણિક મહાકાવ્યો સેમેશ્વરકૃત “સુરત્સવ' ૧૬૮, ઐતિહાસિક મહાકાવ્યોની સમાલોચના કર્યા પછી સૌ પહેલાં સોમેશ્વરકૃત “સુરત્સવ” લઈશું, કેમકે એનું વસ્તુ પુરાણમાંથી લેવાયેલું હોવા છતાં તત્કાલીન રાજકીય અને ઐતિહાસિક પરિસ્થિતિ સાથે પણ એને સંબંધ છે. “માકડેય પુરાણના અધ્યાય ૮૧–૯૩ માંના “દેવીમાહા” અથવા “સપ્તશતીમાં આવતું સુરથ રાજાનું ચરિત્ર એ તેને વિષયે છે, પણ સાથેસાથ રાજા ભીમદેવ બીજાની રાજકીય આપત્તિઓ તથા એને ફરી વાર થયેલી રાજ્ય પ્રાપ્તિનું સૂચન પણ, અગાઉ કહ્યું છે તેમ ( પેરા ૪૮ અને ૭૫), એ દ્વારા થતું જણાય છે. ૧૬૯. “સુરત્સવ'માં પંદર સ તથા કુલ ૧૦૮ર શ્લોક છે. પહેલા સર્ગમાં કવિ વિવિધ દેવતાઓને નમસ્કાર કરે છે, અને તેમાં પણ પ્રારભિક પાંચ શ્લેકમાં ભવાની અથવા દુર્ગાની સ્તુતિ કરે છે. “જેણે પોતાના સકાવ્ય દેવાયતનમાં રાધવકીર્તિરૂપ મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે તે મુનિમુખ્યને તથા “ દના રહસ્ય, યજુર્વેદના વિવર્ત અને સામવેદના સાર જેવી જેની કતિ ત્રિલેકીને પવિત્ર કરે છે એવા સત્યવતી સુતને અર્થાત વાલ્મીકિ અને વેદવ્યાસને તે પ્રણામ કરે છે. ‘હત્કથા ના કર્તા ગુણાત્ય, સુબધુ, કાલિદાસ, માધ અને મુરારિ જેવા બીજા કેટલાક કવિઓને પણ તે સંમાનપૂર્વક ઉલ્લેખ કરે છે. પ્રાચીન હસ્તપ્રતોની શોધના પિતાને એક અહેવાલમાં “સુરત્સવને ઉત્તમ સાર આપનાર ડે. રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરના શબ્દોમાં કહીએ તો-“એ પછી કવિતા, સજનપ્રશંસા, દુર્જનનિન્દા આદિ સામાન્ય વિષયો પરત્વે કવિ કેટલાક લેકે આપે છે અને પછી પિતાના કાવ્યનાયક સુરથનો પરિચય વાચકને આપે છે. સુરથના વિશ્વવિજયના વૃત્તાન્ત સાથે પહેલે સર્ગ પૂરો થાય છે. બીજા સર્ગમાં, સુરથના કેટલાક મંત્રીઓ એના શત્રુઓની સહાયથી એનું રાજ્ય ૧૯. આ પ્રકારના થોડાક વિશિષ્ટ કથાના પરિચય માટે જુઓ હટલ, ઐન નેરેટીવ લિટરેચર ઓફ ધ શ્વેતામ્બર ઐફ ગુજરાત.” Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૪૫ પડાવી લે છે. આથી સુરથે વનમાં આશ્રય લીધે. ત્યાં એને એક મુનિને પરિચય થયો, અને મુનિને તેણે પોતાના સંકટની વાત કરી. તપશ્ચર્યા વડે ભવાનીને પ્રસન્ન કરવાની સલાહ મુનિએ સુરથને આપી, અને ભવાનીનાં પરાક્રમો એની આગળ વર્ણવ્યાં. શુંભ અને નિશુંભ એ બે દેએ બ્રહ્મદેવ પાસેથી વરદાન મેળવ્યું હતું કે સ્ત્રી સિવાય બીજા કોઈને હસ્તે એમનું મૃત્યુ ન થાય. આ વરદાનને કારણે તેઓ બહુ પ્રબળ બની ગયા હતા અને બધાં પ્રાણીઓને પીડા કરતા હતા. આ પછી દેવો બ્રહ્મદેવ પાસે ગયા અને પિતાની ફરિયાદ એમની આગળ રજૂ કરી. બ્રહ્માએ પોતાના વરદાનને પ્રકાર દેવને સમજાવ્યો; તેમણે દેવોને ભવાની પાસે જઈને શુંભનો વધ કરવા માટે એને વિનંતિ કરવા માટે સૂચવ્યું. અહીં ત્રીજે સર્ગ પૂરો થાય છે. ૧૭૦, “દેવો પછી હિમાલયમાં ગયા. સાહિત્યશાસ્ત્રની પરિપાટી મુજબનું હિમાલયનું વર્ણન ચોથા સર્ગમાં આવે છે. એ સમયે સમકાલે ઉપસ્થિત થયેલ ઋતુઓનું શેભાનું વર્ણન પાંચમા સગમાં અને ચંદ્રોદયનું વર્ણન છટ્ટા સર્ગમાં આવે છે. સૂર્યોદયના વર્ણન સાથે સામે સર્ગ શરૂ થાય છે, અને ભવાની પુષ્પાવય માટે જાય છે. એ પછી સ્નાન માટે દેવી ગંગાતટે જાય છે, અને રત્નાન કરીને એ પાછી ફરે છે ત્યારે દેવો દૂરથી એને જોઇને એની સ્તુતિ કરે છે. પછી દેવો પિતાની ફરિયાદ કહે છે, અને શુંભ દૈત્યને વધ કરવા માટે દેવીને વિનંતિ કરે છે. દેવી એમને ભય દૂર કરે છે અને દૈત્યને વધ કરવાનું વચન આપે છે. આઠમા સર્ગમાં ભવાની એક અત્યંત સુન્દર સ્ત્રીનું રૂપ ધારણ કરે છે અને હિમાલયના એક શિખર ઉપર વાસ કરે છે. હિમાલયમાં એક સુન્દરી આવી છે એવી વાત ફેલાય છે, અને શુંભને સાંભળવામાં પણ એ વાત આવે છે. પછી પોતાની સાથે લગ્ન કરવા માટે સંદેશે એ સુન્દરીને શુભ મોકલે છે. એ સંદેશ લાવનાર દૂતને ભવાની કહે છે કે “મારું એવું વ્રત છે કે હું સિંહ ઉપર સવારી કરતી હોઉં ત્યારે મારી સાથે જે પુરુષ યુદ્ધ કરશે એની સાથે જ હું લગ્ન કરીશ.” દૂત આ સમાચાર શુંભને આપે છે, આથી આશ્ચર્ય પામીને એ વિચિત્ર પ્રતિજ્ઞા છેડી દેવાને સમજાવવા માટે ધૂલેચન દૈત્યને શુંભ દેવી પાસે મેલે છે, અને એ જે પિતાની જક છોડે નહિ તે એને બળપૂર્વક ઉપાડી લાવવા કહે છે. ધૂમ્રલોચન ભવાની પાસે જાય છે અને શુંભના હુકમને અમલ કરવાનો પ્રયત્ન કરે છે એટલામાં તો દેવીના પ્રભાવથી તે બળીને ભસ્મ થાય છે. નવમા સર્ગમાં મોટા સૈન્ય સાથે ઉમાની સાથે યુદ્ધ કરવા માટે શુંભ જાય છે; દસમા સર્ગમાં એમની વચ્ચે યુદ્ધ થાય છે, અને અગિયારમાં સર્ગમાં શુંભને વધુ વણવા છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ ૧૭૧. “મુનિના મુખેથી ભવાનીનાં આ પરાક્રમો સાંભળીને સુરથ કઠિન તપશ્ચર્યા દ્વારા ભવાનીને પ્રસન્ન કરવાને નિશ્ચય કરે છે. આ તપશ્ચર્યાએનું વર્ણન બારમા સર્ણમાં છે. તેરમા સર્ગમાં સુરથની દઢતાની પરીક્ષા કરવા માટે પાર્વતી એક સુન્દરીને મોકલે છે, પરતું એના આકર્ષણથી પણ સુરથ તપમાંથી ચલિત થતો નથી. ચૌદમા સર્ગમાં ભવાની સુરથ ઉપર પ્રસન્ન થઈ તેની આગળ પ્રત્યક્ષ થાય છે, તથા એક હજાર વર્ષ સુધી ચક્રવર્તીપદની પ્રાપ્તિનું તથા અત્યાર સાતમે મનું પૂરો થાય પછી, આવતા જન્મમાં આઠમે મન થવાનું એને વરદાન આપે છે. બીજી બાજુ સુરથ રાજાને જે વફાદાર મંત્રી હતા તેમણે કપટીઓને નાશ કર્યો તથા સુરથની શોધ માટે ચારે દિશામાં માણસે મેકલ્યા. સુરથ જે વનમાં તપ કરતો હતો ત્યાં એમને એક આવી પહોંચ્યો, અને તેને વિશે એણે પેલા વફાદાર મંત્રીઓને સમાચાર આપ્યા. તેઓ ઘણું માણસ સાથે ત્યાં આવી પહોંચ્યા અને સુરથને રાજધાનીમાં લઈ ગયા, જ્યાં ઉમાના વરદાન અનુસાર તેણે ઘણા સમય સુધી ચક્રવર્તીપદ ભોગવ્યું. ૨૦ પંદરમા સર્ગમાં સેમેશ્વર પિતાને કુલવૃત્તાનત આપે છે. અને છેવટે વસ્તુપાળની સ્તુતિના કેટલાક લે કે આપે છે. પાંચમા પ્રકરણમાં (પરા ૬૯-૭૧) આ છેલ્લા સર્ગને સાર મેં આપે છે. ૧૭૨, સોમેશ્વરકૃત “કીર્તિકૌમુદી' વૈદર્ભી રીતિમાં લખાયું છે તે એના “સુર ”માં ગૌડી રીતિમાં કાવ્ય રચવાનો પ્રયત્ન છે; અહીં એના ચિત્ત સમક્ષ કાલિદાસનો નહિ પણ “ કિરાતાજનીય ” અને “શિશુપાલવધ’ને નમૂનો હોય એમ જણાય છે. જો કે સંસ્કૃત કવિતાના આ બે દુર્ગમગૌરવ ગ્રન્થના મુકાબલે “સુરત્સવ”ની ભાષા સરલ છે, તે પણ એમાં પુષ્કળ લે, વિરલ અને અસાધારણ શબ્દોના પ્રયોગો તથા શબ્દાલંકાર છે. ભવાની અને દૈત્યનું યુદ્ધ વર્ણવતા દસમે સગ બધા પ્રકારનાં ચિત્રકાથી ભરેલું છે; “ કિરાતાજુનીય ” નો પંદરમા સર્ગમાં અને શિશુપાલવધ ” ના ઓગણીસમી સર્ગમાં યુદ્ધવર્ણનની સાથોસાથ ચિત્રકાવ્ય છે. મહાકાવ્યોના લેખકોમાં વિવિધ પ્રકારનાં ચિત્રકાવ્યો દ્વારા યુદ્ધવર્ણન કરવાની એક પરંપરા હતી એમ જણાય છે; જે કે યુદ્ધની ગતિ અને વેગને નિરૂપણમાં ખરું જોતાં, આ ચિત્રકા વિદ્યરૂપ થાય છે. ૧૩૩. “કીર્તિકૌમુદી ના કર્તાનું કવિત્વ આ કાવ્યમાં પણ જણાય છે. આમાં સેમેશ્વરે કરેલાં કેટલાંક વર્ણને “કીર્તિકૌમુદી નાં ઉત્તમ વર્ણને ૨૦. ભાંડારકર, રિપૅર્ટ ૪, પૃ. ૧૯-૨૦ Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૪૭ સાથે સરખાવી શકાય એવાં છે. પોતાની ફરિયાદ રજૂ કરવા માટે દેવ આવે છે એ પ્રસંગે બ્રહ્મદેવનું વર્ણન (૩), અને શબ્દાલંકારોથી ભરેલું હિમાલયની ભવ્યતાનું વર્ણન (૪)–જેમાં કવિને “કુમારસંભવ ” ને પ્રથમ સર્ગમાંથી કંઈક પ્રેરણા મળી હાય-આના ઉદાહરણ તરીકે રજૂ કરી શકાય. પઋતુવર્ણન (૪) અને યુદ્ધવર્ણન (૧૦) પણ નોંધપાત્ર છે. ૧૭૪, “સુરત્સવ માંથી સેમેશ્વરની કવિતાકલાનાં કેટલાંક ઉદાહરણ અહીં ટાંકીએ. મંત્રીઓની દગાબાજીથી રાજ્યભ્રષ્ટ થયેલે સુરથ વનમાં પ્રવેશે છે એ વર્ણવતાં કવિ એક સુન્દર નિકાવ્ય આપે છે– विशन् वनादेव वनान्तराणि सान्द्रमश्रेणिनिरन्तराणि । भाति स्म भिन्नाञ्जनसंनिभानि धनादिवेन्दुर्घनमण्डलानि ॥ (૨-૧૮ ) જો કે અહીં કવિ ભારવિ અને માધની રચનાઓના કઠિન નમૂનાઓને સામાન્ય રીતે અનુસરે છે, તો પણ કેટલેક સ્થળે અત્યંત સરલ પ્રાસાદિક શૈલીમાં રચાયેલી કવિતા મળે છે, જેમકે પઋતુવર્ણનમાં વસંત– कटाक्षिता कैरपि चुम्बिता परैः कृतोपभोगा मधुपैश्च कैश्चन । मधु क्षरन्ती विरराज माधवी नवीनरूपा गणिकेव कामिभिः ॥ (૫–૧૦ ) શરદजलं प्रसन्न जलदा निवर्तिताः प्रवर्तिताश्चाध्वनि साधुसिन्धवः । गदाधरः स्वापपरः प्रबोधितः शरद्दिननिर्मलतोचितं कृतम् ॥ (૫-૩૯) વસન્તને પ્રારંભ– लभन्ते सौभाग्यं किमपि हरिणाङ्कस्य किरणाः पिकाः शब्दायन्ते स्वगतममृतस्यन्दि च वचः । चलत्यद्य श्वो वा पवनपृतना चन्दनगिरेવર્ષ મ0 રતિ ર સુમાનિ નનમ્ II (૫–૫૬)૨૧ સંસ્કૃત સાહિત્યમાં કાચની બંગડીને ઉલ્લેખ નથી એમ સામાન્ય રીતે માનવામાં આવે છે, પણ “સુરત્સવ” ૬-૧૦૫ માં કાચની બંગડીઓને સ્પષ્ટ ઉલ્લેખ છે એ નોંધપાત્ર છે – ૨૧. આ શ્લેક ઉરા ૨-૩૬ માં પણ છે. ૨૨. “સંસ્કૃત સાહિત્યમાં કાચની બંગડીને કોઈ ઉલ્લેખ મેં જો નથી, પણ એને વપરાશ ૮ મા-૯મા સૈકાના અરસામાં શરૂ થયે હશે એમ હું ધારું Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૩ का च काचवलयावलिशब्दैराजुहाव हृदयं दयितास्य । આ બતાવે છે કે સામેશ્વરના સમયમાં ગુજરાતમાં સ્ત્રીઓને આ અલંકાર સુપ્રચલિત હતા. વસ્તુપાલકૃત ‘નરનારાયણાન’દુ’ ૧૫. ‘ નરનારાયણાનંદ ' એ વસ્તુપાળે રચેલું એક મહાકાવ્ય છે. એનું વસ્તુ ‘ મહાભારત 'ના ‘ વનપર્વ 'માંથી લેવાયેલ છે. નર અને નારાયણ અથવા અર્જુન અને કૃષ્ણની મૈત્રી, રૈવતક ઉદ્યાનમાં તેમના આનંદવિહાર અને કૃષ્ણની બહેન સુભદ્રાનું અજુ ને કરેલું હરણુ એ તેને વિષય છે. કવિ સમક્ષ માને અને કટલેક અંશે ભારિવને નમૂને છે. સંસ્કૃતના આ એ પ્રશિષ્ટ કવિઓનાં કાવ્યેામાં તેમજ વસ્તુપાળની પ્રસ્તુત રચનામાં વિષય જે ‘ મહાભારત ’માંથી લેવાયેલા છે, તેનું કૃતિના વિસ્તારના પ્રમાણમાં તિવ્રુત્ત નાનું છે અને નગર, રાજા અને રાજદરબાર, સૂર્યોદય, ચન્દ્રોદય, પુષ્પાવચય આદિનાં લાંબાં પરપરાગત વ ાથી તથા કેટલીક વાર લાંબા સંવાદોથી કૃતિને મેટા ભાગ રાકાયેલા છે. ત્રણે કવિએની શૈલી ખૂબ અલંકૃત અને કેટલીક વાર તે કૃત્રિમ ગણવી પડે એવી છે; જો કે વસ્તુપાળનું કાવ્ય એના પુરગામી કરતાં સરળ છે. ભાવિ અને માધની જેમ વસ્તુપાળે પણ એક આખા સ (૧૪) ચિત્રકાવ્યા દ્વારા યુદ્ધના વર્ણનથી રેલા છે; એ સર્ગના ચાળીસે શ્લોકા ચિત્રકાવ્યાના ઘણા પ્રકાર રજૂ કરે છે અને એમાંના કેટલાક પ્રકાર તે અલંકૃત સંસ્કૃત કવિતાના ક્ષેત્રમાં પણ વિરલ છે. છું. મધ્ય એશિયામાંથી આવેલી હૂણ અને ગુર્જર જેવી પરદૅશી જાતિએ દ્વારા એના ઉપયોગ શરૂ થયા હોય એમ લાગે છે. ''જન લ આફ એરિયેન્ટલ સ્ટડીઝ, પુ. ૧, પૃ. ૧૬ માં શ્રી. પી. કે ગાર્ડએ આપેલું ડાઁ. વાસુદેવશરણ અગ્રવાલનું અવતરણ. " સંસ્કૃત રટિશ રાબ્દના કેટલીક વાર · કાચ ' અર્થ કરવામાં આવ્યો છે એ અહીં નોંધવું જોઈએ. ઉદાહરણ તરીકે, સામર્દેવના ‘ યશસ્તિલક પૂ ' ( ઈ.સ. ૯૫૧ ) માંના ‘ સ્ફટિકવલય ' શબ્દનો અર્થ પ્રા. સકિઈ એ ‘ કાચની બંગડી' એવે! કર્યો છે. ચર્ચાસ્તલક ઍન્ડ ઇન્ડિયન કલ્ચર, પૃ. ૧૨૩. ) ટિ, શબ્દના ( · એક ન્તતના સફેદ કિંમતી પથ્થર એવા) સંસ્કૃતમાં સામાન્ય અ છે એ વિસ્તૃત થઈ ને કૃત્રિમ ‘ કાચ 'ના અર્થના સમાવેશ થઈ ગયા હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. આથી વૈય શબ્દમાં ‘ કાચની બ’ગડી’ને સૌથી જૂને ઉપલબ્ધ અસદિગ્ધ ઉલ્લેખ ‘સુરથેાત્સવ 'માંથી મળે છે એમ કહેવું ચિત છે. 6 Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૪૯ ૧૭૬, “નરનારાયણનંદ ” સોળ સર્ગમાં વહેંચાયેલું છે અને એમાં કુલ ૭૯૪ શ્લેક છે. “કુમારસંભવ,” “શિશુપાલવધ,' “કિરાતાજુનીય” અને “નૈષધીયચરિત ની જેમ કોઈ દેવને નમસ્કાર કર્યા વિના જ એને આરંભ થાય છે. પહેલા સર્ગમાં કૃષ્ણની રાજધાની દ્વારકાનું અને બીજા સર્ગમા એમના દરબારનું તથા ત્યાં એમના આગમનનું વર્ણન છે. પછી રેવતકને ઉદ્યાનપાલ આવીને કૃષ્ણ સમક્ષ પુષ્પની ભેટ ધરે છે, તથા એમને ખબર આપે છે કે અર્જુન રેવતક ઉદ્યાનમાં આવેલ છે. પિતાના ઈષ્ટ મિત્રને મળવા માટે કૃષ્ણ ઉત્સુક બને છે, અને ત્રીજા સમા રેવતકમાં આવીને એને ભેટે છે. બંને મિત્રો દ્રાક્ષમંડપમાં બેસીને વાતો કરે છે. રૈવતકમાં સમકાલે પ્રવર્તમાન છ ઋતુઓની શોભાનું વર્ણન ચોથા સર્ગમાં કરેલું છે. આ બે ગાઢ મિત્રાનું જાણે દર્શન કરવા ઈચ્છતો ન હોય એવો ચંદ્ર પછી ઊગે છે. આ પછી ત્રણ સર્ગ (૫–૭)માં સૂર્યારત, ચન્દ્રોદય, સુરાપાન અને સુરત, સૂર્યારત તથા સૂર્યોદયનાં વર્ણન છે. અર્જુન અને કૃષ્ણ આખી રાત વાર્તાલાપમાં ગાળે છે. આઠમા સગમાં કૃષ્ણના ભાઈ બલભદ્ર રૈવતકમાં જાય છે, અને કવિ એમના સૈન્યનું વર્ણન કરવાની તક મેળવે છે. નવમા અને દસમા સર્ગમાં પુષ્પાવચય અને જલક્રીડાનું વર્ણન છે. સુભદ્રા સ્નાન કરીને પાછી વળતી હતી ત્યારે અર્જુને એને જોઈ અને બન્નેને એકબીજા તરફ પ્રણય થે. અર્જુન અને કૃષ્ણ પણ રૈવતકમાંથી દ્વારાવતીમાં આવ્યા. અગિયારમા સર્ગમાં વિરહથી વ્યથિત અર્જુનનું વર્ણન છે. એક દૂતી અર્જુન પાસે આવે છે અને સુભદ્રાની દશા પણ એવી જ હોવાનું તેને કહે છે. સુભદ્રાએ પાઠવેલો પ્રેમપત્ર અર્જુન વાંચે છે અને સુભદ્રાએ પોતે રૈવતકમાં મળવું એ સંદેશો દૂતી મારફત મોકલે છે. કામદેવની પૂજા માટે રૈવતક ઉદ્યાનમાં જતી સુભદ્રાનું વર્ણન બારમા સર્ગ માં છે; એ સમયે અજુન એનું હરણ કરી જાય છે. રક્ષકે બળદેવને ખબર આપે છે, એટલે ક્રોધાયમાન થયેલા બળદેવ કૃષ્ણ આગળ એમના મિત્રના દુર્વર્તન બદલ ફરિયાદ કરે છે. કૃષ્ણ ઉત્તર આપે છે કે “સુભદ્રાને માટે અર્જુન એગ્ય વર છે, અને સુભદ્રા પણ અર્જુનને ઈચ્છે છે, માટે તમારે કાપ કરવાનું કારણ નથી.” તેરમા અને ચૌદમા સર્ગમાં યાદવ સિન્ય અને અર્જુન વચ્ચેના તુમુલ યુદ્ધનું વર્ણન છે. છેવટે કૃષ્ણ વચ્ચે પડે છે, યુદ્ધ અટકાવે છે અને અર્જુનને દ્વારકામાં લઈ આવે છે. પંદરમા સર્ગમાં દ્વારકામાં થયેલા આનંદૈત્સવનું તથા અર્જુન અને સુભદ્રાના લગ્નનું વર્ણન છે. છેલ્લા અને સેળમાં સર્ગમાં વસ્તુપાળે પિતાના પૂર્વજ ચંડપથી માંડીને પૂર્વ પુરુષને તથા પિતાને વૃત્તાન્ત આપે છે, અને નીચેના નમ્રતાસૂચક કલેકથી તે કાય પૂરું કરે છે– Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ उभास्वद्विश्वविद्यालयमयमनसः कोविदेन्द्रा वितन्द्रा मन्त्री बद्धाञ्जलिवो विनयनतशिरा याचते वस्तुपालः। स्वल्पप्रज्ञाप्रबोधादपि सपदि मया कल्पितेऽस्मिन् प्रबन्धे भूयो भूयोऽपि यूयं जनयत नयनक्षेपतो दोषमोषम् ॥ વસ્તુપાળના આશ્રિત કોઈ કવિએ “નરનારાયણનંદ’ના પ્રત્યેક સર્ગને અંતે એની સ્તુતિના એક કે બે લેકે ઉમેરેલા છે. આવા કોની કુલ સંખ્યા ૧૮ છે. - ૧૭૭, “નરનારાયણનંદ એની રચના પછીના છેડા સમયમાં સંસ્કૃત સાહિત્યજગતમાં ઠીક પ્રતિષ્ટિત થયું હોય એમ જણાય છે, કેમકે એના પહેલા સગને છટ્ટો લેક જહુલણની “કિતમુકતાવલ માં ઉદ્દત થયો છે (પેરા ૬૪), અને બીજો એક શ્લોક (૧૪-૬) અમરચન્દ્રકૃત “કાવ્યકલ્પલતા ” (પૃ. ૧૦૩)માં સ્થાન પામે છે. આપણે જોયું તેમ, કાવ્યને મોટો ભાગ મહાકાવ્યોની પરિપાટી મુજબનાં વર્ષોથી રોકાયેલે છે; પણ એમાંયે વસ્તુપાળની કવિ તરીકેની વિશિષ્ટતા અછતી રહેતી નથી, અને એમાંનાં કેટલાંક સ્થાને તે ભારવિ અને માધના ઉત્તમ ગ્લૅકેની યાદ આપે છે, અને આખું કાવ્ય એકંદરે એવું ધારણ જાળવે છે, જે મધ્યકાળના સંસ્કૃત મહાકાવ્યના લેખકોમાં સામાન્ય રીતે જોવા મળતું નથી. કૃષ્ણની પ્રકૃતિમાં સામાન્ય મનુષ્યની નજરે દેખાતા વિરોધાભાસો કવિ આમ વર્ણવે છે : पुपोष मित्राण्यपि निर्ममोऽसौ गतस्पृहो राज्यमपि प्रतेने । जघान शत्रूनपि शान्तचेताः प्रभुः प्रजैकार्थकृतावतारः ।। (૧-૨) કૃષ્ણ અને અર્જુન એ બે મિત્રોનું રૈવતક ઉદ્યાનમાં લાંબા સમય પછી મિલન– उरति रसिकयोस्तयोः प्रमोदाद ढपरिरम्भविभिन्नभूषणेऽपि । द्रतमतनुत तारहारलक्ष्मी स्मितरुचिविच्छुरिताश्रुबिन्दुपक्तिः ।। (૩-૧૧) સૂર્યોદય થતાં અંધકારની વિલુપ્તિ વિશે એક સુંદર કલ્પના नक्तं निरङकुशतयाकुशमृचिभेद्यो यः सर्वतस्त्रिभुवनेऽपि ममौ कथंचित् । माति स्म सोऽपि दृशि घूकविहङगमस्य भानोर्भयाद् झगिति संकुचितोऽन्धकारः ॥ (७-३५) Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૫૧ સુભદ્રાને હરી જતા અર્જુનને બળભદ્રની જલદ ચેતવણી– रे चौर यदि सौजन्यं ताक्षमपि विस्मृतम् । તવા કે વામપોડપિ વિસ્કૃત રિપત્રમિત છે (૧૨-૩૭) બીજે એક સ્થળે, સુભદ્રાના સ્તનપ્રદેશ ઉપર લટકતી વેણીને વિરહવેદનાથી પીડાતા અર્જુનની શરીરકાન્તિની ચોરી કરવાના અપવાદમાં આવેલા મન્મથના ઘટસરિ૩ નામે દિવ્ય (જેના ઉપર અપરાધને સંદેહ હોય એની સદષતા કે નિર્દોષતા પુરવાર કરવા માટે કરવામાં આવતી ચમત્કારિક પરીક્ષા) સાથે સરખાવી છે– द्रुततरमपरस्या जालगर्भ गताया ललितलुलितवेणिः पीवरश्रीरुरोजे । शतमखसुतकायच्छायचौर्यापवादाદત ઘર કમથ વિધ્ય (૧૫-૧૧) અમરચન્દ્રકૃત “બાલભારત” ૧૩૮, અમરચન્દ્રસૂરિકૃત “બાલભારત” એ, એનું નામ સૂચવે છે તેમ, મહાભારત ના મુખ્ય કથાવસ્તુને સંક્ષેપ છે. કર્તાએ એને મહાકાવ્ય કહ્યું છે તથા પ્રત્યેક સર્ગને અંતે “વીર” શબ્દથી અંકિત હાઈ અમરચન્દ્રસૂરિનું આ કાવ્ય તેમજ એમનું ‘પદ્માનંદ મહાકાવ્ય” અને “વીરાંક' તરીકે ઓળખાય છે. મૂળ મહાભારત ની જેમ “બાલભારત નાં પણ ૧૮ પર્વ છે અને પ્રત્યેક પર્વ સર્ગોમાં વહેંચાયેલું છે; છેલ્લી પ્રશસ્તિસર્ગ સહિત સર્ગોની કુલ સંખ્યા ૪૪ છે. છેલ્લા સર્ગના છેલ્લા શ્લેકમાં જણાવ્યા પ્રમાણે આખી કૃતિનું પ્રસ્થાશ્ર ૬૯૫૦ શ્લેકનું છે. મહાભારત'નું કથાવસ્તુ છે કે એક મહાકાવ્યમાં સમાઈ શકે એ કરતાં ઘણું મોટું છે, પણ સંસ્કૃત આનંકારિકાએ આપેલાં લક્ષણે અનુસાર મહાકાવ્ય ગણું શકાય એવી રીતે તેના આ સારની એજના અમરચન્ટે કરી છે. છેલ્લા સગ સિવાયના પ્રત્યેક સર્ગના આરંભે અમરચન્ટે એક એક શ્લોકમાં વેદવ્યાસની સ્તુતિ કરી છે; અર્થાત આખા ગ્રન્થમાં વેદવ્યાસની સ્તુતિના ૪૩ લેકે છે, જે બતાવે છે કે ૨૩. ઘટસ" નામે દિવ્યમાં, જેમાં સાપ રાખેલે હોય એવા ઘડામાં, હાથ મૂવાની આરોપીને ફરજ પાડવામાં આવતી. પ્રકા (પૃ. ૧૨૫) જણાવે છે કે વસ્તુપાળે રાજ્યનાં નાણુની દુવ્યવસ્થા કરી હોવાનો રાજા વીસલદેવને સંદેહ હોવાથી તે આ દિવ્યમાંથી પસાર થાય એમ રાજા ઈચ્છતો હતો, પણ લવણપ્રસાદે એને એવું કરતાં અટકાવ્યો હતો. જો કે વીસલદેવ રાજા થયો ત્યાંસુધી લવણપ્રસાદ વિદ્યમાન હશે કે કેમ એવો ઐતિહાસિક તથ્યનો પ્રશ્ન અહીં રહે છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ મહાભારત ના કર્તા માટે અમરચન્દ્રને કેટલું માન હતું. “આદિપર્વ 'ને સામે સર્ગમાં વસંતનું વર્ણન છે, અને આહથી અગિયાર સુધીના સર્ગોમાં પુષ્પાવચય, જલક્રીડા, ચન્દ્રોદય, પાનગોષ્ટિ, સુરત આદિનું વર્ણન છે. અર્જુને જેનું દહન કર્યું હતું એ ખાંડવ વનનું સુંદર વર્ણન બારમા સર્ગમાં છે. સભાપર્વ'ના ચેથા સર્ગમાં ઋતુઓનું તથા “કોણપર્વ ” અને “ભીષ્મપર્વ માં યુદ્ધનું વર્ણન છે. સ્ત્રી પર્વ માં કૌરવકુલની સ્ત્રીઓ પિતાનાં સગાનાં શેકમાં રુદન કરે છે ત્યાં અમરચન્ટે કરુણ રસનું નિરૂપણ કર્યું છે. ૧૭૦, આમ આ કૃતિને મહાકાવ્ય તરીકે રજૂ કરવાને કર્તાને પ્રયત્ન હેવા છતાં ખરા સાહિત્યિક મહાકાવ્ય કરતાં વધુ અંશે તો તે “મહાભારતને કવિતારૂપે કેવળ સાર જ બની રહે છે. મૂળને સંક્ષેપ કરવામાં અમરચન્દ્ર એના બેધપ્રધાન અને ધાર્મિક અને લગભગ ત્યાગ કરીને કેવળ કથા ભાગ ઉપર જ ધ્યાન આપ્યું છે. આ જ કારણથી ‘બાલભારત માં આદિથી ઉદ્યોગ સુધીનાં પર્વો ઠીક ઠીક જગા રેકે છે, જ્યારે “શાન્તિપર્વ” અને “અનુ. શાસનપર્વ” “મહાભારત'નાં બધપ્રધાન તથા ધર્મ આચાર આદિની ચર્ચા કરતાં પ છે એને માત્ર એક એક સર્ગ જ આપવામાં આવ્યો છે. એ પછીનાં પર્વોની કથા તો ખૂબ જ સંક્ષેપમાં કહેવામાં આવી છે. એક જૈન સાધુની કૃતિ હોવા છતાં બ્રાહ્મણ સાહિત્યજગતમાં પણ “બાલભારત” સુપ્રસિદ્ધ હતું. મૂળને કથા ભાગને વફાદારીપૂર્વક અનુસરતે “મહાભારત ને આ પદ્યમય સંક્ષેપ હવા સાથે તે એક સારી કાવ્યકૃતિ છે એ પણ એની લોકપ્રિયતાનું એક કારણ છે. અમરર પધાનન્દ મહાકાવ્ય ' ૧૮૦, અમરચન્દ્રસૂરિકૃત ‘પદ્માનન્દ મહાકાવ્ય” અથવા “જિનેન્દ્રચરિત” એવી એક કૃતિ છે, જેને આલંકારિએ આપેલાં લક્ષણ મુજબના સાહિત્યિક મહાકાવ્ય અને જૈન ધાર્મિક ચરિત્રની અંતરાલવર્તી ગણી શકાય. આ કૃતિમાં પહેલા જૈન તીર્થકર આદિનાથનું ચરિત્ર છે. એમાં ૧૯ સર્ગ અને કુલ ૬૨૮૧ શ્લોક છે.૨૪ ધાર્મિક ચરિત્ર સામાન્ય રીતે એક જ છંદ– અનુષ્યભમાં હોય છે, જ્યારે આમાં મહાકાવ્યની પદ્ધતિએ પ્રશિષ્ટ સંસ્કૃત કવિતાના બધા મુખ્ય છંદને પ્રયોગ કરવામાં આઓ છે, અને એક આ સર્ગ (૧૧) ઋતુવર્ણનમાં રોકાયેલ છે. ચરિત્રનાયક આદિનાથના જીવન ઉપરાંત એમાં સંખ્યાબંધ કથાનકે, દષ્ટા, ધાર્મિક અને દાર્શનિક ૨૪. જિરકે, પૃ. ૨૩૪ Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૫૩ ચર્ચાઓ તથા ઉપદેશે આવે છે, જે ધાર્મિક કૃતિ તરીકેની એની લાક્ષણિકતા રજૂ કરે છે. આટલી ઉપદેશપ્રધાન સામગ્રી હોવા છતાં એમાં સાચી કવિતાના અંશો પણ ઓછા નથી. આ કાવ્યમાં કર્તાને અર્થાન્તરન્યાસને શોખ જણાય છે, અને ઉત્તમ સુભાષિત લેખે ગણાય એવા સંખ્યાબંધ લેકે એમાં છે.૨૫ ભાષા અને ગદ્યરચના ઉપર કવિનું પ્રભુત્વ નોંધપાત્ર છે. અમરચન્દ્રકૃત “ચતુર્વિશતિ-જિનેન્દ્ર-સંક્ષિસ-ચરિતાનિ ૧૮૧. અમરચન્દ્રસૂરિકૃત “ચતુર્વિશતિ-જિનેન્દ્ર-સંક્ષિપ્ત-ચરિતાનિ ” એ જે કે મહાકાવ્ય નથી તેમ એક તીર્થકરનું સંક્ષિપ્ત ચરિત્ર નથી, તો પણ એનું વિહંગાવલોકન અહીં કરવું ઉચિત થશે. “પદ્માનંદ મહાકાવ્ય માં પણ પ્રથમ તીર્થકરનું જીવન છે, તે આ કૃતિમાં પ્રથમ તીર્થકર સમેત ચોવીસે તીર્થકરોનાં સંક્ષિપ્ત જીવનવૃત્ત છે, અને એ રીતે “પદ્માનંદ મહાકાવ્ય ” ની પહેલાં રચાયેલી હોવા છતાં આ કૃતિ જાણે કે એના પરિશિષ્ટરૂપ બની જાય છે (પંરા ૧૦૬. ) એમાં કુલ ૧૮૨ લે છે. પ્રત્યેક તીર્થકર વિશેની હકીકત કર્તાને સંક્ષેપમાં આપવાની છે, અને તેથી કાવ્યાલંકારો કવનને અહીં અવકાશ નથી. પ્રત્યેક તીર્થકરને માટે કર્તાએ નીચેની વિગતે ટૂંક માહિતી આપી છેઃ (૧) પૂર્વજન્મ કે જન્મ, (૨) માતાપિતા, (૩) તીર્થંકરના નામની સમજૂતી, (૪) માતાના ગર્ભમાં આવ્યાના, જન્મના, દીક્ષાના અને મુક્તિના દિવસો, (૫) ચૈત્યવૃક્ષની ઊંચાઈ, (૬) તીર્થકરને પરિવાર, જેમાં ગણધરો, સાધુ-સાધ્વીઓ, ચતુર્દશ પૂર્વધરે, અવધિજ્ઞાનીઓ, મન:પર્યવજ્ઞાનીઓ, કેવલીઓ (સવા), ક્રિય લબ્ધિ (પોતાના શરીરનું રૂપ ઇચ્છાનુસાર બદલવાની શક્તિ) ધરાવનારાઓ, શ્રાવક-શ્રાવિકાઓ આદિને સમાવેશ થાય છે, (૭) કુમાર યુવરાજ, રાજા ( જ્યાં લાગુ પડતું હોય ત્યાં), છઘરથ ( અસર્વજ્ઞ સંપૂર્ણ જ્ઞાનથી વંચિત) અને કેવલજ્ઞાની તરીકે તીર્થકરે ગાળેલાં વર્ષો.૨૬ માણિકયચન્દ્રકૃત શાન્તિનાથચરિત' અને પાશ્વનાથચરિત' ૧૮૨. છેલ્લે માણિક્યચન્દ્રની બે રચનાઓ– શાન્તિનાથચરિત' અને પાર્શ્વનાથચરિત' ઉપર આપણે આવીએ છીએ. ધાર્મિક ચરિત્રને “મહાકાવ્ય” કહેવાની જેની પરંપરા મુજબ ( પેરા ૧૬૬ ) આ બન્ને રચનાઓને ૨૫. કાપડિયા પદ્માનન્દ મહાકાવ્ય ની પ્રસ્તાવના, પૃ. ૧૫ ટિપ્પણ, જેમાં સુભાષિતોનાં કેટલાંક ઉદાહરણ આપ્યાં છે. ૨૬. એ જ, પૃ. ૩૬ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૩ 6 હસ્તપ્રતાની પુષ્પિકાઓમાં ‘મહાકાવ્ય' કહેવામાં આવેલ છે.૨૭ શાન્તિનાથ એ સેાળમા અને પાર્શ્વનાથ ત્રેવીસમા તીર્થંકર છે; આ બન્ને જિનેશ્વરાનું તથા આદિનાથ, નેમિનાથ, મહાવીર આદિ ખીજા તીર્થંકરાનું જીવન એ જૈન કવિએમાં કાવ્યરચના માટે બહુ લોકપ્રિય વસ્તુ હતી, અને આ ખે તીર્થંકરા વિશે તે સંસ્કૃતમાં તેમજ પ્રાકૃતમાં સંખ્યાબંધ કાવ્યો રચાયેલાં છે.૨૮ આ બન્ને કૃતિએ અપ્રસિદ્ધ હૈાઈ માત્ર હસ્તપ્રતરૂપે જ મળે છે. ‘ શાન્તિનાથરિત 'માં આડ઼ સગ છે અને એનું ગ્રન્થાત્ર ૫૫૭૪ શ્લાકનું છે.૨૯ ‘પાર્શ્વનાથચરિત'માં નવ સ છે અને એનું ગ્રન્થાત્ર ૫૭૮ લાકનું છે.૩૦ બન્ને કાવ્યાના માટેા ભાગ (‘શાન્તિનાથચરિત'માં છ સ, ‘ પાર્શ્વનાથરિત ’માં ચાર સ ) તીર્થંકરના પૂર્વજન્માના વૃત્તાન્તથી રાકાયેલા છે. હેમચન્દ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુષચરિત'નું પાંચમું અને નવમું પર્વ, જ્યાં અનુક્રમે આ એ તીર્થંકરેનું જીવન વવાયું છે એમાંની કથાને તથા જિનસેનકૃત ‘આદિ પુરાણું ' તથા ગુણભદ્રકૃત ‘ઉત્તર પુરાણુ ’ના પ્રસ્તુત અંશોને આ બે કાવ્યાનાં કથાનક સામાન્ય રીતે અનુસરે છે. બંન્ને કાવ્યા સાદાં, પુરાણશૈલીનાં સંસ્કૃતમાં રચાયેલ છે અને એમાં મુખ્ય ૭૬ અનુષ્ટુપ છે, તથા આ બન્ને તીર્થંકરાના વનવૃત્તાન્તની અંદર, ભારતીય કથાસાહિત્યને પ્રાચીન કાળથી સુપરિચિત એવી પદ્ધતિએ, વિવિધ પ્રકારની સખ્યાબંધ આડવાર્તા દાખલ કરેલી છે. કાવ્યનું અંતરંગ આલ કારિકાએ આપેલાં મહાકાવ્યનાં લક્ષણાને કાઈ રીતે અનુસરતું નથી, તે પણ માણિક્યચન્દ્ર જેવા સુપ્રસિદ્ધ વિદ્વાન અને આલંકારિકની કૃતિ હાઈ આ બે રચના જૈન આખ્યાનકવિતા ( Narrative poetry ) ના સારા નમૂનાઓ રજૂ કરે છે. ' श्रीशान्तिनाथ ૨૭. ઉદાહરણ તરીકે-યાચાર્યશ્રીમાળિયચરિચિત चरितं महाकाव्ये तपोभावना कथा - चक्रायुधगणभृन्निर्वाण-वर्णनो नाम अष्टमः સર્વ: સમાપ્ત: | (પાભ'સૂ, પૃ. ૨૦૫ ) પાર્શ્વનાથરિત ’ના પ્રત્યેક સગને અંતે પણ, એના મહાકાવ્ય તરીકે ઉલ્લેખ કરતી, આવી પુષ્પિકાએ મળે છે. ૨૮. જિરકા, પૃ. ૨૪૪-૪૬ અને ૩૭૮-૮૧ ૨૯. એ જ, પૃ. ૩૮૦ ૩૦. એ જ, પૃ. ૨૪૪-૪૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ નાટક સંસ્કૃત નાટકનાં લક્ષણે ૧૮૩, નાટક એ સંસ્કૃત સાહિત્યનું બીજુ એક કપ્રિય સ્વરૂપ છે અને તેને સંસ્કૃત સાહિત્યકારોની કાવ્યસિદ્ધિની પરાકાષ્ટા લેખવામાં આવે છે. બદ્ધ કવિ અશ્વઘેષના સમયથી માંડી લગભગ અર્વાચીન કાળ સુધી બે હજાર કરતાં વધુ વર્ષો અને ઇતિહાસ છે. ભારતમાં સૌથી જૂને નાટયાત્મક સાહિત્યપ્રકાર ના સંવાદો જેવા કે સરમા–પણી સંવાદ, યમ-યમી સંવાદ, વિશ્વામિત્ર–નદી સંવાદ, પુરૂરવા–ઉર્વશી સંવાદ આદિ છે, અને એ પિકી છેલ્લા સંવાદમાંથી મહાકવિ કાલિદાસને “વિક્રર્વશીય ”નું વસ્તુ પ્રાપ્ત થયું હતું. ભજવાતા નાટકના પ્રાચીનતમ ઉલ્લેખ “મહાભાષ્ય” (ઈ. સ. પૂર્વે ૧૨૦)માં છે. “કંસવધ” અને “બલિબંધ ” ના અભિનયપ્રણને એમાં નિદેશ છે. આ તથા બીજા કેટલાક ઉલ્લેખો ઉપરથી એમ માનવામાં આવે છે કે સંસ્કૃત નાટક વિષ્ણુ-કૃષ્ણના સંપ્રદાયમાંથી વિકસ્યું હતું અને એથી પ્રારંભિક અભિનયપ્રયોગે ખ્રિરતી મધ્યકાલનાં રહસ્યનાટકે ( Mysteries) જેવા હતા. બહુસંખ્ય નાટક ઉપરાંત નાટયશાસ્ત્રના અનેક પ્ર ભારતમાં રચાયા છે–જેમાં ભારતનું “નાટયશાસ્ત્ર' (ઈ. સ. ૩૦૦ કે આસપાસ) સૌથી પ્રાચીન છે–એ બતાવે છે કે ભારતમાં સંસ્કૃત નાટકને વિકાસ ગુણસમૃદ્ધ તેમજ વૈવિધ્યપૂર્ણ હતે. સંસ્કૃત નાટકના સામાન્ય રીતે રૂપક અને ઉપરૂપક એવા બે વિભાગ કરવામાં આવે છે. વિશ્વનાથકૃત સાહિત્યદર્પણ” (ઈ. સ. ૧૪૫૦ આસપાસ) રૂપકના દશ અને ઉપરૂપકના અઢાર વિભાગ પાડે છે. ૧૮૪નાટકમાં અંકની સંખ્યા એકથી દશ સુધી હોય છે. નાટિકા તરીકે ઓળખાતા પ્રકારમાં ચાર અંક હોય છે, જ્યારે પ્રહસન ભાણ આદિ ગૌણ પ્રકારે એક જ અંકમાં સમાપ્ત થાય છે. પ્રત્યેક નાટકના આરંભમાં પ્રસ્તાવના હોય છે. એને પ્રારંભ નાન્દીથી થાય છે. પ્રેક્ષકો ઉપર દેવોની કપા ઊતરે એ માટે પ્રાર્થના કરવામાં આવે છે. પછી સૂત્રધાર અને બીજા એક અથવા બે નટો વચ્ચે સંવાદ શરૂ થાય છે; એમાં નાટક અને એના કર્તા વિશે કંઈક માહિતી આપવામાં આવે છે અને પ્રસ્તાવનાને અંગે વિશિષ્ટ ૧. મૅકડોનલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૩૪૭ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમાંડળ [વિભાગ કું નાટચાત્મક પરિસ્થિતિમાં એક પાત્રને રજૂ કરવામાં આવે છે. અંકના અંત સુધી રંગભૂમિ ખાલી રહેતી નથી. અને ત્યાં સુધી સ્થળમાં પણ પરિવર્તન થતું નથી. એ અંકાની વચ્ચે ટલીક વાર વિષ્ણુભક અથવા પ્રવેશક તરી ક ઓળખાતા સંવાદિવશેષ આવે છે; તે અંકા વચ્ચેના સમયમાં જે બનાવા બની ગયા હૈાય તેની માહિતી દ્વારા પ્રેક્ષકાને આપવામાં આવે છે, એટલું જ નહિ, ભવિષ્ય ઘટના માટેની પણ માનસિક ભૂમિકા પણ તૈયાર કરવામાં આવે છે. નાટકની સમાપ્તિ ભરતવાચેાથી થાય છે, એમાં સુખ અને કલ્યાણ માટેની પ્રાર્થના હૈાય છે અને નાટકના એકાદ મુખ્ય પાત્રના મુખમાં ભરતવાક્યના બ્લોક મુકાય છે. સંસ્કૃત નાટક એ ગદ્યર્કવાદે અને ઊર્મિયુક્ત શ્લોકાની મિત્ર રચના છે. સંસ્કૃત નાટકનાં વિવિધ પાત્રો પેાતાના સામાજિક દરજ્જા અનુસાર વિવિધ ખેલીએ ખેલે છે એ જાણીતું છે. નાટકના નાયકા–રાજાઓ, બ્રાહ્મણા અને ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવતી અન્ય વ્યક્તિએ સંસ્કૃત ખાલે છે, જ્યારે સ્ત્રીએ અને નીચલા દરજ્જાનાં મનુષ્યો પ્રાકૃત ખેલે છે. નાટયશાસ્ત્રના નિયમાનુસાર, વિવિધ દરજ્જાનાં પાત્રા પ્રાકૃતના પણ વિવિધ પ્રકાર ખેલે છે. નાટક સુખાન્ત હાય છે; સંસ્કૃત નાટકમાં કરુણાન્તિકા નથી એટલું જ નહિ, મૃત્યુ જેવી કાઈ કરુણ ઘટના પશુ રંગભૂમિ ઉપર રજુ થતી નથી.૨ નાટ્યશાસ્ત્રના ગ્રન્થા અનુસાર કશું કાર અથવા ગ્રામ્ય તત્ત્વ પણ રગભૂમિ ઉપર રજૂ થઈ શકતું નથી. શાપેાચાર, યુદ્ધ, ચુંબન, ભાજન અને નિદ્રાધીનત્વ જેવી વસ્તુએ પ્રેક્ષકા રંગભૂમિ ઉપર કદી જોતા નથી. ૧૮૫, ઉપલબ્ધ સંસ્કૃત નાટકાની સંખ્યા જો કે લગભગ સો જેટલી થાય છે, પણ એના સર્વોત્તમ નમૂના આશરે વીસ જેટલા છે અને ભાસ, કાલિદાસ, શુદ્રક, વિશાખદત્ત તથા ભવભૂતિ જેવા પ્રાચીન પ્રશિષ્ટ નાટકકારાની એકૃતિ છે. પછીના સમયના અનેક લેખકાએ આ પ્રાચીન નાટકકારો પૈકી એકાદની કૃતિને નમૂના તરીકે લીધી છે અને એ રીતે વધુ જીવંત નાટચપ્રણાલીનું એછેવત્ત અંગે અનુકરણ કર્યું છે. મધ્યયુગમાં જ્યારે સંસ્કૃત સાહિત્યના સાચા સર્જનાત્મક યુગ પૂરા થઈ ગયા હતા ત્યારે પણ વિદ્યા અને અધ્યયનની પરપરા બરાબર ચાલુ રહી હતી, અને સિદ્ધાન્તવિચાર ૨. પછીનાં સ`સ્કૃત નાટકામાં તો આ સર્વસામાન્ય નિયમ છે, પણ ભાસકૃત ‘ઊભ’ગ' જેવાં પ્રાચીનતર નાટકમાં આ કવિસમય જળવાયે। નથી. આ નાટકમાં દુર્યોધન રંગભૂમિ ઉપર જ મરણ પામે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] સંસ્કૃત નાટકનાં લક્ષણે | [ ૧૫૭ તેમજ અભિયપ્રગ એ બન્ને વિષમાં નાટકનું ખેડાણ રાજદરબારેમાં તેમજ સમાજના ધનિક વર્ગના આશ્રય નીચે ચાલુ રહ્યું હતું. આ પુસ્તકના પહેલા પ્રકરણમાં નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ચૌલુક્યયુગીન ગુજરાતમાં સંખ્યાબંધ સંસ્કૃત નાટક રચાયાં અને ભજવાયાં હતાં, એટલું જ નહિ, પણ આચાર્ય હેમચન્દ્ર પિતાને “કાવ્યાનુશાસન'ના આઠમા અધ્યાયમાં નાટક વિશે લખ્યું છે તથા એમના વિદ્વાન શિષ્ય રામચન્દ્ર જે પિતે નાટકકાર પણ હતા તેમણે “નાટયદર્પણ” નામે નાટયશાસ્ત્રને વિસ્તૃત ગ્રન્થ રચ્યો છે. વસ્તુપાળના રાજ્યમાં અર્થાત ઉત્તર ચૌલુક્યયુગમાં પણ આ પરંપરા ચાલુ રહી હતી અને વસ્તુપાળના સાહિત્યમંડળના કવિઓએ રચેલાં પાંચ નાટેકા વિશે જાણવા મળે છે. એમાંનું એક નરેદ્રપ્રભસૂરિકૃત “કાકુલ્થકેલિ” ઉપલબ્ધ નથી; બાકીનાં ચાર નાટકોની સમાલોચના અહીં કરીશું. સેમેશ્વરકૃત ‘ઉલ્લાઘરાઘવ' ૧૮૬. સૌ પહેલાં આપણે સામેશ્વરકૃત ‘ઉલ્લાઘરાવી લઈએ. આઠ અંકના આ નાટકમાં રામાયણની કથાનું નાટકરૂપે નિરૂપણ છે. આ વિરલ નાટકની એક માત્ર ઉપલબ્ધ હસ્તપ્રત પૂનાના ભાંડારકર ઈન્સ્ટિટયૂટમાં રાખવામાં આવેલા મુંબઈ સરકારના હસ્તલિખિત પુસ્તકસંગ્રહમાં (૧૮૮૪-૮૬ ને નં. ૩૪૩) જળવાયેલી છે, અને એમાંથી પણ અગિયાર પત્ર (૧-૫, ૧૮, ૩૯, ૪૦, ૭૧, ૩ અને ૮૭) ખોવાઈ ગયેલાં છે; આથી આ નાટકની ઐતિહાસિક દષ્ટિએ અગત્યની પ્રસ્તાવને એ હસ્તપ્રતમાં મળતી નથી; પણ સ્વ. તનસુખરામ ત્રિપાઠીએ તૈયાર કરેલી આ નાટકની નકલમાંથી તે મને મળી હતી. શ્રી. ત્રિપાઠીએ પ્રસ્તુત હરતપ્રતની નકલ તૈયાર કરી હતી, પણ પ્રારંભના ખૂટતા ભાગની પૃતિ તેમણે બીજી કોઈ હરતપ્રતને આધારે કરી હતી, જે ફાર્બસ ગુજરાતી સભાને સંપાયેલા એમના હસ્તપ્રતસંગ્રહમાં નથી. પૂનાની હસ્તપ્રતના છેલ્લા પત્ર ઉપર જુદા હસ્તાક્ષરમાં નોંધ્યું છે તે પ્રમાણે, “ઉઘાઘરાધવે” નાટકનું પ્રસ્થાચ ૨૧૦૦ શ્લોકપ્રમાણ છે. ૧૮૭. ‘ઉલ્લાઘરાઘવને શબ્દાર્થ થાય છે “ઉલ્લાસયુકત રામ.” એને સાર આપણે જોઈએ. રામ-સીતાનાં લગ્ન થઈ ગયાં છે અને સીતાને અયોધ્યા મેકલવાની તૈયારી થાય છે ત્યાંથી નાટકને પ્રારંભ થાય છે. પહેલા અંકમાં નાન્દી પછી જનકરાજાના પુરોહિત શતાનંદ કહે છે કે પુત્રીને હવે વિયોગ . “ઉઘરાઘવની પ્રસ્તાવનામાંથી શ તનસુખરામ ત્રિપાઠીએ શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલને આપેલાં કેટલાંક અવતરણ માટે જુઓ વસત, પૃ. ૧૪, પૃ. ૧૯૧, Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ થવાને હોઈ જનક શોકાતુર થયા છે. રામ, લક્ષ્મણ અને સીતા સાથે દશરથ રાજા જનકની વિદાય લે છે. થોડી વાર પછી કંચુકી હરિદત પ્રવેશે છે, અને માર્ગમાં મળેલા પરશુરામને રામે કેવી રીતે શત્ન કર્યા એની વાત કરે છે. રામના આ પરાક્રમના સમાચાર આપવા માટે રાજા જનક અંતઃપુરમાં જાય છે. બીજા અંકની પહેલાં આવતા વિકૅભકમાં બે અનુચરોના સંવાદમાંથી જાણવા મળે છે કે દશરથ રાજાએ રામને રાજ્યાભિષેક કરવાનો નિર્ચ કર્યો છે અને એ માટે પિતાના પુરોહિત વશિષ્ઠને તેડાવ્યા છે. રામ અને સીતા ઉદ્યાનમાં વિહરે છે તથા પ્રકૃતિનું સન્દર્ય માણે છે. એ સમયે દશરથ રામને બોલાવે છે અને રાજ્યને ભાર વહન કરવાને તૈયાર રહેવા કહે છે. સાંજનો સમય થયો છે અને સંધ્યાકાળનું વર્ણન કરતા વૈતાલિકાના શ્લોકો નેપથ્યમાંથી સંભળાય છે. કંચુકી આવીને દશરથને કહે છે કે રાણી કેયી એમને પોતાના મહલે તેડાવે છે. ત્રીજા અંકમાં બે દાસીઓના સંવાદમાંથી સમજાય છે કે કેયીએ દશરથ પાસેથી બે વરદાન મેળવવા નિર્ણય કર્યો છે; એક છે રામને વનવાસ અને બીજું છે ભરતને રાજ્યાભિષેક. આ પછી નગરમાં થઈ રહેલે આનંદોત્સવ નિહાળતા રામ સવારીમાં નીકળે છે, પરંતુ કૈકેયીના મહેલે આવતાં તેઓ તથા સુમંત્ર રાષ્ટ્ર કેકેયીની નિષ્ફળ સમજાવટ કરવા મથતા વૃદ્ધ રાજાનું કરુણ દૃશ્ય જુએ છે. રામને જોતાં જ દશરથ મૂછ પામે છે. એ સમયે કૌશલ્યા, સુમિત્રા અને સીતા પ્રવેશે છે અને બનાવોએ અણધાર્યો પલટો લીધે જાણીને સ્તબ્ધ થઈ જાય છે. કોપાયમાન લમણ ધનુષ ચડાવીને પ્રવેશે છે અને રામને દેશવટો દેવા ઈચ્છનારને યુદ્ધ માટે આહવાન કરે છે. પરંતુ રામ અને શાન્ત કરે છે, સર્વની વિદાય લઈ વનમાં જાય છે, અને આખા રાજ્યમાં શોક પ્રવર્તી રહે છે. ૧૮૮, ચા અંક રામને દેશવટા પછી બનેલા બનાવો વર્ણવે છે. કમદાવાદ અને કનકચૂડ નામે બે ગંધર્વોનો આકાશમાર્ગ પ્રવાસ અને તેમના સંવાદથી આખાયે અંક રોકાયેલું છે. એમાંથી જાણવા મળે છે કે દશરથ રાજા મરણ પામ્યા છે; ભરત રામને પાછા લેવા માટે એમની પાછળ ચિત્રકુટ જાય છે, પરંતુ રામ એને સમજાવીને પ્રજાના રક્ષણ માટે અયોધ્યા પાછો મોકલે છે; વિરાધ રાક્ષસને રામે વધ કર્યો છે. અને અંતમાં તેઓ દક્ષિણ દિશામાં જવાની ઈચ્છા વ્યકત કરે છે. પાંચમાં અંકની પહેલાં વિષ્કભક છે. એમાં મારીચની ઉક્તિઓમાંથી જણાય છે કે સૂર્પણખાનાં નાકકાન લમણે કાપી નાખ્યાં છે, જનસ્થાનમાં રહેતા રાક્ષસનો વધ થયો છે, અને હવે સીતાનું હરણ કરવા માટે રાવણુ મારીચની સહાય લેવા માગે છે. પછી Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] સંસ્કૃત નાટકનાં લક્ષણે [ ૧૫૯ રાવણ પ્રવેશે છે અને બળપૂર્વક સીતાનું હરણ કરી જાય છે. ગીધને રાજા જટાયુ સીતાને બચાવવા આવે છે, પણ એને સફળતા મળતી નથી, અને રાવણના અનુચર ઘરાક્ષ દ્વારા જાણવા મળે છે કે જટાયુ મરણતોલ ઘાયેલ થયો છે. સીતાને પર્ણકુટીમાં નહિ જોતાં રામ અને લક્ષ્મણ એની શોધ કરવા નીકળે છે, અને માર્ગમાં જટાયુ પાસેથી એમને સીતાનું હરણ થયાના સમાચાર મળે છે. દક્ષિણમાં પંપાસર તરફ જવાની અને ત્યાં સુગ્રીવ આદિ વાનરરાજાઓ સાથે મૈત્રી કરવાની સલાહ જટાયુ રામને આપે છે. છઠ્ઠી અંકના આરંભમાં માલ્યવાન, સારણ અને શક એ ત્રા| રાક્ષસના સંવાદમાંથી જણાય છે કે રામે વાલિન વધ કર્યો છે અને હનુમાને લંકાનું દહન કર્યું છે; સીતા રામને પાછી સોંપી દેવા વિભીષણે રાવણને સલાહ આપી હતી, પણ રાવણે વિભીષણનું અપમાન કર્યું અને પરિણામે એ રામના શિબિરમાં ચાલ્યો ગયો છે. વાલિપુત્ર અંગદ વિષ્ટિ માટે રાવણના દરબારમાં આવે છે, પણ એની વિષ્ટિ નિષ્ફળ જાય છે અને બન્ને વચ્ચે સામસામે આક્ષેપ થાય છે. નેપથ્યમાંથી વાનરોદ્ધાઓની યુદ્ધપણું સંભળાય છે. પોતાના મહેલની અગાશીમાંથી રાવણ રામના સૈન્યનું અવલોકન કરે છે, અને એમાંના મુખ્ય દ્ધાઓને પરિચય એને શક આપે છે. એ જ રીતે સુવેલ પર્વતના શિખર ઉપરથી રામ અને વિભીષણ રાવણનું સૈન્ય નિહાળે છે. ૧૮૯. લગભગ આખોયે સાતમે અંક રાવણના મિત્ર મથુરાના રાજા લવણના ગુપ્તચર કાપટિક અને વૃકમુખ નામે એક રાક્ષસ વચ્ચેના સંવાદથી રોકાયેલે છે. એમાંથી પ્રેક્ષકો જાણે છે કે રાવણને વધ થયો છે, સતા અગ્નિપરીક્ષામાંથી પસાર થયાં છે અને લંકાના રાજ્યસન ઉપર વિભીષણને અભિષેક થયો છે. આમ છતાં રામના માર્ગમાં હજી પણ વિધ્રો નાખવાનો નિશ્ચય કાપટિક વ્યક્ત કરે છે. અંતમાં, અયોધ્યા જવા પુષ્પક વિમાનમાં બેસવા વિનંતિ કરતે વિભીષણને અવાજ નેપથ્યમાંથી સંભળાય છે. આઠમા અંકને પ્રારંભ પુષ્પક વિમાનમાં રામના લંકાથી અયોધ્યા તરફના પ્રવાસથી થાય છે. માર્ગમાં આવતાં સ્થળો જેમાંનાં કેટલાંક તે દંડકારણ્યમાં નિવાસને કારણે પૂર્વપરિચિત હતાં એ વિશે સીતા પ્રશ્ન કરે છે અને રામ એનું કુતૂહલ શાંત કરે છે. કાપટિક એક યુવાન મુનિને વેશ ધારણ કરે છે અને જલદીથી અયોધ્યા પહોંચી જાય છે, જ્યાં રાવણના મરણના સમાચાર હજી પહોંચ્યા નથી. કાપટિક ત્યાં એવા બેટા ખબર આપે છે કે રામ અને લક્ષમણનો રાવણે વધ કર્યો છે અને હવે અયોધ્યા ઉપર આક્રમણ કરવા માટે તે પુષ્પક વિમાનમાં આવે છે. આ સાંભળીને ભરત સૈન્યને સજ્જ થવાની આજ્ઞા કરે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ છે તથા શેકાતુર કૌશલ્યા અને સુમિત્રા અગ્નિપ્રવેશની તૈયારી કરે છે. બરાબર એ સમયે પુષ્પક વિમાનને પ્રવેશ થાય છે. એમાં બેઠેલા વિભીષણને રાવણને મિત્ર ધારીને ભરત એની તરફ બાણ તાકે છે, પરંતુ રાજગુરુ વિશિષ્ટ જેઓ બધી હકીકત જાણતા હોય છે તેઓ ભારતને અટકાવે છે અને કાપટિકનું કપટ ખુલ્લું પડે છે. મને મળેલી હસ્તપ્રતમાં નાટકને છેવટને ભાગ ત્રુટિત છે, પરંતુ અંતમાં આખા કુટુંબનું પુનર્મિલન તથા રામને અભિષેક આલેખાયાં હશે અને છેલ્લે રામના મુખમાં ભરતવાક્ય મુકાયું હશે એવી કલ્પના સહેજે થઈ શકે છે. એકમાત્ર પહેલા અંક સિવાય, પ્રત્યેક અંકના પ્રારંભમાં નાટકકાર સોમેશ્વરે પિતાના મિત્ર વસ્તુપાળની પ્રશંસા ને એકએક કાવ્યમય લેક મૂકેલે છે. ૧૯૦, આ સુદીર્ઘ નાટક ‘ઉલ્લાધરાધવ'ની રચના કર્તાએ મુરારિ કવિના સપ્તાંકી નાટક “અનર્ધરાઘવ” (ઈ. સ. ની ૯મી સદી પૂર્વે)ના નમૂના ઉપર કરી હોય એમ જણાય છે. જેમના નામને અંતે “રાઘવ' શબ્દ આવે છે એવાં રામચરિતવિષયક નાટકની એક શ્રેણી સંસ્કૃત સાહિત્યમાં જોવામાં આવે છે. માયુરાજનું “ઉદાત્તરાઘવ” નાટક નાશ પામી ગયું છે અને એ પર સાહિત્યિક ઉલ્લેખોથી વધારે કંઈ આપણે જાણતા નથી. મુરારિકૃત ‘અનર્ધરાઘવ સાથેના આ નાટકના સંબંધ વિશે પણ નિશ્ચિતપણે કંઈ કહી શકાય એમ નથી; એને કર્તા મુરારિની પહેલાં અથવા પછી પણ થયે હાય. મુરારિનું અનુકરણ “પ્રસન્નરાધવના કર્તા જયદેવે (ઈ. સ. ૧૨૦૦ આસપાસ) કર્યું જણાય છે." રામચરિતવિષયક એ પણ સપ્તાંકી નાટક છે. મુર રિનું અનરાઘવ” એક કાળે સંસ્કૃત સાહિત્યમાં બહુ કપ્રિય હતું; પ્રાચીન સુભાષિત સંગ્રહમાં મુરારિની ખૂબ પ્રશંસા કરેલી છે અને એના નાટક ઉપર સંખ્યાબંધ ટીકાઓ રચાયેલી મળે છે. મધ્યકાલીન ગુજરાતમાં પણ આ નાટક વિચારપૂર્વક વંચાતું હતું અને તેને અભ્યાસ થતો હતો, અને નરચન્દ્રસૂરિ તથા તેમના ગુરુ દેવપ્રભસૂરિએજેઓ બન્ને વસ્તુપાળના સમકાલીન હતા–-તે ઉપર ટીકાઓ રચેલી છે. પંદરમા સૈકામાં ૪. કીથ, સંસ્કૃત ડ્રામા, પૃ. ૨૨૩ થી આગળ ૫. એ જ, પૃ. ૨૨૬. જેને સમય નિશ્ચિત થઈ શકે નથી એ ભાસ્કર કવિકૃત “ઉમત્તરાઘવ” જે કે એકાંકી નાટક છે, પણ નિદાન તેના નામમાં તો અનર્ધરાઘવ” જેવા નાટકની અસર જણાય છે. છે. કૃષ્ણમચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૬૩૮-૩૯ ૭. પાભંસૂ, પૃ. ૩૦૧; જિરકે, પૃ. ૭ Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 3 સંસ્કૃત સાહિત્યમાં ફળ ૧૧ થયેલા જિનહ એ નાટક ઉપર ત્રીજી ટીકા લખી છે. આ બધું જોતાં સેમેશ્વરની કૃતિ ઉપર પણ એની અસર પડી હોય તે એમાં કશું આશ્ચર્ય નથી. જેવી રીતે “ઉલ્લાઘરાઘવ ”ને આ યે એ અંક કનકચૂડ અને અને કુમુદાંગ એ બે ગંધર્વોના સંવાદથી રોકાયેલ છે તેમ “અનરાઘવ. ” ના છઠ્ઠા અંકને ઉત્તરાર્ધ રત્નચૂડ અને હેમાંગદ નામે ગંધના સંવાદથી રોકાય છે. બન્ને નાટકમાં આ સંવાદોને હેતુ એક જ છે, અને તે બની ગયેલી ઘટનાઓની પ્રેક્ષકોને માહિતી આપવાને. માલ્યવાન, શક અને સારણના સંવાદો બને નાટકોમાં છઠ્ઠા અંકમાં લગભગ સમાન સ્થળેએ છે. “ઉલ્લાધરાઘવ 'ના આઠમા અંકને શ્લેક ૨૯-૩૦ એ “અનર્ધરાઘવ 'ના સાતમા અંકના લેક ૯૭-૯૮ નું અનુકરણ છે; “ઉલ્લાઘરાધવ 'ને આખેએ આઠમે અંક “અનરાધવ ' ના સાતમા અંકથી પ્રેરિત થયો જણાય છે; જે કે અહીં એમ કહેવાનું મન થાય છે કે રામનું અયોધ્યાગમન વર્ણવતા “રઘુવંશ'ના તેરમા સર્ગના અંશે તથા રાજશેખરફત “બાલરામાયણ' (ઈ. સ. ૯૦૦ આસપાસ) ને દશમે અંક પણ કવિએ જે હોવો જોઈએ. ૧૯૧. “ઉલ્લાધરાધવ” ઉપર “અભિજ્ઞાનશાકુન્તલ' ની પણ કેટલીક અસર છે. મિથિલાથી સીતા અધ્યા જાય છે અને પિતાની પ્રિય પુત્રીના વિયેગથી જનક દુઃખી થાય છે એ નિરૂપતાં દૃશ્યો કાલિદાસના મહાન નાટકના ચોથા અંકમાંનાં શકુન્તલાની વિદાયનાં દશ્યોની યાદ આપે છે. સોમેશ્વરે જ્યારે લખ્યું – नवपरिणीता दहिता गच्छन्ती पतिगृहाय बन्धूनाम् । परमार्थवेदिनामपि वैक्लव्यं विरचयत्येव ॥ (૧–૧૦). ત્યારે કષ્યના મુખમાં મુકાયેલે કાલિદાસને નીચેને શ્લોકાર્ધ તેના મનમાં હોવો જોઈએ वैकव्यं मम तावदीदृशमहो स्नेहादरण्यौकसः पीड यन्ते गृहिणः कथं न तनयाविश्लेषदुःखर्नवैः ।। (४-५) અને સીતાને ઉપદેશ આપતાં શતાનંદના મુખમાં સેમેશ્વરે મૂક્લોशुश्रूषा श्वशुरे ननान्दृषु नतिः श्वश्रूषु यांजलि(बद्धाञ्जलिः ?) पत्यौ तत्परता सुनर्म च वचस्तन्मित्रवर्गे शुचौ। ૮. પાભિંસૂ, પ્રસ્તાવના, ૫. પર ૨૧ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ [ વિભાગ ૩ साङ्गत्यं कुलबालिकासु विनयः पूज्ये तनौ संवृतिमर्गोऽयं मुनिपुङ्गवैर्मृगदृशां श्रेयः श्रिये दर्शितः । (१-२१ ) એ શ્લોક ‘ શકુન્તલા 'ના કણ્વપ્રાક્ત પ્રસિદ્ધ શ્લોક સુધ્રૂષસ્વ મુન્ (૪–૧૦) ઉપરથી પ્રેરણા લઈને રચાયા લાગે છે. ‘ ઉલ્લાધરાધવ ’ના ખીજા અંકમાં સીતાના મુખના પરિમલથી આકર્ષિત થયેલા ભ્રમરથી રામ સીતાનું રક્ષણ કરે છે અને ભ્રમરને ઉદ્દેશીને પ્રાતથો શ્રમર મવતા (૨-૩૫) એ શ્લાક ખેાલે છે; - શકુન્તલા ’ના ખીજા અંકમાં આવતા એ પ્રકારના દૃશ્યની તથા ચહાપાનાં ěિ૦ (૧-૨૦ ) એ શ્લાકની અહીં સ્પષ્ટ અસર છે. 6 ૧૯૨. સંસ્કૃત નાટક માટે ભાગે રાજદરબારે સાથે જોડાયેલું હતું, અને પ્રેક્ષક વર્ગ જો કે મિશ્ર પ્રકારના હતા તાપણ એનું મૂલ્યાંકન તે કાવ્યગુણા અથવા દાષા ખાળી કાઢવામાં નિપુણ એવા વિદ્વાનને હાથે થતું હતું. પરિણામે બને તેટલા શર્મિપ્રધાન શ્લેાકેા નાટકમાં દાખલ કરવાના પ્રયત્ન કવિ કરતા અને ક્રિયાવેગ તથા સંવાદો ઉપર માઠી અસર થતી. મુરારિ, રાજશેખર અને ખીજા ઉત્તરકાલીન નાટકકારેામાં આ વસ્તુ ખૂબ મેાટા પ્રમાણમાં જોવા મળે છે; એમાં વર્ણન આગળ ક્રિયા ગૌણ બની જાય છે અને વર્ણન પણ કવિના રચનાકૌશલના તથા શબ્દાલંકારામાંના એના નૈપુણ્યના કેવળ પ્રદર્શન જેવું બની જાય છે. સામેશ્વરમાં પણ આ લાક્ષણિકતાઓ હાય એ સ્વાભા વિક છે. કેટલેક સ્થળે એ ખૂબ દીસૂત્રી બની ગયા છે; જેમકે આખાયે ચેાથા અંકમાં એ ગદ્યના લાંબા અને કંટાળાજનક સંવાદ સિવાય ખીજુ` કશું નથી; ખીજો અંક કેવળ ઉદ્યાનના પ્રકૃતિસૌન્દર્યનું વર્ણન કરે છે. છેલ્લા અંકના અમુક ભાગ લંકાથી અયાપ્યા સુધીનાં કેટલાંક ભૌગેાલિક સ્થાન પરત્વે વીરકાવ્યાની શૈલીએ પુષ્કળ બ્લેાકેા આપે છે. આમ થવાનું એક કારણ એ પણ હતું કે નાટકો કે પ્રસંગેાપાત્ત ભજવાતાં હતાં, “કવિને માટે નાટકોના આ પ્રકારના પ્રયાગ એ માનાસ્પદ વસ્તુ હતી—તાપણ નાટકાની પ્રતિષ્ઠા અને કીર્તિ તે વંચાય એના ઉપર માટે ભાગે અવલંબતી હતી. ૧૯૩. પરન્તુ સામેશ્વરકૃત ‘ઉલ્લાધરાધવ'ની વિશેષતા એ વસ્તુમાં રહેલી છે કે ઉત્તરકાલીન નાટકનાં આ બધાં લક્ષણા તેમાં હેાવા છતાં એનાં ગદ્ય અને પદ્ય સુષ્ઠુ તથા પ્રાસાદિક શૈલીએ લખાયેલ છે; આપણે અગાઉ જોયું છે તેમ, સોમેશ્વરની આ એક વિશેષતા છે. આખીયે રામકથાના ઘણા મેટા વિષયને એક નાટકમાં સમાવવાનું કાર્ય તેણે એકંદરે સફળતાપૂર્વક કર્યું છે, ૯, કીથ, ઉપર્યુક્ત, પૃ. ૨૪૪ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [१७ અને રાજશેખરના બાલરામાયણ” નાટકમાં બને છે તેમ “ઉલ્લાઘરાઘવના અંકે સ્વતંત્ર નાટકે જેવા બની જતા નથી. એમાંથી સંખ્યાબંધ શ્લેકે સોમેશ્વરની કાવ્યશૈલીનાં સુન્દર ઉદાહરણે લેખે ટાંકી શકાય એમ છે. પરશુરામ સમક્ષ પોતે બતાવેલા પરાક્રમની પ્રશંસા સાંભળીને સંકોચ પામતા રામ નમ્રતાપૂર્વક કહે છે – भग्नं जीर्ण त्रिनयनधनुर्यन्मया दैवयोगाद यत्संसोढः शिशुरिति रणे रेणुकेयेन चाहम् । लोकः प्रीत्या तदपि किल मे पौरुषं भाषमाणो वार्यः कार्या न खलु महतां गहणा निनिमित्तम् ॥ (२-८) રામની સાથે બેઠેલા દશરથને વશિષ્ઠના શિષ્ય જતુકર્ણ મોટા વટવૃક્ષની ઉપમા આપે છે– राजा राजत्यनेनायं सुतेनान्तिकवतिना । प्ररोहणात्मतुल्येन वटवृक्ष इवोन्नतः ॥ (२-४४) અને રામના દેશવટાના ખ્યાલથી અત્યંત ખેદ પામતા દશરથ પિતાનું दु:५ व्यत ४२ता हे छ मातः क्षिते तपनतात विभो नभस्वन् सर्व हि वित्थ तदिदं वदत प्रसह्य । का दुर्दशेयमधुना मम वर्तते यन्मूर्छा तु गच्छति न गच्छति जीवितव्यम् ॥ (3-१८) અયોધ્યા અને તેના નિવાસીઓને રામની હૃદયસ્પર્શી વિદાયभास्वदगोत्रचरित्रचित्ररुचिरप्रासाद तुभ्यं नमस्त्वां वन्दे सुकृतानुरक्तजनतामेध्यामयोध्यां पुरीम् । आपृच्छे पुरवासिनः सविनयं युष्मानिहायुष्मति क्ष्माभारं भरते समुद्धरति च स्वस्त्यस्तु गच्छाम्यहम् । (3-34) અને ચન્દ્રોદયનું એક મનહર વર્ણન– ब्रह्मास्त्रं मन्मथस्य त्रिभुवनवनितामानमीनावकृष्टयै कैवर्तः कैरवाणां प्रियसुहृदमृतस्रोतसां शैलराजः । पान्थस्त्रीणामपथ्यं रथचरणचमूचक्रवालस्य कालः शृङ्गारस्योपकारः किरति रतिवसावोषधीनामधीशः ॥ (४-५3) તથા સીતાનું હરણ થયેલું જાણ્યા પછી લક્ષ્મણ પ્રત્યે રામની શોકોક્તિदृष्टिः स्पष्टं तटगतमपि वीक्षते नाथमिश्रा दूरावाने न हि पटुरयं बाष्पकुण्ठश्च कण्ठः । Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૪ पादवन्द्वं प्रचलितुमिदं न क्षमं मुह्यतो मे तवैदेही क्वचिदचिरयन् वत्स पश्य त्वमेव ॥ (५-४० ) સુભટકૃત “દૂતાંગદ”-એક છાયાનાટક ૧૯૪, સુભટકૃત “દૂતાંગદ' એ રાવણના દરબારમાં અંગદની વિષ્ટિના પ્રસંગનું નિરૂપણ કરતું એકાંકી નાટક છે. કર્તા મૌલિકતાને દાવો કરતો નથી, પણ ઊલટું સ્પષ્ટ રીતે કહે છે કે પિતે પૂર્વકાળના કવિઓમાંથી કેટલુંક લીધું છે.૧૦ આ નાટકમાંના સંખ્યાબંધ લેકે અન્ય પ્રાચીનતર ગ્રન્થમાં ખોળી શકાય છે. નાન્દીના પહેલા લેકને ઉત્તરાર્ધ નિમિસાધુએ (ઈ. સ. ૧૦૬૯) રુદ્રટને કાથાલંકાર” (૨-૮) ઉપરની પોતાની ટીકામાં ઉદ્ધત કર્યો છે. આ નાટકને પાંચમે લેક હિતોપદેશ' (ઈ. સ. ૯૦૦ આસપાસ)માં તથા પંચતંત્રની કેટલીક પાઠયપરંપરાઓમાં છે, જ્યારે નવમે શ્લેક ક્ષેમેન્દ્ર (ઈ. સ. ને ૧૧ મે સિકે) “સુવૃત્તતિલક' (પૃ. ૧૩)માં ઉદ્દત કર્યો છે અને ત્યાં એનું કર્તુત્વ ભવભૂતિ ઉપર આરેપિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સુભટે રાજશેખરના બલરામાયણ'માંથી૧૧ તથા “મહાનાટકમાંથી ૧૨ સંખ્યાબંધ લેંકે લીધા છે. બીજા કેટલાક કલેકે પણ અન્યાન્ય પૂર્વ કવિઓમાંથી લેવાયા હોય એ સંભવિત છે. ૧૫, નાટકના આરંભમાં આપણે જોઈએ છીએ કે રાવણના દરબારમાં જઈને સીતાને પાછી માગવા માટે અંગદની નિયુક્તિ કરવામાં આવી છે. પછી રાવણ એની પત્ની મંદોદરી અને ભાઈ વિભીષણ સાથે પ્રવેશ કરે છે; રામ સાથે સુલેહ કરવા માટે વિભીષણ વિનંતિ કરે છે, પણ રાવણ એથી ક્રોધાયમાન થાય છે અને એને હાંકી કાઢે છે. એ સમયે અંગદના આગમનના સમાચાર દ્વારપાલ આપે છે, અને પછી અંગદ અને રાવણ વચ્ચે કેટલેક ગરમાગરમ વાર્તાલાપ ચાલે છે. પછી રાવણની માયાથી બનેલી છાયા સીતા પ્રવેશે છે, તે રાવણના ખોળામાં બેસે છે એ જોઈને અંગદ ગૂંચવાઈ જાય છે. પણ તુરત જ બે રાક્ષસીએ ખબર લાવે છે કે રામ १०. स्वनिर्मितं किञ्चन गद्यपद्यबन्ध कियत् प्राक्तनसत्कवीन्द्रैः । प्रोक्त गृहीत्वा प्रविरच्यते स्म रसाढयमेतत्सुभटेन नाटयम् ॥ (છેલ્લે શ્લોક) ૧૧. દૂતાંગદના શ્લોક ૪૬, ૭, ૧૧, ૧૨, ૧૩ અને ૧૪ એ રાજશેખરકૃત બાલરામાયણના અનુક્રમે ૯-૫૩, ૯-૫૫, ૯-પ૬,૯-૫૮, ૯-૯ અને ૧૦-૧૧ એ શ્લોક છે. ૧૨. કથ, ઉપર્યુક્ત, પૃ. ૨૬૯ ટિપ્પણ Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૬૫ વિશેના કઇક અનિષ્ટ સમાચાર સાંભળીને સીતા આત્મહત્યાના પ્રયત્ન કરે છે; આથી અંગદને જાણ થાય છે કે રાવણના ખેાળામાં બેઠી હતી તે સાચી સીતા નથી. રાવણ સીતા પાછી આપવાની અંગદને ના પાડે છે, અને રામના પ્રભાવના રાવણને ખ્યાલ આપીને અંગદ પાછા વળે છે. ઘેાડા સમય પછી જાણવા મળે છે કે રાવણના યુદ્ધમાં વધ થયા છે. ‘છાયાનાટક’ શબ્દને અં; ‘છાયાનાટક'ની લાક્ષણિકતાઓ ૧૯૬, આ નાટકમાં ગદ્ય આધું છે અને માટેા ભાગ લૈકાથી રાકાચેલે છે. કાવ્યગુણની દષ્ટિએ નાટક સામાન્ય છે, પણ ખીજી એક રીતે તેનું મહત્ત્વ છે, કેમકે પ્રસ્તાવનામાં એને ‘છાયાનાટક’ કહ્યું છે અને જેને ‘છાયાનાટક' નામ અપાયું હાય એવાં ઉપલબ્ધ સંસ્કૃત નાટકામાં તે સૌથી પ્રાચીન છે.૧૩ સાહિત્યશાસ્ત્રના ગ્રન્થામાં રૂપકા અને ઉપરૂપાની સૂચિમાં આ પ્રકારનું નામ આપેલું નથી, અને તેથી પ્રશ્ન એ થાય છે કે છાયાનાટકના અથશે. આ નાટકપ્રકારનાં લક્ષણાને કંઈક ખ્યાલ મેઘપ્રભાચાયના ધર્માભ્યુદય'માંથી આવે છે; એ કૃતિને ‘ છાયાનાટચપ્રબંધ ' કહેવામાં આવી છે. અને એમાં એવું સ્પષ્ટ નાટયસૂચન છે કે રાજા જ્યારે યતિ બનવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે પડદાની અંદર યતિવેશધારી પૂતળું મૂકવું (વનિાન્તરાવું વિરાધારી પુત્રસ્તત્ર સ્થાપનીયઃ પૃ. ૧૫). ધર્માભ્યુદય'ના રચનાસમય તદ્દન નિશ્ચિત થઈ શકયા નથી, પણ એની રચના ઇ. સ. ૧૨૧૭ (સં. ૧૨૭૩) પહેલાં થઇ હતી એ ચાક્કસ છે, કેમકે એ વર્ષમાં લખાયેલી એની તાડપત્રીય પ્રતિ પાટણમાં સંધના ભંડારમાં સચવાયેલી છે.૧૪ દશાણું ભદ્ર રાજર્ષિનું જીવન એ આ નાટકનું વસ્તુ છે; પ્રસ્તાવનામાં ઉલ્લેખ છે તે પ્રમાણે પાર્શ્વનાથના મન્દિરમાં તે ભજવાયું હતું. એને કર્તા જૈન સાધુ છે; એની બધી હસ્તપ્રતા ગુજરાતમાંથી મળેલી છે.૧૫ ગુજરાતના ખીજા એક અજ્ઞાત જૈન કવિએ રચેલું, તીર્થંકર નેમિનાથના ૧૬. કાથ, ઉપર્યુક્ત, પૃ. ૫૫. અહીં નોંધવું રસપ્રદ થશે કે સામેશ્વરના ‘ઉલ્લાધરાઘવને પૂનાની હસ્તપ્રતમાં ચોથા અંકની પુષ્ટિકામાં ‘છાયાનાટક' કહેવામાં આવ્યું छे : इति श्रीकुमारसूनोः श्रोसोमेश्वरदेवस्य कृतावुल्लाघराघवे छायानाटके चतुर्थोङ्कः । ખીજા કાને અંતે પુષ્પિકાએ નથી તથા પ્રસ્તાવના કે પ્રશસ્તિમાં કૃતિના ઉલ્લેખ 'છાયાનાટક' તરીકે નથી, એટલે આ એક માત્ર ઉલ્લેખ કુતુહુલના વિષય બની રહે છે. ૧૪. પાભ’સૂ, પૃ. ૩૮૭ ૧૫. જિરકા, રૃ. ૧૯૫ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ જીવનને લગતું “શમામૃતમ્” નાટક મળે છે; એને પણ પ્રસ્તાવનામાં “છાયાનાટક” કહેલું છે (..માવતર નેમિનાથ યાત્રામ િવિદ્ધિઃ सभासदभिरादिष्टोऽस्मि यथा श्रीनेमिनाथस्य शमामृतं नाम છાથાનાદિભિનયતિ પૃ. ૧). આ નાટકને સમય નક્કી થઈ શકયો નથી, પણ તે બહુ પ્રાચીન રચના જણાતી નથી. ૧૯૭, ગમે તેમ, આપણે એ નિર્ણય ઉપર આવી શકીએ કે છાયાનાટક એવી સાહિત્યિક રચના હતી જેને કઠપૂતળીના ખેલ કરનારાઓ કરતા હશે. “છાયાનાટક' શબ્દનો અર્થ એ પણ કરી શકાય કે એમાં બીજી રચનાઓની ઘણી શાદિક છીયા હોય; અર્થાત્ અન્ય સાહિત્યમાંથી ઘણું એમાં ઉદ્દત કરવામાં આવ્યું હોય. હમણાં જ સૂચવ્યું તેમ (પેરા ૧૯૪) દૂતાંગદીને આ લાગુ પડે છે. પણ રાજેન્દ્રલાલ મિત્ર અને જુદે અર્થ કરે છે, અને છાયાનાટકને નાટકના ગર્ભાકથી અભિન્ન સમજે છે. “છાયાનાટક’ને શબ્દાર્થ “છાયારૂપ નાટક' (Drama in the form of shadow') અર્થાત નાનામાં નાનું નાટક એમ તેઓ સમજાવે છે. પરંતુ ‘દૂતાંગદ’ “ધર્માલ્યુદય” અને “શમામૃત'માંથી એનું કોઈ સૂચન મળતું નથી, જેને આધારે આ અર્થધટન શુદ્ધ છે કે કેમ એને નિર્ણય થઈ શકે. પ્રો. લ્યુડસે “દૂતાંગદીને છાયાનાટકના એક પ્રતિનિધિરૂપ નમૂના તરીકે લીધું છે, અને તેમાંથી એની નીચે મુજબ લાક્ષણિકતાઓ તારવી છેઃ ગદ્યભાગની તુલનાએ લેકેનું બાહુલ્ય, પ્રાકૃતોને અભાવ, પાત્રોની મોટી સંખ્યા અને વિદૂષકને અભાવ. અને આ ઘેરણે તેમણે “મહાનાટક” અને “હરિદૂતને પણ છાયાનાટક ગણ્યાં છે.૧૭ પણ ઉપરનાં તત્તવોને છાયાનાટકનાં વિશિષ્ટ લક્ષણ તરીકે ગણી શકાય એમ નથી, કેમકે “દૂતાંગદ’ ‘શમામૃતમ્' અને ધર્માસ્યુદય'માં કેટલાક પ્રાકૃત સંવાદો છે અને ધર્માલ્યુદયમાં, દૂતાંગદીથી ઊલટું જ, પદ્યભાગ કરતાં ગદ્યભાગ વધારે છે. ગમે તેમ, પણ આપણે ચનાઓ-જેમને એમના કર્તાઓએ છાયાનાટક કહી છે –ઉપરથી એટલું નક્કી છે કે છાયાનાટક એ ટૂંકી અને સાદી એકાંકી રચના હતી, પણ એનાં બીજાં લક્ષણો તથા એના પ્રયોગની એક્કસ પદ્ધતિ પર આપણે કશું જાણતા નથી. સંસ્કૃત નાટકના વિકાસમાં પૂતળીઓની છાયાના ગમે તે ફાળે આપે હોય,૧૮ પણ છાયાનાટક નામને સાહિત્યિક ૧૬. બિકાનેર કૅટલેગ, પૃ. ૨૫૧ ૧૭. કીથ, ઉપર્યુક્ત, પૃ. ૫૬ ૧૮. “મહાભારત ૧૨. ૨૯૪-૫ ઉપરની નીલકંઠની ટીકામાંથી એક અવત Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ 3 સંસ્કૃત સાહિત્યમાં ફળે [ ૧૬૭ પ્રકાર પ્રમાણમાં મોડો જણાય છે, કેમકે નાટયશાસ્ત્રના ગ્રન્થમાં એને ઉલ્લેખ નથી. “છાયાનાટક’ શબ્દને સાચા અર્થ ગમે તે હોય, પણ ત્રણ ઉપલબ્ધ છાયાનાટકે-“દૂતાંગદ “શમામૃતમ અને “ધર્માલ્યુદય ગુજરાતનાં છે, અને એ વડે પૂતળીઓનું છાયાનાટય ઉદિષ્ટ હો એમ કહી શકાય કે મધ્યકાલીન ગુજરાતમાં એ પ્રકારના નાટય સાથે શિષ્ટ સંસ્કૃત ગદ્ય અને પદ્યને પાઠ પ્રચલિત હોવો જોઈએ. બાલચન્દ્રકૃત “કરુણાવાયુધ” ૧૮હવે, બાલચન્દ્રનું એકાંકી નાટક “કરુણાવજોયુધ” લઈએ. મહાભારતના વનપર્વમાં અને જાતક (નં. ૪૯૯)માં મળતી શિબિરાજા અને કપતની આખ્યાયિકા જે પ્રકારાન્તરે જૈન પુરાણકથામાં પણ મળે છે તે એને વિષય છે. જૈન કથામાં નાયક જયુધ ચક્રવર્તી છે (સોળમા તીર્થ કર શ્રી શાન્તિનાથ એક પૂર્વજન્મમાં વજાયુધ હતા) અને એના પ્રાચીનતમ સ્વરૂપે એ કથા સંઘદાસ ગણિત “વસુદેવ-હિંડી (ઈ. સ. ૫૦૦ આસપાસ)ને ૨૧મા લંભકમાં છે; પાછળથી હેમચન્દ્રના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતમાં તથા બીજા અનેક ગ્રન્થમાં તે મળે છે. “કરૂણાવાયુધ” નાટકની પ્રસ્તાવનામાં વસ્તુપાળ અને તેના પૂર્વજો વિશે તથા કવિ અને તેના ગુરુઓ વિશે ઘણી વિગત સૂત્રધાર આપે છે. એ પછી વિષ્કભકમાં કલહંસ અને કલકંઠ નામે નાટયાચાર્યો વચ્ચે સંવાદ છે, જેમાંથી જાણવા મળે છે કે રાજા વાયુધ દિગ્વિજય કરીને હમણાં જ પાછો ફર્યો છે, તે અત્યંત ધાર્મિક અને દયાળુ રણ અહીં ટાંકવું પ્રસ્તુત થશે. (રાવતાળ જૈવ તથા પોઝીવનન્ મથકમાંવીર્થ = વિર્ય ઢોzવળો: ! (ચિત્રશાળા પ્રેસની આવૃત્તિ) આમાંને પોપજીવન શબ્દ નીલકંઠ નીચે પ્રમાણે સમજાવે છે. હોળીવન ઝરમugવિતિ दाक्षिणात्येषु प्रसिद्धम् । यत्र सूक्ष्मवस्त्रं व्यवधाय चर्ममयैराकार राजामात्यादीनां રથ પ્રચંતે ! આમાંના કવિ સમાસમાં ગઢ શબ્દ અરબી “ઝિલ” ( ‘છાયા') ઉપરથી વ્યુત્પન્ન થઈ શકે. આ સમજતી ભારતમાં ગ્રામપ્રદેશમાં આજે પણ પ્રસિદ્ધ એવા પૂતળીઓના છાયાના પ્રાગને અનુલક્ષીને છે. પરંપરાથી નીલકંઠને પેશવાને આશ્રિત વિદ્વાન માનવામાં આવે છે, અને એ રીતે ૧૮માં સૈકામાં તે થયે હશે. જો કે બનેલ એને ૧૬મા સૈકામાં મૂકે છે. મૅકડોનલ સંત લિટરેચર, પૃ. ૨૯૦). ગમે તેમ, પણ નીલકંઠને ઉલ્લેખ પ્રમાણમાં અર્વાચીન છે અને પૂતળીઓના છાયાનાટચના ઈતિહાસ માટે તે ઉપયોગી હોવા છતાં સાહિત્યિક પ્રકાર લેખે છાયાનાટકના પ્રાચીન ઇતિહાસ ઉપર તેનાથી કશે પ્રકાશ પડતો નથી, Page #191 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ છે. કલહંસની બન્ને આંખો ફરકે છે તે ઉપરથી તે અનુમાન કરે છે કે એવી કોઈ ઘટના બનશે, જે રાજા માટે શરૂઆતમાં અનિષ્ટ લાગશે, પણ પાછળથી ઈષ્ટ જણાશે. બન્ને જણ રાજાના દર્શનાર્થે જાય છે; એ સમયે રાજા આગલા દિવસને ચતુર્દશીને પૌષધ પાળીને પૌષધશાળાના પટાંગણુમાં બેઠેલે છે. પછી રાજા અને તેના પ્રધાન પુરુષોત્તમ વચ્ચે સંવાદ ચાલે છે, રાજા અહિંસાપ્રધાન ધર્મ વિશેને પિતાને પ્રેમ વ્યક્ત કરે છે અને પિતાના જીવનનો આદર્શ નીચેના શ્લોકમાં રજૂ કરે છેઃ असारस्य शरीरस्य सारमेतद्गुणद्वयम् । તઃ શા િતિવિધાન કરે છે (લેક ૫૮ ) - રાજાના આ જીવનઆદર્શની આસપાસ નાટકનું વસ્તુગૂંફન થયું છે. નેપથ્યમાંથી મહાધ્વનિ સંભળાય છે અને એક ગભરાયેલું કપત અને તેને પીછો કરતા બાજ પ્રવેશે છે. કપોત રાજાનું શરણુ લે છે, પણ બાજ ઘણે ભૂખે હોઈ રાજા પાસે પિતાનું ભજ્ય માગે છે અને મૂછિત થઈ જાય છે. રાજા એને મોદક આપે છે, પણ પિતે માંસભક્ષક હોઈ એ માદક સ્વીકારતા નથી. પછી કપોતના વજન જેટલું માંસ પોતાના શરીરમાંથી બાજને આપવા માટે રાજા તૈયાર થાય છે, પણ એ કપત એટલું વજનદાર છે કે છેવટે રાજા પોતે જ ત્રાજવામાં બેસી જાય છે અને એ પક્ષીને માટે પિતાનું જીવન સમર્પે છે. પક્ષીઓના રૂપમાં રાજાની કટી કરવા આવેલા બે દેવો એ સમયે પ્રત્યક્ષ થાય છે, અને નાટકને સુખી અંત આવે છે. ૧૯૯, “મેહરાજપરાજય” (પેરા ૩૨), “પ્રબુદ્ધરહિણેય” (પેરા ૩૮) અને “ધર્માસ્યુદય” (પેરા ૧૯૬) જેમ આ “કરુણાવાયુધ” પણ જૈન ધર્મને ઉપદેશ માટે રચાયેલા અને ભજવાયેલા નાટકનું ઉદાહરણ છે, આથી એને મોટા ભાગ રાજા અને મંત્રી તથા રાજા અને બાજ વચ્ચેની ધાર્મિક ચર્ચાથી રોકાયેલ છે. વિદૂષકનાં સંભાષણો આમાં કેટલુંક હળવું તત્વ ઉમેરે છે, પણ એકંદરે આમાં ક્રિયાગ લગભગ નથી, અને શ્લેકે ગદભાગ કરતાં ઘણું વધારે છે. આ નાના નાટકમાં કુલ ૧૩૭ ગ્લૅકે છે. કેટલાક કે ખરેખર ધપાત્ર છે. વિદૂષક જ્યારે પરલેકના અસ્તિત્વ વિશે શંકા ઉઠાવે છે ત્યારે રાજા નીચેનું ઉદાહરણ આપી એને ચૂપ કરે છે– करस्थमप्येवममी कृषीबलाः क्षिपन्ति बीज पृथुपङ्कसङ्कटे । क्यस्य केनापि कथं विलोकितः समस्ति नास्तीत्यथवाफलोदयः॥ (શ્લેક પ૦ ) Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૬૯ અને રાજાના હાથમાં ચમકતી તલવારનું વર્ણન शत्रूणां कालरात्रिर्मुगमदतिलकः प्राज्यसाम्राज्यलक्ष्म्याः . शाखा रोषद्रुमस्य प्रबलतरमहः खड्गिनः शृङ्गयष्टिः। स्फूर्जच्छौर्यप्रदीपाञ्जनमनणुयशःपुण्डरीकस्य नालं पाथोधिः पुष्कराणामसिरसितरुचिर्भाति देवस्य हस्ते ॥ (લેક કર ) નાટકને અંતે જ્યારે દેવ વજાયુધની મહત્તાની પ્રશંસા કરે છે ત્યારે રાજા સાદી પણ અર્થવાહક રીતે પોતાને નમ્રભાવ વ્યક્ત કરે છે– सन्जनाः परमस्तोकं स्तोकमप्यालपन्ति हि। વયઃ વયત્યય ક્ષેામથકૃતારH || (શ્લોક ૧૨૫) જયસિંહસૂરિકૃત “હમીરમદમન” ૨૦૦, જયસિંહરિકૃત ‘હમ્મીરમદમન' સમકાલીન ઐતિહાસિક ઘટનાને અનુલક્ષીને આપેલું નાટક હોઈ ખાસ નોંધપાત્ર છે. પૌરાણિક વસ્તુ લઈને રચાયેલાં નાટકોની તુલનાએ સંસ્કૃત સાહિત્યમાં ઐતિહાસિક નાટકે ઘણાં ઓછાં છે. વિશાખદત્તનાં બે નાટક-“મુદ્રારાક્ષસઅને “દેવીચન્દ્રગુપ્ત જાણીતાં છે; એમાંનું ‘દેવીચન્દ્રગુપ્ત’ લુપ્ત થઈ ગયેલું છે અને રામચન્દ્રકૃત “નાટયદર્પણ” અને ભોજકત “શંગારપ્રકાશમાં આપેલાં અવતરણો દ્વારા જ એ વિશે જાણવા મળ્યું છે. શાકંભરીના રાજા વીસલદેવ અથવા વિગ્રહરાજની પ્રશસ્તિરૂપે લખાયેલ સેમદેવકૃત ‘લલિતંવિગ્રહરાજ' નાટક (ઈ. સ. ૧૧૫૩ આસપાસ), ૧૯ વિદ્યાનાથે સ્વરચિત અલંકારગ્રન્થ ‘પ્રતાપરુદ્રયશેભૂષણમાં પોતાના આશ્રયદાતાની યશોગાનરૂપે તથા નાટકના ઉદાહરણ લેખે રજૂ કરેલ “પ્રતાપરુદ્રકલ્યાણ” (ઈ. સ. ૧૩૦૦ આસપાસ) તથા મદનકૃત ૨૦ “પારિજાતમંજરી' (ઈ. સ. ૧૨૩૧) આદિ ઐતિહાસિક નાટકે જાણવામાં છે. ગુજરાતમાં રચાયેલાં અને ભજવાયેલાં ઐતિહાસિક નાટક-બિલ્ડણકત “કર્ણ સુન્દરી” યશશ્ચન્દ્રકૃત ‘મુદ્રિતકુમદચન્દ્રપ્રકરણ,” યશપાલકૃત “મોહરાજપરાજય,” દેવચન્દ્રકૃત “ચન્દ્રલેખાવિજયપ્રકરણ,” ગંગાધરકૃત “ગંગદાસપ્રતાપવિલાસ' આદિ ઉલ્લેખ પહેલા પ્રકરણમાં કર્યો છે. આમાંનાં કેટલાંક ૧૦. કૃષ્ણમચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૬૪૩ ૨૦. હુડ્ઝ, ઇએ, પૃ. ૩૫, પૃ. ૨૩૬ થી આગળ. આ મદન ધારાને રાજપુરોહિત હતો, એટલે વરતુપાળના આશ્રિત કવિ મદનથી (પૅરા ૧૩૨) એ દેખીતી રીતે જ ભિન્ન છે. ૨૨ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ નાટકે પૌરાણિક પ્રયજનો( Motifs)ને ઉપયોગ કરે છે, અને એથી તેમને મર્યાદિત અર્થમાં જ ઐતિહાસિક ગણી શકાય. વસ્તુપાળ અને વીરધવલે ગુજરાત ઉપરના મુસ્લિમ આક્રમણને ખાળ્યું એ શુદ્ધ ઐતિહાસિક પ્રસંગ “હમ્મીરમદમન'ના વસ્તુ તરીકે લેવાયો છે, એટલું જ નહિ, પણ એનું નિરૂપણ જે રીતે થયું છે એ બતાવે છે કે કર્તાને સમકાલીન ઘટનાઓનું બરાબર જ્ઞાન હતું. “હમ્મીર' એ અરબી શબ્દ “અમીર'નું ભ્રષ્ટરૂપ છે, અને દિલ્હીના સુલતાન માટે એ શબ્દ વપરાયો છે; નાટકમાં સુલતાનને કેટલીક વાર મિલચ્છીકાર કહેવામાં આવ્યો છે. ૨૦૧, “હમ્મીરમદમર્દન” એ પાંચ અંકનું નાટક છે. જેનાથી લેકે કંટાળી ગયા છે એવાં ભયાનકરસમય પ્રકરણોથી જુદા જ પ્રકારનું આ નવરસમય નાટક છે એવો દાવો કર્તા શરૂઆતમાં જ (પૃ. ૧) કરે છે. પ્રસ્તાવના પછી પહેલા અંકમાં વરધવલ અને તેજપાળ પ્રવેશે છે તથા એક રાજપુરુષ તરીકે વસ્તુપાળની પ્રશંસા કરે છે. એમના સંવાદમાંથી જાણવા મળે છે કે તુરષ્ક હમ્મીર અને યાદવ સિંહણ ગુજરાત ઉપર આક્રમણું કરવાની તક શોધે છે, તથા એમાં લાટરાજ સિંહના ભત્રીજા સંગ્રામસિંહ તરફથી સહાયની તેઓ આશા રાખે છે. તેજપાળના પુત્ર લાવણ્યસિંહના ગુપ્તચરો અગત્યના સમાચાર લાવે છે, જેને પરિણામે રાજા વિરધવલ હમ્મીર ઉપર હુમલો કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે. વસ્તુપાળ પણ બહુ લાંબે સુધી શત્રને પીછો પકડવાના સાહસથી દૂર રહેવાની તથા મારવાડના રાજાઓની સહાય લેવાની સલાહ એને આપે છે. બીજા અંકમાં લાવણ્યસિંહની ઉક્તિઓમાંથી જણાય છે કે આ સલાહને બરાબર અનુસરવામાં આવી છે. પછી નિપુણક નામે એક ગુપ્તચર આવીને પિતાનાં પરાક્રમની વાત કરે છે: “હું સિંહણની છાવણીમાં પ્રવેશ્યો અને વીરધવલના સૈન્યની હિલચાલની ખબર રાખનાર ગુપ્તચર હોવાને મેં સફળ દેખાવ કર્યો, હમ્મર ઉપર આક્રમણ કરવા માટે વિરધવલ તૈયાર હોવાના સમાચાર તેણે આપ્યા અને હમીર સાથેના યુદ્ધથી વિરધવલનું સૈન્ય નબળું પડી જાય ત્યાર પછી એના ઉપર હુમલો કરવાને લાગ સાધવા માટે તાપીનાં જંગલોમાં રાહ જોવા માટે મેં સિંહણને સમજાવ્યા.” નિપુણકને ભાઈ સુવેગ મારવાડના રાજા દેવપાલની સેવામાં ગુપ્તચર હતો; તેની યુક્તિપ્રયુક્તિઓ દ્વારા નિપુણક સિહણના મન ઉપર એવી છાપ પાડવામાં સફળ થાય છે કે સંગ્રામસિંહ દુશ્મનોની સાથે છે; બીજી તરફ તે સંગ્રામસિંહને ભય પમાડીને નસાડી મૂકે છે. પછી વસ્તુપાળ રંગભૂમિ ઉપર આવે છે. એને ચર કુશલક એને સમા Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [૧૭૧ ચાર આપે છે કે સંગ્રામસિંહ સ્તંભતીર્થ ઉપર આક્રમણ માટે તૈયારી કરે છે. વસ્તુપાળ એના રક્ષણ માટે સાવચેત બને છે; સાથેસાથ સંગ્રામસિંહને મંત્રી ભુવનપાળને બોલાવે છે અને એની સાથે સમજૂતી કરે છે. ત્રીજા અંકમાં કમલક નામે ગુપ્તચર મેવાડના રાજા જયતલની વાત કરે છે. ત્યાં ફેરછોના આક્રમણથી ગભરાયેલા કેટલાક લેકે પોતાની જાતે કૂવામાં પડ્યા, કેટલાક પિતપોતાના ઘરમાં જ જાતે બળી મૂઆ કે ફાંસે ખાધે. ત્યાં નિપુણકે વિરધવલ આવે છે એમ જાહેર કરીને લેકેને આશ્વાસન આપ્યું તથા એ ખબર સાંભળીને તુરુષ્ક ત્રાસીને નાઠા. બીજા શત્રુઓને પરાજય કર્યા પછી શ્લેષ્ઠ સામે વિજય મેળવવા વસ્તુપાળ શું કરે છે એ ચોથા અંકને પ્રવેશકમાં કુવલયક અને શીઘક નામે બે ગુપ્તચરોના સંવાદમાંથી જણાય છે. વસ્તુપાળે મેકલેલી બેટી ખબરોને કારણે બગદાદના ખલીફ મિલચ્છીકારને સાંકળે બાંધીને લાવવા માટે ખપરખાનને આજ્ઞા કરી છે; તથા તુષ્કોના પરાજય પછી એમને પ્રદેશ આપવાનું વચન આપીને કેટલાક ગુર્જર રાજાઓને વસ્તુપાળે પિતાના કરી લીધા છે. પછી મિલચ્છીકાર અને તેને મંત્રી ઘોરી ઇસપ પરિસ્થિતિની ચર્ચા કરતા પ્રવેશે છે. એક તરફ ખપરખાન અને બીજી તરફ વિરધવલનું ઘણું દબાણ તેમના ઉપર છે. પીછેહઠ કરવાની મિલચ્છીકારની ઈચ્છા તે નથી, પણ વિરધવલના આગળ વધતા સૈન્યને અવાજ સાંભળીને તેઓ એકદમ નાસી જાય છે. શત્રુઓને કેદ નહિ પકડી શકાય તેથી વરધવલ નિરાશ થાય છે, પણ વગર વિચાર્યું પીછે નહિ કરવાની વસ્તુપાળની સલાહને અનુસરે છે. પાંચમે એક બહુ રસપ્રદ છે, કેમકે વિજયી રાજા અને તેજપાળના રણભૂમિ ઉપરથી પાછો ધોળકા સુધીના પ્રવાસનું એમાં વર્ણન છે. વિરધવલને નવિમાનમાં બેઠેલે રાજા કહ્યો છે. “નરવિમાનને અર્થ “પુષ્પાકૃતિ વિમાન” એવો ઘણું કરીને હોઈ શકે. આબુ તથા ત્યાંનાં તીર્થો અચલેશ્વર તથા વસિષ્ઠાશ્રમ ઉપર પસાર થઈ તેઓ પરમાર રાજાઓના પાટનગર ચંદ્રાવતી ઉપર આવે છે. ત્યાંથી તેઓ સિદ્ધપુર આવે છે, જ્યાં પૂર્વવાહિની સરસ્વતી છે (નમસ્યા: સિદ્ધપુરપ?િ બાવકુવકૃમ પાવાદમણિવરન, પૃ. ૪૭) અને ભદ્રમહાકાળનું મન્દિર જુએ છે. અહીં ભદ્રમહાકાળ વડે મૂળરાજે બંધાવેલે પ્રસિદ્ધ દ્વમહાલયક ઉદિષ્ટ હશે. પછી તેઓ ગુજરાતના પાટનગર અણહિલવાડનાં દર્શન કરે છે અને ત્યાં સહસ્ત્રલિંગ સરોવર જોઈ ને ખૂબ આનંદ પામે છે, વળી દક્ષિણ દિશામાં તેઓ સાબરમતીના તટ ઉપર કર્ણાવતી જુએ છે અને છેવટે ધોળકા પહોંચે છે, જ્યાં રાણું જયતલદેવી આતુરતાપૂર્વક રાજાની Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧ર ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ વાટ જોતી હતી. આ બધાં સ્થળનું વર્ણને ખૂબ અલંકૃત શૈલીએ કરવામાં આવ્યું છે; આબુથી ધોળકા સુધીના આકાશમાગી પ્રવાસનું વર્ણન કરવાને ખ્યાલ સંખ્યાબંધ રામચરિતવિષયક નાટકમાં તથા “રઘુવંશ'માં (પેરા ૫૯૦) આવતા લંકાથી અયોધ્યા સુધીના રામના પ્રવાસવર્ણન ઉપરથી કર્તાને આવ્યો હશે. સર્વે ધોળકા પહોંચી ગયા પછી જાણવા મળે છે કે વસ્તુપાળે મિલછીકારના ગુરુઓ રદી અને કદી જેઓ બગદાદથી પાછા ફરતા હતા તેમને સમુદ્રમાં અટકાવ્યા છે અને તેમની સલામતી ખાતર મિલચ્છીકારને મૈત્રીની સંધિ કરવાની ફરજ પડી છે. વસ્તુપાળ અને વીરધવલ પરસ્પરને અભિનંદન આપે છે. છેવટે રાજા શિવમન્દિરમાં જાય છે, જેમાં શિવ પોતે પ્રત્યક્ષ થઈને એને વરદાન આપે છે.૨૧ ર૦૨. “હમીરમદમર્દન અને મુખ્ય ઉદ્દેશ જેકે વસ્તુપાળ તેજપાળ અને રાજા વિરધવલની મહત્તા ગાવાનો છે, છતાં સમકાલીન ઈતિહાસ ઉપર સ્વાભાવિક રીતે જ તે કેટલેક અગત્યને પ્રકાશ પાડે છે. એ સમયે ગુપ્તચરો કેવી રીતે કામ કરતા એ વિશે પણ કેટલુંક આમાંથી જાણવા મળે છે. અને મધ્યકાળમાં રચાયેલાં નાટકની શિલીની બધીયે મર્યાદાઓ આ નાટકમાં હોવા છતાં એના સંવાદો જુસ્સાદાર છે અને એની કવિતા સુન્દર ઉપમાઓથી ભરેલી છે. વસ્તુપાળ તેજપાળ અને વિરધવલનાં પાત્રો સુરેખ અને જીવંત છે તથા આકાશી પ્રવાસનું વર્ણન બતાવે છે કે કંઈક નવીન રજૂ કરવાની પણ કર્તાની ઇચ્છા છે. નાટકમાં એક જ સ્ત્રી પાત્ર છે અને તે રાણી જયતલદેવીનું પાંચમા અંકના આરંભમાં શંગારરસનું નિરૂપણ કરવા માટે જ કર્તાએ એ પાત્ર દાખલ કર્યું જણાય છે. જયતલદેવીને જે આપણે નાયિકા ગણીએ તો સ્વાભાવિક રીતે વિરધવલને નાયક ગણવો જોઈએ; ભરતવાક્ય પણ એના મુખમાં મુકાયું છે. બીજી બાજુ, નાટકનું મુખ્ય પાત્ર વસ્તુપાળ છે. એનું પ્રભાવશાળી વ્યક્તિત્વ નાટકની સર્વ ઘટનાઓને સ્પર્શ કરે છે. પ્રાયઃ કર્તાએ એને રાજકીય અર્થમાં વિરધવલના ગુરુ તરીકે અહીં રજૂ કર્યો છે. એની તુલના “મુદ્રારાક્ષસ'માંના ચાણક્યના પાત્ર સાથે થઈ શકે; એમાં નાયક ચંદ્રગુપ્ત છે, પણ કાર્યને મુખ્ય ભાર એના ગુરુ ચાણક્ય ઉપર જ છે. ૨૦૩, આ નાટકમાં સંખ્યાબંધ સુન્દર શ્લેકે છે; જોકે ગદ્યભાગ અને પદ્યભાગ વચ્ચે પ્રમાણને જે મોટો તફાવત “દૂતાંગદ” કે “કરુણાવાયુધમાં જણાય છે તે અહીં નથી. સંધ્યાકાળને આ વર્ણનમાં એક સચિર કલ્પના છે– ૨૧. હમમ, પ્રસ્તાવના, પૃ. ૬ થી આગળ Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ १७ नीलानि षट्पदकुलानि हसन्मुखीनां लीनानि भान्ति हृदयेषु कुमुद्वतीनाम् । दूराभ्युपेतनिजकान्तकरान्तसङ्ग पीयूषशान्तविरहानलसंनिभानि ॥ (२-२०) • અને નીચેના લેકમાં કંચુકી પોતાની વૃદ્ધાવસ્થાનું કાવ્યમય વર્ણન अरे छसर्वाङ्ग पलितच्छलेन जरया मुक्ताः कटाक्षच्छटाः स्वात्मा कम्पयते शिरश्च विषयाभोगान्निषेधन्निव । आलोकाय मुहुर्जलं वितरतो बाष्पच्छलाच्चक्षुषी देहोऽद्यापि तथापि सकुचति मे मृत्योभियेवाधिकम् ।। (५-२) આબુગિરિનું આ ચિત્રમય વર્ણન છે – धरित्रीधम्मिल्लो विलसति वसिष्ठक्रतुशतस्फुरद्भूमः श्यामीकृतवपुरसावर्बुदगिरिः । इमे ताराभारास्त्वदहितयशःषट्पदजुषो यदङ्ग रङ्गन्तः कुसुमभरभङ्गीमबिभरुः ॥ (५-3) વસિષ્ઠાશ્રમમાં તપસ્વીઓ જેવાં દેખાતાં વૃક્ષો– कार्यस्पष्टशिराभरोपमलतासंवेष्टिताङ्गा जटाजूटप्रायदलप्रतानमुकुटाः सौख्योपविष्टा ध्रुवम् । उत्फुल्लानि तपोधना इव वनोत्सगे भृशं बिभ्रते शुभ्रध्याननिभा इमानि शिरसा पुष्पाण्यमी पादपाः।। (५-१०) સિદ્ધપુરના ભદ્રમહાકાલ, જેમના જટાજૂટમાંથી નીકળતી ગંગા વડે જાણે ચામર ઢોળાય છે અને ત્રીજા ભેચન વડે જ જાણે કે સ્વયં આરતી थाय छ चूलागलद्धवलसिन्धुपयप्रवाहो व्यालोलचामरतुलां कुरुते त्रिसन्ध्यम् । नृत्यन्नसो प्रसृमरानलचक्षुरस्या। नीराजनीभवति च स्वयमेव देवः ॥ (५-२१) ગુજરાતના પાટનગર અણહિલવાડનાં ગગનચુંબી મન્દિરો– निशिनिशि तुहिनांशुज्योत्स्नया जातजाडया कृतिरिव रविमूर्त्यामुल्लसन्त्यां हसन्त्याम् ।। इह सुरगृहपङ्क्तिर्वासरे वासरेऽसौ बत तपति पताकाहस्तविस्तारणेन ।। (५-२४) Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ : વિભાગ છે નરચન્દ્રકૃત “અનઘરાઘવ” ટિપ્પણ ૨૦૪, મુરારિકૃત “અનર્થરાઇવ” નાટક ઉપરના નરચન્દ્રસૂરિકૃત ટિપ્પણને વિચાર અહીં કરો યોગ્ય થશે, કેમકે એને વિષય નાટકને લગતે છે. આપણે અગાઉ જોયું તે પ્રમાણે, નરચન્દ્રસૂરિના ગુરુ દેવપ્રભસૂરિએ પણ એ જ નાટક ઉપર ટીકા રચી હતી, પરંતુ દેવપ્રભની કૃતિએની ચર્ચા અહીં આપણે નહિ કરીએ, કેમકે તેઓ વસ્તુપાળના વૃદ્ધ સમકાલીન હોવા છતાં જે અર્થમાં નરચન્દ્ર વસ્તુપાળના સાહિત્યમંડળના એક પંડિત છે તે અર્થમાં દેવપ્રભને ગણી શકાય એમ નથી. દેવપ્રભસૂરિની સાહિત્યપ્રવૃત્તિને વસ્તુપાળને અથવા તેના કુટુંબની કોઈ વ્યક્તિને આશ્રય મળ્યો હતો એમ કહેવા માટે પુરાવો નથી. દેવપ્રભ તેમજ નરચન્દ્ર બનેની કતિઓ અપ્રસિદ્ધ હાઈ કેવળ હસ્તપ્રતો-રૂપે જ મળે છે. “અનરાઘવ ઉપરની દેવપ્રભની ટીકા એ એક વિસ્તીર્ણ રચના છે અને તેનું ગ્રન્થાપ્ય ૭૧૦૦ શ્લોકનું છે,૨૩ જ્યારે નરચન્દ્રનું તે માત્ર ટિપ્પણ હોઈ એનું પ્રસ્થાઝ ૨૪૫૦૨૪ શ્લોકનું, અર્થાત એમના ગુરુની રચના કરતાં લગભગ ત્રિીજા ભાગનું છે. “અનર્ધરાઘવ ઉપર સમગ્ર દૃષ્ટિએ વિવરણાત્મક ટીકા રચવાનો નરચન્દ્રને આશય જણાતો નથી; એનું કારણ એ છે કે એમના ગુરુએ જ એવી ટીકા રચેલી હતી. નરચન્દ્રનું ટિપ્પણ એ હાલની “ને જેવું હોઈ એનો ઉદ્દેશ માત્ર અર્થને સ્પષ્ટીકરણને છે, અને વિવેચનકતિ ન્યાયકન્ડલી' જેવી શાસ્ત્રીય રચના નહિ હોવાને કારણે, “ન્યાયકન્ડલી” ઉપરના ટિપ્પણમાં છે તેમ (પ્રકરણ ૧૭), એ પરત્વે સ્વતંત્ર અભિપ્રાયો રજૂ કરવાને પણ ખાસ અવકાશ ટિપ્પણકારને મળતો નથી. “અનઈરાઘવ” ઉપર ટિપ્પણુ લખવા વડે વિદ્યાર્થીઓને એક સંક્ષિપ્ત માર્ગદર્શિકા આપવાની નરચન્દ્રની ઈચ્છા જણાય છે, કેમકે મધ્યકાલીન ગુજરાતમાં સાહિત્યના ઘણું વિદ્યાર્થીઓ આ નાટકને અભ્યાસ કરતા હતા. આ ટિપ્પણમાં નરચન્દ્રસૂરિએ કદી એકે આધાર ટાંક નથી કે કોઈ અલંકારની ચર્ચા કરી નથી અને બીજા ગ્રન્થોમાંથી ભાગ્યેજ કોઈ અવતરણ ટાંક્યાં છે. સંસ્કૃત નાટકના કલાવિધાનની તેમણે ચર્ચા કરી નથી તેમજ એને લગતી પરિભાષાની સમજૂતી આપવાને પણ પ્રયાસ કર્યો નથી. નરચન્દ્રસૂરિ જો કે વ્યુત્પન્ન વિદ્વાન હતા, પણ આ ટિપ્પણ તેમણે સાહિત્યના પ્રારંભિક વિદ્યા ૨૨. પ્રકરણ ૫, ટિપ્પણું ૧૪૧ ૨૩. પાર્ભસૂ, પૃ. ૩૦૧ ૨૪. જિરકે, પૃ. ૭ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૭૫ ર્થીઓને ઉપયોગી થાય એવી સરલ પદ્ધતિએ લખ્યું છે, કદાચ એ જ કારણથી નરચન્દ્રસૂરિકત આ ટિપ્પણની ઉપલબ્ધ હસ્તપ્રતેની સંખ્યા દેવપ્રભ અને જિનહર્ષકત૨૫ ટીકાઓની હસ્તપ્રત કરતાં ઘણી વધારે છે, જે બતાવે છે કે નરચન્દ્રનું ટિપ્પણ વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડયું હતું તથા કપ્રિય થયું હતું. પ્રકરણ ૮ પ્રશસ્તિ પ્રશસ્તિને સાહિત્યપ્રકાર તથા તેને વિકાસ ૨૦૫. પ્રશસ્તિ એ સંસ્કૃત સાહિત્યના સૌથી રસપ્રદ પ્રકારેમાને એક છે, કેમકે અલંકૃત કાવ્યશૈલીએ રચાયા છતાં પ્રશસ્તિઓને સંબંધ ઐતિહાસિક વ્યક્તિઓ સાથે છે અને ઈતિહાસના લેખનમાં ઉપયોગી થાય એવી ઘણું સામગ્રી તેમાંથી પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ ગ્રન્થ અને ઉપનિષદોમાં ગાથા નારાશંસી” અથવા “મનુષ્યની પ્રશસ્તિરૂપ ગાથાઓને ઘણી વાર ઉલ્લેખ આવે છે. આ ગીતે “વેદની દાનતુતિઓ અને અથર્વવેદનાં કુન્તાપ સૂકતો સાથે સંબંધ ધરાવે છે; એક રીતે એઓને વીરકાવ્યોમાંના પ્રસંગેની પુરોગામી રચના ગણું શકાય, કેમકે એઓને વિષય યોદ્ધાઓ અને રાજકુમારોનાં કીર્તિગાનને છે. વિદ્વાનો માને છે કે આ ગાથાઓ એક જ વીર પુરુષ અથવા કોઈ એક મહાન ઘટના આસપાસ ગૂંથાયેલ સુદીર્ધ વીરકાવ્યરૂપે વિકસી. ૨૦૬. આગળ જતાં, પ્રશસ્તિઓ શિલાલેખોના રૂપમાં જોવા મળે છે; આના નોંધપાત્ર દાખલાઓ ગુપ્તયુગમાં છે. અલ્લાહાબાદના સ્તંભ ઉપર કોતરાયેલી, સમુદ્રગુપ્તની હરિણકૃત પ્રશસ્તિ (ઈ. સ. ૩૭૫-૩૯૦), સ્કન્દગુપ્તને ગિરનારને લેખ (ઈ. સ. ૪૫૬) અને મંદસોરના સૂર્યમંદિરની વત્સભકિત પ્રશસ્તિ (માલવ સં. પર૯ જે ડે. ખૂલરના મત પ્રમાણે ઈ. સ. ૪૭૩-૭૪ બરાબર છે) ખાસ ઉલ્લેખ માગી લે છે. રાજાઓના અથવા વસ્તુપાળની બાબતમાં બન્યું છે તેમ, કેટલીક વાર મંત્રીઓના આશ્રયે નીચે ઉત્સાહપૂર્વક ખેડાતી દરબારી કવિતાના આ તથા બીજા કેટલાક નમૂનાઓ છે. હિન્દુ રાજવટના દિવસો વીતી ગયા પછી ખાસ કરીને સ્થાપત્યના ૨૫. એજ, પૃ. ૭ ૧, વિન્ટરનિસ, એ હિસ્ટરી ઑફ ઇન્ડિયન લિટરેચર, પુ. ૧, પૃ. ૩૧૪ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ ડળ [વિભાગ ૩ સ્મારકરૂપે પ્રશસ્તિ રચવાની આ પરપરા ઠેઠ અર્વાચીન કાળ સુધી ચાલુ રહી હતી. ગુજરાત, રાજસ્થાન અને માળવામાં—ખાસ કરીને જૈનામાં પ્રશસ્તિના એક વિશિષ્ટ પ્રકાર છે, જે ગ્રન્થપ્રશસ્તિ' તરીકે ઓળખાય છે. જૈન ગ્રન્થકારે। પાતાની રચનાને અંતે લાંખી પ્રશસ્તિ આપે છે, જેમાં પેાતાને વિશે તથા પોતાના ગુરુ, ગુચ્છ અને અન્ય ઐતિહાસિક બાબતે વિશે વિગતે તેએ આપે છે. આ ઉપરાંત, જે શ્રાવકના આશ્રય નીચે ગ્રન્થાની નકલા થઈ તથા જેમણે ધાર્મિક ગ્રન્થેાની હસ્તપ્રતા ખરીદીને ચેાગ્ય સાધુસાધ્વીએને દાન આપી એમની પ્રશસ્તિએ પણ તે તે ગ્રન્થાને અંતે હાય છે. આવી . સંખ્યાબંધ પ્રશસ્તિ પિટર્સન અને ભાંડારકર જેવા વિદ્વાનેાના હસ્તપ્રતાની શેાધના અહેવાલેામાં, પાટણ અને જેસલમેરના ભડારાની સૂચિમાં તથા ‘જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ' જેવા અનેક સંગ્રહામાં છપાયેલી છે. મધ્યકાલીન ગુજરાતનાં કેટલાંયે શ્રીમંત જૈન કુટુંબે। વિશે તથા એકંદરે સાંસ્કૃતિક ઇતિહાસ વિશે વિવિધ દષ્ટિએ ઘણી અગત્યની માહિતી આવી પ્રશસ્તિએામાંથી મળે છે. ૨૦૭. પ્રશસ્તિરચના અહુ સરલ હેાય છે. મંગલાચરણુ પછી તે સ્થાપત્ય બધાવનારનું કે દાતાનું વર્ણન કરે છે. એ વ્યક્તિ તત્કાલીન રાજ્ય કર્તાથી ભિન્ન હોય તેા રાજ્યકર્તા વિશે પણ કંઇક ઉમેરવામાં આવે છે. બન્નેયમાં વશાવલીએ કૈક આપવામાં આવે છે. પછી દાનની વિગતે અપાય છે અથવા કાવ્યશૈલીએ સ્થાપત્યનું વર્ણન કરવામાં આવે છે. વળી એમાં સ્થપતિનું, પ્રતિષ્ઠા કરાવનાર પુરહિત અથવા ધર્મગુરુનું, પ્રશસ્તિ રચનાર કવિનું, પથ્થર અથવા તામ્રપત્ર ઉપર એ લખનાર લહિયાનું તથા એ કાતરનાર કારીગરનું નામ પણ માટે ભાગે આપવામાં આવે છે. પ્રશસ્તિ મન્દિરમાં હાય, જાહેર ઉપયાગના ાઇ મકાનમાં હાય, મૂર્તિ ઉપર કે તામ્રપત્રમાં હોય અથવા કાઈ હસ્તપ્રતને અંતે હાય તે અનુસાર એના સ્વરૂપમાં ઘેાડેાક તફાવત હેાય છે. ઐતિહાસિક દષ્ટિએ અગત્યના ભાગ તે એમાં આપેલી વંશાવલીના તથા વર્ણવેલાં પરાક્રમેા અથવા ધાર્મિક કાર્યાના હાય છે. કેટલીક પ્રકૃિતએ બહુ ટૂંકી-માત્ર ઘેાડીક પક્તિઓની હોય છે, ત્યારે ખીજી કેટલીક સા કરતાં પણ વધુ પકિતએ કે શ્લોકાની હાય છે. કેટલીક પ્રશસ્તિએ ગદ્યમાં તે કેટલીક પદ્યમાં હાય છે, જ્યારે કેટલીક ગદ્યપદ્યાત્મક હૈાય છે; અને ઇતિહાસ અને કવિતા તરીકેના મૂલ્યની દૃષ્ટિએ પણ જુદી જુદી પ્રસ્તિ વચ્ચે માટા તફાવત હાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮] સંસ્કૃત સાહિત્યમાં ફાળે વસ્તુપાળ અને તેજપાળનાં સત્કૃત્યો વર્ણવતી પ્રશસ્તિ ૨૦૮ વસ્તુપાળ અને તેજપાળના~સંક્ષિપ્ત તેમજ સુદી -પુષ્કળ શિલાલેખા મળે છે, પણ અહીં આપણે એવા જ લેખાના વિચાર કરીશું, જે સ્વતંત્ર કાવ્યા તરીની ગણનાને પાત્ર છે. આપણે એવાં કાવ્યાની પણ સમીક્ષા કરીશું, જે કયાંય કાતરાયેલાં નથી, પરન્તુ જેની રચના પ્રશસ્તિ તરીકે થઈ હતી. ડભોઇના વૈદ્યનાથ મહાદેવના મન્દિરનું તથા રાજા વીસલદેવે કરાવેલા એના જર્ણોદ્ધારનું વર્ણન કરતી, વતુપાળના મિત્ર સામેશ્વરકૃત • વૈદ્યનાથપ્રશસ્તિ ’સિવાય આ બધાં જ કાવ્વામાં મધ્યવતી વ્યક્તિ તરીકે વસ્તુપાળ અને તેજપાળ છે. માટા ભાગની પ્રશસ્તિના વિષય વસ્તુપાળનાં સત્કૃત્યાનેા હાઇ એમાંની લગભગ બધી જ પરંપરાગત શૈલીએ અતિશયાક્તિપૂર્ણ વર્ણના કરે છે, એટલે તેનેા કાવ્યગુણ સાધારણ છે. અલબત્ત, ટલેક સ્થળે એમાં કવિતાના વિશિષ્ટ ચમકારા દેખાય છે. [ ૧૭૭ સામેશ્વરકૃત ‘આબુપ્રશસ્તિ’ , , ૨૦૯. સોમેશ્વરકૃત ‘ આબુપ્રશસ્તિ ' એ આખુ ઉપરના મન્દિરમાં મુકાયેલા શિલાલેખ છે. એમાં વિવિધ વૃત્તોમાં ૭૪ શ્લાક છે. પહેલા બે ક્ષેાકેામાં અનુક્રમે સરરવતી તથા આજીના મન્દિરના મૂલનાયક નેમિનાથની સ્તુતિ કરી છે, અને ત્રીજા ક્લાકમાં અણુહિલવાડનું ટૂંકું વર્ણન છે. પછી વસ્તુપાળ તેજપાળની વશાવિલ તથા એમનાં માતાપિતા, ભાઇ અને બહુના વિશેના પ્રશ’સાપૂર્ણ ઉલ્લેખા (લાક ૪–૨૪) આવે છે. ‘ચૌલુકયની એક શાખા ( વાઘેલા ) ના તિલકસમાન ' અર્ણોરાજના તથા એના પુત્ર અને પૌત્રલવણપ્રસાદ અને વીરધવલના ઉલ્લેખ કવિ ૨૫–૨૯ શ્લાકમાં કરે છે. પછી આખુનું વર્ણન અને ત્યાંના રાજ્યકર્તા પરમારેાની શાલિ આવે છે; વસિષ્ઠના હામુકુંડમાંથી પરમારાની પુરાણેાની ઉત્પત્તિથી માંડી ચંદ્રાવતીના તત્કાલીન રાજ્યકર્તા સામસિંહ અને એના યુવરાજ કૃષ્ણરાજ સુધી એ વંશાવલિ આવે છે ( લેાક ૩૦-૩૨ ). એ પછી વસ્તુપાળ અને એનાં કુટુંબીજનાની~એની પત્ની લલિતાદેવી અને પુત્ર જયન્તસિંહ, તેજપાળ અને એની પત્ની અનુપમા, તથા એમના મેાટા ભાઈ મલ્લદેવ અને એનાં પત્ની અને પુત્રની-પ્રશસા ( શ્લાક ૪૩-૫૮ ) આવે છે. પછી તેજપાળે બધાવેલાં મન્દિરાની તથા એનાં કુટુંબીજનેાની હત્યાઢ દશ મૂર્તિએ-જે જિનને નમસ્કાર કરવા આવેલા દશ દિક્પાલ જેવી દેખાતી હતી તેની વાત કવિ કરે છે (શ્લાક ૫૯-૬૫ ). શ્લોક ૬૬-૬૮ વસ્તુપાળનાં ર Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ સત્કૃત્યોની ખૂબ પ્રશંસા કરે છે, અને બ્લેક ૬૯-૭૧ નાગેન્દ્રગચ્છના આચાર્યોને ઉલ્લેખ કરે છે, જેમાંથી વિજયસેનસૂરિએ મન્દિરની પ્રતિષ્ઠાવિધિ કર્યો હતો. હર મે બ્લેક મન્દિર અને તે બંધાવનારાને આશિષ આપે છે અને ૭૩ મા લેકમાં સેમેશ્વર પ્રશસ્તિકાર તરીકે પિતાને ઉલ્લેખ કરે છે. છેલ્લો લેક કહે છે કે–શ્રી નેમિનાથ તીર્થંકર અને તેમની શાસનદેવી અંબિકાની કૃપાથી, અબુદાચલ ઉપરની આ પ્રશસ્તિ વસ્તુપાળના વંશને સ્વસ્તિ કરનારી થાઓ. છેલ્લે સાદા ગદ્યમાં બે વાકો જણાવે છે કે આ પ્રશસ્તિ શિલા ઉપર ટાંકણ વડે સૂત્રધાર કલ્હણના પુત્ર ધાંધલના પુત્ર ચંડેશ્વરે કતરી હતી, અને પ્રતિષ્ઠાવિધિ સં. ૧૨૮૭ ના ફાગણ વદ ત્રીજ ને રવિવારના દિવસે નાગેન્દ્રગચ્છના આચાર્ય વિજયસેનસૂરિના હસ્તે થયો હતો. ગિરનારના શિલાલેખેમને ગવભાગ ૨૧૦. ગિરનાર ઉપરના વસ્તુપાળના શિલાલેખમાં છ લાંબા લેખ છે, જે સ્વતંત્ર પ્રશસ્તિ ગણવાને પાત્ર છે. છયે લેખના આરંભમાં ગદ્યભાગ આવે છે અને જેમાં લગભગ શાબ્દિક રીતે સમાનતા હોઈ એક જ લેખકની રચના જણાય છે; પણ એ લેખકનું નામ આપણે જાણતા નથી. આ ગદ્યભાગમાંથી વસ્તુપાળને કુટુંબના ઈતિહાસ વિશે કેટલીક ઉપયોગી માહિતી અને અગત્યનાં વર્ષો મળે છે, એટલે ગુજરાતના ઇતિહાસ માટે પણ તે ભાગ અગત્યનું છે. ગિરનારના શિલાલેખમાં સોમેશ્વરના લેકે ૨૧૧, ગિરનારના શિલાલેખેમાં ઉપર્યુક્ત ગદ્યભાગ પછી મન્દિર બંધાવનારની પ્રશસ્તિ લેખે થોડાક કે આવે છે અને આ કે જુદા જુદા લેખેમાં જુદા જુદા કવિઓની રચના છે એ તેમાં જણાવવામાં આવ્યું છે. કુલ છ લેખમાંથી બેમાંનાં (ગુએલ, નં. ૨૦૭ અને પ્રાન્ચેલેસ, . ૩૮૧; ગુએલે, નં. ૨૦૯ અને પ્રાલેસ, નં. ૪૦-૩) પદ્યો સોમેશ્વરની રચના છે. પહેલા લેખમાં ૯, અને બીજા લેખમાં ૧૬ શ્લેકે છે. તમામ શ્લોકમાં પરંપરાગત પદ્ધતિની પ્રશંસા વિના બીજુ કંઈ નથી. જે રીતે પ્રશસ્તિઓની રચના થાય છે એ જોતાં એને કાવ્યગુણ સાધારણ હોય એ સમજી શકાય એવું છે, તો પણ સામેશ્વરના કેટલાક શ્લોકે સારી કવિતા રજૂ કરે છે. વસ્તુપાળનું કાવ્યરચનાપ્રાવીણ્ય તથા એની વહીવટી કુશળતા એ બન્ને સાથોસાથ વર્ણવતાં કવિ કહે છે— Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૭૯ विरचयति वस्तुपालश्चलुक्यसचिवेषु कविषु च प्रवरः । न कदाचिदर्थहरणं श्रीकरणे काव्यकरणे वा ॥ २ વસ્તુપાળ અને તેજપાળના સાહચય વિશે એ કહે છે-तेजःपालः सकलप्रजोपजीवस्य वस्तुपालस्य । सविधे विभाति सफलः सरोवरस्येव सहकारः || વસ્તુપાળની કીર્તિ ઘેરેઘેર, નગરેનગર અને દિશાએ દિશામાં કેવી રીતે ફરી વળી એ કવિ વર્ણવે છે— उदारः शूरो वा रुचिरवचनो वाऽस्ति न हि वा भवत्तुल्यः कोपि क्वचिदिति चुलुक्येन्द्रसचिव । समुद्भूतभ्रान्तिर्नियतमवगन्तुं तव यशस्ततिर्गेहे गेहे पुरि पुरि च याता दिशि दिशि ॥४ સામેશ્વકૃત ‘વૈદ્યનાથપ્રશસ્તિ ’ ૨૧૨. ધાળકાના રાણા વીરધવલે બંધાવેલા વીરનારાયણુપ્રસાદની સામેશ્વરકૃત પ્રશસ્તિ જે નાશ પામી ગયેલી છે ( પૅરા ૭૩ ) તેને વિચાર ન કરીએ તાપણુ ઐતિહાસિક મહત્ત્વની એવી તેની ખીજી એક પ્રશસ્તિ મળે છે, અને તે ડભાઈની ‘વૈદ્યનાથપ્રશસ્તિ. ' રાજા વીસલદેવ ડભાઈમાં વૈદ્યનાથ મહાદેવનું મન્દિર સમરાવ્યું એના સ્મારકરૂપે એ રચાયેલી છે. આ પ્રશસ્તિ ૧૧૬ શ્લાકનું લાંબું કાવ્ય છે અને તેમાં સં. ૧૩૧૧ (ઇ.સ. ૧૨૫૫)ની સાલ છે, જે સમયે વસ્તુપાળ અને તેજપાળ બન્નેય કેટલાંક વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા. જે બે શિલા ઉપર આ પ્રશસ્તિ કાતરવામાં આવી છે તે ખૂબ જ ખવાઈ ગઈ છે. એક શિલા ઉપરનું લખાણ તે સાવ વિશીષ્ણુ થઈ ગયું છે, અને ખીજી શિલા ઉપરની એક પણ પ`ક્તિ અખંડ નથી, પરિણામે પ્રશસ્તિના બહુ ઘેાડા બ્લાક અખંડિત સ્વરૂપમાં મળે છે. તેપણુ આપણે જોઈ શકીએ છીએ કે ૬ ટ્ટો ક્ષેાક કીર્તિકૌમુદી ' –ર થી અને ૧૪ મા ક્લાક ‘ કીર્તિકૌમુદી ’ ૨૯૯ થી અભિન્ન છે. ૨૫ મા શ્લોકના જે ભાગ વંચાય છે તે ‘આબુપ્રશસ્તિ'ના ૨૭ મા શ્લાક સાથે સંપૂર્ણ શાબ્દિક સામ્ય ધરાવે છે. પ્રશસ્તિના જે અવશેષ બચ્યા છે તે ઉપરથી કહી શકાય કે એના માટેા ભાગ ગુજરાતના રાજાએ વાધેલા રાણા—ખાસકરીને વીસલદેવનાં પરાક્રમે ના વર્ણનથી રાકાયેલા C ૨. ‘આબુપ્રશસ્તિ” શ્લોક ૧૪ ૩. એ જ, શ્લાક ૬૫ ૪. સામેશ્વરને ખીજે ગિરનાર લેખ, શ્લોક ૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [વિભાગ ૩ છે. ૪૫ મા શ્લોકમાં વીસલદેવના હસ્તે થયેલા ધારાના તથા દખ્ખણના રાજ્યકર્તાઓના પરાજયના ઉલ્લેખ છે. વીસલદેવનાં બાંધકામેાના વર્ણનને પ્રારંભ ૮૦ મા ક્લાકથી થાય છે. એક અથવા વધુ શિવમન્દિરાનું બાંધકામ (શ્લાક ૮૧ અને ૯૧), મૂલસ્થાન નામે મન્દિરનપ [દ્વાર (શ્લાક ૯૨), ‘હરાદ્ધિશિખર’-કૈલાસ જેવા મન્દિરનું બાંધકામ (શ્લાક ૯૩), એ બધાંને ઉલ્લેખ મળે છે. ‘સ્મર જેવા સ્વરૂપવાળા તેણે (વીસલદેવે) નવેા પ્રાકાર કરાવ્યા' (શ્લાક ૯૭) અને પણ ઉલ્લેખ છે. આ પ્રાકાર કદાચ કોઇ મન્દિરના હાય. શ્લોક ૧૦૨ કહે છે કે આ રાજાના પ્રદેશમાં અવિરત ચાલતા યજ્ઞાની દક્ષિણાથી પ્રમુદ્રિત થયેલા બ્રાહ્મણેાના વૈદધ્વનિ સર્વત્ર શ્રવણુગાચર થતા હતા. પ્રાતિના છેવટના ભાગમા (શ્લાક ૧૦૯ થી આગળ) કર્તા વૈદ્યનાથના મન્દિરના જીર્ણોદ્ધાર સાથે સંકળાયેલા અધિકારીના અને સ્થપતિ દેવાદિત્યને, પેાતાના, પ્રશસ્તિના લેખક દ્વિજ પ્રહ્લાદનને, ને કાતરનાર સૂત્રધાર પસંહના ઉલ્લેખ કરે છે. આ વૈદ્યનાથપ્રશસ્તિ'ના એ શ્લાંકા જલકૃત ‘સૂક્તિમુકતાવલી’માં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે (પૅરા ૭૭) એ વસ્તુ એક કાવ્યરચના તરીકે એને જે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી એનું સૂચન કરે છે. ઉદયપ્રભસૂરિકૃત‘સુકૃતકાર્તિકલ્લોલિની’ અને જયસિંહસૂરિષ્કૃત વસ્તુપાલ-તેજપાલપ્રતિ' વિશે બન્યું છે તેમ કાઈ જૂની હસ્તપ્રતમાંથી વૈદ્યનાથપ્રશસ્તિ'ની પણ પૂરી નકલ મળી આવે તે તે એક નોંધપાત્ર સાહિત્યિક શોધ ગણાશે. ગિરનાર-લેખમાંના ઉદયપ્રભના ક્લાકે તથા તેમની * સુકૃતકાતિલેાલિની ’ ૨૧૩. ઉદયપ્રભસૂરિષ્કૃત પ્રશસ્તિ પર આવતાં ગિરનારના લેખા પૈકી એકમાંના (ગુઐલે, ન. ૨૧૨ અને પ્રાર્જલેસ’, નં. ૪૩-૬) એમણે રચેલા ૯ લૈકાના ઉલ્લેખ કરવા જોઇએ. પણ સાહિત્યના આ પ્રકારમાં એમને મુખ્ય કાળા એ ૧૭૯ ક્લાકની લાંખી પ્રશસ્તિ ‘સુકૃતકાર્તિકલ્લોલિની’ છે. એનું નામ સૂચવે છે તે પ્રમાણે, વસ્તુપાળનાં સુકૃતાની કાર્ત્તિગાતું એ કાવ્ય છે. મંગળાચરણ પછી તે ચાવડા વશના રાજાઓનું વર્ણન ઠીક ઠીક લ‘બાણથી (શ્લાક ૯–૧૮) કરે છે અને લગભગ પચાસ ક્ષેાકમાં (શ્લાક ૧૯– પ. આ સૂર્ય મન્દિર હતું એમ ૧૧૧ મા શ્લોક ઉપરથી જણાય છે મૂજથ્થાનાવમાનોમવનવિરચનાપતિį[ ઢા ]મટેત્ર:। આ મૂલસ્થાન એ સૌરાષ્ટ્રમાંના સ્થાન-થાનનું સૂર્ય મદિર હશે, જેના ભવ્ય અવશેષો અત્યારે પણ જોઈ શકાય છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૮૧ દ૯) ચૌલુક્ય વંશના રાજાઓની કારકિર્દી વર્ણવે છે. એ પછી રાણા વિરધવલ અને એના પૂર્વજોની પ્રશંસા આવે છે (શ્લેક ૭૦-૯૭); એ પછી વસ્તુપાળની વંશાવલિ તથા એની અને એનાં કુટુંબીજનેની કાવ્યશિલીએ વર્ણન આવે છે (શ્લોક ૯૮-૧૩૭). લેક ૧૩૭–૧૪૦ વસ્તુપાળનાં પરાક્રમ અને કલેક ૧૪૧–૧૪૯ એની તીર્થયાત્રાઓ વર્ણવે છે. નાગેન્દ્ર ગચ્છના આચાર્યોની ગુરુપરંપરા (શ્લેક ૧૫-૧પ૭) આપીને વિજયસેનસૂરિની પ્રશંસા (શ્લોક ૧૫૧-૧૬૧) કર્યા બાદ કર્તા વસ્તુપાળની “ધર્મસ્થાન પરંપરાને ઉલ્લેખ કરે છે, જે ધર્મરધાને એણે આચાર્યના ઉપદેશને અનુસરીને બાંધ્યાં હતાં (શ્લેક ૧૬૩-૧૭૭). ૧૭૮ મે બ્લેક કર્તાનું નામ આપે છે તથા છેલ્લા કલેક આશીર્વચન ઉચ્ચારે છે. બીજાં એતિહાસિક સાધનોમાંથી ન મળતી હોય એવી કોઈ હકીકત આ પ્રશસ્તિમાં નથી, પણ એથી એનું મહત્વ ઓછું થતું નથી, કેમકે અનુવાદાત્મક પ્રમાણે તરીકે ઉપયોગી થાય એવી ઘણી બાબતોને ઉલ્લેખ કરે છે. ખંભાતના ઉપાશ્રયની ઉદયપ્રભકૃત પ્રશસ્તિ તથા તેમની વસ્તુપાલસ્તુતિ ” ૨૧૪, ખંભાતમાં વસ્તુપાળ બંધાવેલા એક ઉપાશ્રયની પ્રશસ્તિ એ પણ ઉદયપ્રભસૂરિની રચના છે. એમાં ૧૯ શ્લેક અને થોડીક ગદ્યપંક્તિઓ છે, તથા એમાં ઉપાશ્રય બંધાવનારની અને એના ગુરુઓની પરંપરાગત રીતિની પ્રશંસા તથા એમની વંશાવલિ સિવાય બીજું કંઈ નથી. ઉદયપ્રભકત “વરતુપાલતુતિ ૩૩ પ્રશંસાત્મક લેકિને સંગ્રહ છે. એની સળંગ રચના કોઈ વિશિષ્ટ ઘટનાને અનુલક્ષીને અમુક વિશિષ્ટ સન્ડ્રના સ્મારક રૂપે થઈ હોય એમ જણાતું નથી, પણ વસ્તુપાળ વિશે કર્તાનાં પ્રશંસાત્મક સુભાષિતને વ્યવસ્થિત સંગ્રહ જણાય છે; પરંતુ એમાંનાં અમુક અમુક સુભાષિત ચોકકસ પ્રસંગોએ રચાયાં હોય એમ બને ખરું. ઉદયપ્રભસૂરિકત પ્રશસ્તિઓમાં કેટલાક સુન્દર શ્લોકો છે; એમાંના થોડાક અહીં ટાંકું છું. વસ્તુપાળની વાણીની ચાતા કવિ મનહર રીતે વર્ણવે છે– पीयूषादपि पेशला शशधरज्योत्स्नाकलापादपि स्वच्छा नूतनचूतमञ्जरिभरादप्युल्लसत्सौरभाः । वाग्देवीमुखसामसूक्तविशदोद्गारादपि प्राञ्जलाः केषां न प्रथयन्ति चेतसि मुदं श्रीवस्तुपालोक्तयः ॥ ૬. “વસ્તુપાલસ્તુતિ', શ્લોક ૧ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ વસ્તુપાળના દયાપૂર્ણ ચિત્ત અને પરાક્રમ વચ્ચેને કાવ્યમય વિરોધ વર્ણવતાં કવિ કહે છે– चेतः केतकपत्रगर्भविशदं वाचः सुधाबन्धवः कीर्तिः कार्तिकमासमांसलशशिज्योत्स्नावदातद्युतिः । आश्चर्य क्षितिरक्षणक्षणविधौ श्रीवस्तुपालस्य यत् कृष्णत्वं चरितैरपास्तदुरितैलॊकेषु भेजे भुजः ॥७ , શ્લેષને સુન્દર પ્રયોગ કરીને વસ્તુપાળના વિવિધ ગુણોની પ્રશંસા કવિ કરે છે– सूरो रणेषु चरणप्रणतेषु सोमो वक्रोऽतिवक्रचरितेषु बुधोऽर्थबोधे । नीतौ गुरुः कृतिजने कविरक्रियासु मन्दोऽपि च ग्रहमयो न हि वस्तुपालः ॥८ ગિરનારના લેખમાંના નરચન્દ્રના કો તથા એમની “વરતુપાલપ્રશસ્તિ' ૨૧૫. બે ગિરનાર-લેખે માને ( ગુએલે, નં. ૨૦, અને પ્રોજેસં. નં. ૩૯-૨, ગુએલે, નં. ૨૧૧ અને પ્રાર્જેલેસ. નં. ૪ર -૫) પદ્યભાગ નરચન્દ્રસૂરિની રચના છે. પહેલા લેખમાં છે, અને બીજામાં ૧૧ શ્લોકો છે. નરચન્દ્રસૂરિકૃત “વસ્તુપાલપ્રશસ્તિ” એ ૨૬ શ્લોકમાં રચાયેલું પ્રશસ્તિકાવ્ય છે. એના પહેલા શ્લોકમાં પ્રથમ તીર્થકર ઋષભદેવની સ્તુતિ કવિ કરે છે તથા બીજ શ્લોકમાં વસ્તુપાળ, તેજપાળ અને તેમના પૂર્વજોને ઉલ્લેખ કરે છે, જ્યારે કાવ્યને બાકીના ભાગ રૂઢ પ્રશંસાત્મક શ્લોકાને છે. પિતાના આશ્રયદાતાના ગુણને વિશે કવિ કહે છેવિમુતા-વિરમ-વા-વિધતા-વિત્ત-વિવરણ-વિવે यः सप्तभिर्विकारैः कलितोऽपि बभार न विकारम् ॥ વરતુપાળની રણશરતા અને દાનશરતાની પ્રશંસા નીચેના શ્લોકમાં છેरणे वितरणे चात्र शस्त्रैर्वस्त्रैश्च वर्षति । अमित्रमित्रयोः सद्यो भिद्यते हृदयावनिः ॥१० ૭. એ જ, શ્લોક ૨ ૮. એ જ, બ્લેક ૪ ૯. નરચન્દ્રસૂરિન બીજે ગિરનાર-લેખ, લોક ૨ ૧૦. “વસ્તુપાલપ્રશસ્તિ', બ્લેક ૧૪ Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૮૩ ગિરનાર-લેખમાં નરેન્દ્રપ્રભના લોકો તથા એમની બે “વસ્તુપાલપ્રશસ્તિ” ૨૧૬, વસ્તુપાળના એક ગિરનાર-લેખમાંના (ગુએલ, નં. ૨૧૦ અને પ્રાર્જલેસ, નં. ૪૧-૪) ૧૩ પ્રશંસાત્મક લેકે નરેન્દ્રપ્રભસૂરિની રચના છે. ૧૦૪ ગ્લૅકેની એમની લાંબી ‘વસ્તુપાલપ્રશસ્તિ ઐતિહાસિક અને સાહિત્યિક દૃષ્ટિએ નોંધપાત્ર છે. એક શ્લેષાત્મક શ્લેકમાં પ્રથમ તીર્થકર અને મહાદેવને વંદન કરીને કવિ ચૌલુકય વંશના (લેક ૨-૧૨) અને વાઘેલા વંશના રાજાઓનું (લોક ૧૩–૧૭) વર્ણન કરે છે. પછી વસ્તુપાળના પૂર્વજોની (શ્લેક ૧૮-૨૪) અને એના ગુણેની વાત (શ્લેક ૨૫-૨૮) કવિ કરે છે. લેક ૨૯ મે કહે છે કે વસ્તુપાળ ધર્મ ઉપર ચિત્ત સ્થિર કર્યું હતું, અને લોક ૩૦-૩૧ એની તીર્થયાત્રાઓને ઉલ્લેખ કરે છે. એ પછી જુદે જુદે રથળે વરતુપાળે બાંધેલાં અને સમરાવેલાં મન્દિરો, ધર્મશાળાઓ આદિની એક લાંબી યાદી આવે છે (લેક ૩૨–૯૮). બ્લેક ૯૯-૧૦૪ માં કર્તા નાગેન્દ્રગચ્છના આચાર્યોને તથા પોતાને અને પોતાના ગુરુઓને ઉલ્લેખ કરે છે. ૩૭ પદની નરેન્દ્રપ્રભસૂરિની બીજી “વસ્તુપાલપ્રશસ્તિ' આખીયે વસ્તુપાળતેજપાળ અને ઘણા વરધવલના રૂઢ પદ્ધતિના પ્રશંસાત્મક લેંકેથી રોકાયેલી છે, અને એમાં કોઈ ઐતિહાસિક ઘટનાને ઉલ્લેખ નથી. જયસિંહસૂરિકૃત “વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ' ૨૧૭, ભરૂચમાં મુનિ સુવ્રતસ્વામીનું મન્દિર જે શકુનિકાવિહાર તરીકે પણ આલેખાતું હતું તેની દેવકુલિકાઓ ઉપર તેજપાળે સોનાના ધ્વજદંડ કરાવ્યા એ પ્રસંગને સ્મરણમાં “વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ” નામે ૭૭ શ્લેકનું પ્રશસ્તિકાવ્ય જયસિંહસૂરિએ રચેલું છે. આપણે જોયેલી બીજી પ્રશસ્તિઓની જેમ, આમાં પણ ચૌલુકય (શ્લેક ૪-૩ર) અને વાઘેલા રાજાઓની વંશાવલિ (ક ૩૩-૩૮), વસ્તુપાળની વંશાવલિ (શ્લેક ૩૯પ૧) અને તેનાં સાહિત્યનું વર્ણન (શ્લોક પર-૬૨) છે. શ્લોક ૬૩–૭૧ વર્ણવે છે કે મુનિ સુવતરવામી ચૈત્યના અધિષ્ઠાયક અને કાવ્યના કર્તા જયસિંહસૂરિએ સુવર્ણના ધ્વજદંડ કરાવવા માટે તેજપાળને વિનંતિ કરી હતી અને તેજપાળે પિતાના વડીલ બંધુની સંમતિથી તે કરાવી આપ્યા હતા. બાકીનું કાવ્ય વજદંડ, મન્દિર અને મંત્રી બંધુઓ પરત્વે અલંકારપ્રચુર ભાષામાં આશીર્વચન ઉચ્ચારે છે, અને છેલ્લા શ્લેકમાં કવિ પિતાને નામે લેખ કરે છે. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ દર્શાવતીપ્રશસ્તિ ’ " ૨૧૮. હવે આપણે એવી એક પ્રશસ્તિ જોઈશું, જેના મૂળ પાડ લુપ્ત થઈ ગયા છે અને કર્તા અજ્ઞાત છે, પણ જેની પૂરી વિગતા જિનહ - કૃત ‘વસ્તુપાલચરિત ’ માંથી૧૧ મળે છે. ગાધરા ઉપર વિજય કરીને તથા ત્યાંના ાંકાર ધૃ બુલને પરાજય કરીને તેજપાળ જ્યારે પાછા ફર્યા ( પૅરા પર) ત્યારે તેણે ડભાઇના કિલ્લા બ ધાવ્યા તથા એ નગરમાં કેટલાંક મન્દિરા બંધાવ્યાં. ‘વસ્તુપાલચરિત' સ્પષ્ટ રીતે કહે છે કે તેજપાળે ત્યાં બધાવેલા જૈન મન્દિરની દીવાલમાં એ શિલા ઉપર કાતરેલી એક પ્રશસ્તિ મૂકવામાં આવી હતી . અને એ નગરમાં તેજપાળે કરાવેલાં બાંધકામેા અને સાહિત્યાના વનનું સમાપન એ ગ્રન્થ વૃત્તિ દુર્ગાવતીપ્રરાસ્તો એવા શબ્દોથી કરે છે, અર્થાત્ આ બધી વિગતા એ પ્રશસ્તિમાંથી લેવામાં આવી છે. ‘વસ્તુપાલચરિત'માં ઉલ્લિખિત આ ‘ દર્ભાવતીપ્રશસ્તિ ' અગાઉ જેની વાત કરી છે તે સામેશ્વરકૃત વૈદ્યનાથપ્રશસ્તિ 'થી સ્પષ્ટ રીતે ભિન્ન છે, કેમકે બન્નેની વિગતા તદ્દન જુદી છે. પ્રશસ્તિના મૂલપા અત્યારે અપ્રાપ્ય છે, પણ એના સાર જ્યાં આપેલા છે એ ‘ વસ્તુપાલચરિત' ના સંબંધ ધરાવતા શ્લેાકેાનું ભાષાન્તર૧૨ અહીં આપવું યોગ્ય થશે. “ અશ્વરાજના પુત્ર ( તેજપાળ ) માંડલિકા સાથે દર્ભાવતીમાં આવ્યો. એ નગરી વિદર્ભનગરી જેવી ઋદ્ધિમાન હતી (૬૨). ત્યાંના લોકાને પલ્લીપતિ રાજાઓના આતંકની શંકાથી વ્યથાકુલ જોઈને, અન્ય પ્રયાજનાનું વિસ્મરણ કરીને મૂલરાજ આદિ રાનએની મૂર્તિએથી સ્ફુરાયમાણુ એવા આકાશચુખી પ્રાકાર તેણે એ નગરીની આસપાસ કરાવ્યા. એમાં વિવિધ ભગિ નિર્માણ કરવામાં આવી હતી, સત્પુરુષા માટે એ શરણરૂપ હતા અને આકાશમાર્ગે પ્રવાસ કરતા દેવાના વિશ્રામ માટે જાણે કે એનું નિર્માણ થયું હતું. સૂર્ય જેમ અંધકાર દૂર કરે તેમ બધી ભીતિ તેણે દૂર કરી દીધી. આવા પુરુષેાના જન્મ ખરેખર મનુષ્યેાના સુખ માટે હાય છે ( ૩-૬૬ ). ત્યાં ફરકતી ધ્વજશ્રેણિ વડે વિરાજમાન શેાભાવાળું, કૈલાસપર્વતના જેવું અને સુવર્ણ કુ ંભા વડે અકિત એવું પા જિનેશ્વરનું ચૈત્ય તેણે બધાવ્યું. ત્રિભુવનના લાકા માટે સુધાના અંજનરૂપ એ મન્દિર તારયુક્ત હતું તથા એમાં મત્રીના પૂર્વજોની મૂર્તિ એની આસપાસ જિનેશ્વરાની ૧૭૦ દેરીઓ હતી. એના બલાનકમાં મંત્રીશ હતી; ૧૧. વચ, પ્રસ્તાવ ૩, શ્લાક ૩૬૨-૭૯ ૧૨. આ ભાગને અંગ્રેજી અનુવાદ ડા. હીરાન'દ શાસ્ત્રીએ ઇન્સ આફ દર્શાવતી આર ડભાઈ’ એ પુસ્તકમાં (પૃ. ૫ થી આગળ) આપ્યા છે. [વિભાગ ૩ Page #208 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮] સંસ્કૃત સાહિત્યમાં કાળે [ ૧૮૫ ની માતા કુમારદેવીની ગજાધિરૂઢ મૂર્તિ હાથમાં ચાંદીનાં પુષ્પોની માળા લઈને, શ્રી ઋષભદેવની માતાની જેમ, ઊભેલી છે. ચૌલુકય રાજાના હૃદયને આનંદ પમાડવા માટે તેણે ત્યાં અન્ય પણ પ્રશસ્ત કીર્તિસ્થાને નિર્માણ કર્યો (૬૭-૭૦). તે આ પ્રમાણે-દર્ભાવતી નગરમાં વૈદ્યનાથ મન્દિરના સભાગૃહમાં તેજપાળે એકવીસ સુવર્ણ કુંભ સ્થાપ્યા. વૈદ્યનાથ મહાદેવના ગર્ભ ગૃહની સામે એ સુકતીએ જૈન ચૈત્ય બંધાવ્યું, અને એમાં પોતાના રાજાની (વરધવલની), એની પ્રિયતમાની, પિતાની તથા પોતાના જ્યેષ્ટ અને કનિષ્ઠ સંબંધીઓની મૂર્તિઓ મુકાવી (૭૧-૭૨). એના નવ ખંડના ઉદ્યોતેમાં તેજપાળે નવ પ્રકાશમાન પવિત્ર સુવર્ણકલશો મૂકયા (૭૩). એની પડસાળના પશ્ચિમ અને ઉત્તર દ્વાર ઉપર તેણે પોતાની કીર્તિની મંગલ પાઠક એવી બે પ્રશસ્તિ (શિલાઓ)૧૩ સ્થાપિત કરી (૭૪). સ્વાદ જળથી ભરેલી સ્વયંવર નામે મેટી વાવ ખોદાવીને તેણે વસુધાને નવી સુધાના સ્વાદવાળી બનાવી (૭૫). વૈદ્યનાથના ઉત્તર દ્વારની સામે તેણે સફેદ આરસનું ઊંચું તોરણ બનાવ્યું (૭૬). અહીં રાજાને ગૃહની સામે એના બાન્ધવે (વસ્તુપાળે) કાંચન કુંભથી શોભાયમાન, બે માળવાળી, સફેદ આરસની વૃષભંડપિકા કરાવી (૭૭). વળી તેણે, રેવા અને ઉરું (એર) ના સંગમ પાસે કાલક્ષેત્રમાં પોતાના નાથ (વરધવલ) ના નામ ઉપરથી વીરેશ્વર દેવનું મન્દિર બંધાવ્યું (૭૮). કુંભેશ્વર તીર્થમાં સર્વ પ્રકારની ધર્મ સામગ્રીથી યુક્ત એવા તપવીઓના પાંચ મઠ તેણે કરાવ્યા (૯). આ પ્રમાણે દર્ભાવતી પ્રશસ્તિમાં છે.” ૨૧૯ “વસ્તુપાલચરિત માં આપેલ “દર્ભાવતી પ્રશસ્તિ ને સાર પ્રમાણભૂત છે તે એ ઉપરથી પુરવાર થાય છે કે વૈદ્યનાથના મન્દિરમાં સુવર્ણ કલશ મૂક્યાની વાત “સુકૃતસંકીર્તન' (૧૧-૩૩), “સુકૃતકીતિકલ્લોલિની' ૧૩. “વસ્તુપાલચરિત'માં પ્રારતી દવાના મીર્તિમરાઈટ એમ છે. એમાં પ્રારતી શબ્દ દ્વિવચનમાં હોવા છતાં એનું ભાષાતર મેં આ રીતે કર્યું છે, કારણ કે બ્લેક ૭૯ પછીના શબ્દો તિ રમવતીકરા એ પ્રમાણે છે, જે બતાવે છે કે પ્રશસ્તિ બે નહિ, પણ એક જ હતી. એક જ કાવ્યને બે તખ્તીઓ ઉપર કોતરીને તે બે જુદાં જુદાં દ્વાર ઉપર અથવા એક જ દ્વારની બે બાજુએ મૂકવાની પદ્ધતિ જૂના સમયમાં હતી. સોમેશ્વરકૃત ‘વૈદ્યનાથપ્રશસ્તિ'ની બે તકતીઓ ડભોઈની વિખ્યાત હીરાભાગળની બે બાજુએ મૂકેલી છે એ આજે પણ જોઈ શકાય છે. “વસ્તુપાલચરિત’માં જેનો સાર આપવામાં આવ્યું છે એ પ્રશસ્તિ વૈદ્યનાથના મન્દિરની સામે જ તેજપાળે બંધાવેલા જૈન મંદિરમાં મુકાઈ હતી એ યાદ રાખવાનું છે. પ્રસ્તુત જૈન મંદિરના અવશે પણ આજે તે સ્થળે જણાતા નથી. ૨૪ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૩ (શ્ર્લેક ૧૭૫-૭૬) અને નરેન્દ્રપ્રભસૂરિની પહેલી વસ્તુપાલપ્રશસ્તિ'માં (શ્લાક ૪૮-૫૦) પણ છે. વીરધવલ એની રાણી અને મંત્રીનાં કેટલાંક સંબધીઓની મૂર્તિઓ મુકાયાના ઉલ્લેખ ‘સુકૃતકાર્તિકલ્લોલિની' અને ઉપર્યું ત ‘વસ્તુપાલપ્રશસ્તિ’માં છે, તથા માળવાને રાજા સુભટવર્મા ગુજરાત ઉપર આક્રમણ કરીને સુવર્ણ કલશે! હરી ગયા હતા તેને સ્થાને તેજપાળે ઉપર્યુક્ત કલશ મુકાવ્યા હતા એ વસ્તુ ત્રણે કાવ્યામાં સમાન રીતે કહેવામાં આવી છે. ‘દર્ભાવતીપ્રશસ્તિ’ના મૂલ પાઠે ઉપલબ્ધ નથી, અને તેથી એનું સાહિત્યિક મૂલ્યાંકન શકય નથી. વસ્તુપાળ અને તેના પુત્ર જેત્રસિંહ વિશેની ગ્રન્થપ્રશસ્તિઓ ૨૨૦. અગાઉ (પૅરા ૯૧) કહેવામાં આવ્યું છે કે વસ્તુપાળે અણુહિલવાડ, ખંભાત અને ભરૂચમાં મેટા ખર્ચે ત્રણ ગ્રન્થભડારા સ્થાપ્યા હતા. ખાસ કરીને જૈનેમાં એવી એક પરપરા છે કે જેઓ આવા ગ્રન્થભંડારા સ્થાપે અથવા ભડારામાં મૂકવા માટે મેટી સંખ્યામાં હસ્તપ્રતાની નકલ કરાવે તેઓ પ્રત્યેક હસ્તપ્રતને અંતે પાતાની પ્રશસ્તિ મુકાવતા (પૈરા ર૦૬), અને વસ્તુપાળ સ્થાપેલા ગ્રન્થભંડારામાંનાં પુસ્તકને અંતે પણ આવી પ્રશસ્તિઓ હશે એમ આપણે કલ્પી શકીએ. પરન્તુ દુર્ભાગ્યે અત્યારે આ ગ્રન્થભંડારાનેા પત્તો નથી. માત્ર એને એક જ વિરલ અવશેષ બચ્યા જણાય છે. પાટણના તપાગચ્છ ભંડારમાં શ્રીચન્દ્રસૂરિષ્કૃત ‘-તકપુર્ણિવ્યાખ્યા’ની સં. ૧૨૮૪ (ઈ. સ. ૧૨૨૮)માં લખાયેલી એક તાડપ્રત્રીય હસ્તપ્રત (ન. ૮) છે. ગ્રન્થના પાઠ એના પત્ર ૧૭ ઉપર પૂરા થાય છે; એ પછીના પત્રને મૂલ અંક ઘસાઈ જવાથી પાછળથી ખીન્દ્ર હસ્તાક્ષરમાં એ ઉપર કાઇએ ૧૦૮ અંક લખેલા છે; એના ઉપર વસ્તુપાળની પ્રશ'સાના ચાર શ્લાક છે. આ ચાર લેાકના ક્રમાંક ૩૭ થી ૪૦ છે. અને કાઈ ઐતિહાસિક પ્રસંગને ઉલ્લેખ નહિ કરતાં બીજી કેટલીક પ્રશસ્તિઓમાં મળે છે તેવી "કેવળ અલકારપૂર્ણ સ્તુતિ એમાં છે.૧૪ ૪૦ ક્લાકની લાંખી પ્રશસ્તિના આ ચાર અંતિમ ક્ષેાા છે એમ જણાય છે. દેખીતું છે કે ઉપર્યુક્ત તાડપત્રીય હસ્તપ્રતના પત્ર ૧૦૭ પછીનાં ઘેાડાંક પાન ખાવાઇ ગયાં છે; એમાં પ્રશસ્તિના ૧ થી ૩૫ શ્લાક હશે. આ શ્લાક પડી ગયા છે. એને જેને ખ્યાલ નહિ રહ્યો હૈાય એવા પાછળના કાઈ અજ્ઞાન વાચકે છેલ્લા પત્ર ઉપર ૧૦૮ અંક લખી દીધા હશે. એમ ધારીને કે આ પ્રતનેા ભાગ કાઇ ત્રુટિત નથી. ગમે પાભ’સુ, રૃ, ૪૦૦, ૧૪, આ ચાર શ્લેાકેાના પાઠ માટે જુએ Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૮૭ તેમ, આપણે માની શકીએ કે આ હસ્તપ્રત વસ્તુપાળે સ્થાપેલા ભંડારને અવશેષ છે, અને એને છેલ્લા પત્ર ઉપરના ચાર શ્લેક એની લાંબી ગ્રન્થપ્રશસ્તિને છેવટને ભાગ છે, જે પ્રશસ્તિ એ ભંડારનાં પુસ્તકને અંતે લખવામાં આવી હશે. વસ્તુપાળ વિશેનાં કોઈ ઉપલબ્ધ કાવ્યમાં આ ચાર શ્લેક નથી, તેછી એ અનુમાનનું સમર્થન થાય છે; અને વસ્તુપાળ વિશેના કોઈ સ્વતંત્ર પ્રશસ્તિકાવ્યમાંના એ લેકે છે એ મત ન્યાય કરે છે. વસ્તુપાળના પુત્ર જૈત્રસિહ પણ ગ્રન્થોની નકલ કરાવી હતી એમ જણાય છે; પાટણમાં વાડી પાર્શ્વનાથ ભંડારની કાગળની એક હસ્તપ્રતને અંતે ૧૩ શ્લોકની પ્રશસ્તિ છે,૧૧ જેમાં ચંડપથી માંડી ઊંત્રસિંહ સુધીની વંશાવલિ આપી છે તથા છેવટે ઉલ્લેખ છે કે જૈત્રસિંહના પુત્ર પ્રતાપસિંહના કલ્યાણાર્થે આ પુસ્તકની નકલ કરવામાં આવી હતી. મૂળ પુસ્તક તાડપત્ર ઉપર હાવું જોઈએ; વાડીપાર્શ્વનાથના ભંડારનાં ઘણાં પુસ્તકાની નકલ, પ્રાચીન અને જીર્ણ તાડપત્રીય પ્રતમાંના ગ્રન્થ જાળવી રાખવાની દૃષ્ટિએ, પંદરમી સદીમાં કાગળ ઉપર કરવામાં આવી તે સમયે આની નકલ પણ મૂળ તાડપત્ર ઉપરથી કાગળ ઉપર થઈ હશે. પ્રકરણ ૯ સ્તોત્ર સંસ્કૃત સાહિત્યમાં સ્તોત્ર રર૧, તેત્ર એ સંસ્કૃત સાહિત્યને એક સુપ્રજિત પ્રકાર છે, અને કેટલાંક સ્તોત્ર ઊર્મિકવિતાના ઉત્તમ નમૂનાઓ છે. સંસ્કૃત સાહિત્યના બધા પ્રકારમાં સ્તોત્ર સૌથી પ્રાચીન છે, કેમકે ભારતને પ્રાચીનતમ ધર્મગ્રન્થ ઋગ્વદ’ સ્તોત્રોને સમુચ્ચય છે. એ તેને ત્યાં સૂક્ત કહ્યાં છે. આ સૂક્તો અગ્નિ, ઈન્દ્ર, વરુણ, ઉષા અને બીજા કેટલાક દેવ વિશેનાં છે. કાળાન્તરે ધાર્મિક વિચારોમાં પરિવર્તન થયું, અને વિષ્ણુ તથા એમના અવતાર તથા શિવ એ મુખ્ય દેવ ગણાવા લાગ્યા, અને તેમને વિશે સ્તોત્રો રચાવા લાગ્યાં. શક્તિનાં જુદાં જુદાં સ્વરૂપોની પૂજા થવા લાગી, અને એ વિશે પણ સ્તોત્ર રચાયાં. “મહાભારત” અને “રામાયણમાં વિવિધ પાત્રોના મુખમાં જુદાં જુદાં સંખ્યાબંધ સ્તોત્રો મુકાયાં છે; પુરાણ અને તંત્રોમાં પણ સ્તોત્રના ઘણા નમૂના મળે છે; અને દેવ-દેવીનાં સો કે હજાર નામોના સંગ્રહ જેમ ૧૫. જૈપુણસ, પૃ. ૯-૧૦ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૩ કે ‘સૂર્ય સહસ્રનામ,' ‘વિષ્ણુસહસ્રનામ,' ‘દેવી સહસ્રનામ' આદિ પણ સમય જતાં તૈયાર થયા છે. પરન્તુ ઊર્મિકવિતાના એક સ્વતંત્ર પ્રકાર તરીકે પણ રાત્ર સુસ્થાપિત થયું છે, અને શિવમહિમ્નઃસ્તત્ર,' ‘શિવાપરાધક્ષમાપન સ્તાત્ર’, મયૂરકૃત ‘સૂર્યશતક' તથા શકરાચાયનાં સંખ્યાબંધ નાનાં મેટાં સ્તોત્રોની અસાધારણ લાકપ્રિયતા એની આ પ્રકારની મૂલ્યવત્તા ઉપર પ્રકાશ પાડે છે. ઠેઠ અર્વાચીન કાળ સુધી સંસ્કૃત સ્તોત્રસાહિત્યની રચના થતી રહી છે. સામેશ્વરકૃત રામશતક' રર. વસ્તુપાળના સાહિત્યમ`ડળના કવિઓને હસ્તે સંખ્યાબંધ વાત્રોની રચના થઈ છે. એમાં સામેશ્વરકૃત રામશતક' સૌથી મહત્ત્વનું છે. ‘રામશતક' હજી અપ્રસિદ્ધ હાઈ હસ્તપ્રતામાં જ ઉપલબ્ધ છે. એનું નામ સૂચવે છે તેમ, એ સે। શ્લાકમાં રામનું સ્તેાત્ર છે, અને એમાં સાદ્યન્ત સ્રગ્ધરા વૃત્તના પ્રયોગ થયા છે. ૧૦૧ મા ક્લાક જે ખરુ જોતાં તેાત્રા ભાગ નથી તે માત્ર ઉપતિ વૃત્તમાં છે. રામસ્તુતિનું આ કાવ્ય, દેખીતી રીતે મયૂરકૃત ‘સૂર્યશતક' અને બાણુકૃત ‘ચ’ડીશતક'ના નમૂના ઉપર રચાયું છે. એ બન્નેય સધ્ધરામાં રચાયેલાં, શતશ્લેાકી સ્તોત્રો છે તથા સંસ્કૃત સાહિત્યમાં પ્રસિદ્ધ છે.૧ ‘રામશતક'માં સ્તુતિ રામના જીવનના પ્રસંગાને અનુલક્ષીને છે. લેાક ૧-૬ રામના જન્મ અને બાલક્રીડા વિશે છે અને લેાક ૬-૮ એમનું વિદ્યાધ્યયન વર્ણવે છે. એ પછી નીચેના પ્રસંગેા સ્તુતિપૂર્વક વર્ણવાય છે : વિશ્વામિત્રના યજ્ઞનું રામે કરેલું રક્ષણ (ક્લાક ૯-૧૧), તાડકા અને ખીજા રાક્ષસાના વધ (શ્લોક ૧૨-૧૫),અહલ્યાના ઉપકાર (શ્ર્લોક ૧૬-૧૯), વિશ્વામિત્ર સાથે રામનું મિથિલા આવવું, શિવધનુષના ભંગ અને રામ-સીતાનું લમ (ક્લાક ૨૦-૩૧), મિથિલાથી અયોધ્યા જતાં માર્ગમાં ક્રુદ્ધ પરશુરામને મળવું તથા પરશુરામના પરાજય (શ્લાક ૩૨-૩૯), રામનેા રાજ્યાભિષેક કરવાની દશરથની ઇચ્છા, પણ છેવટે કૈકેયીના વચનથી રામનેા વનવાસ (શ્ર્લોક ૪-૪૬), વનમાં પરિભ્રમણ, સીતાનું હરણ અને સુગ્રીવાદિ વાનરા સાથે રામનું મિલન (ક્લાક પ૭-૭૧), હનુમાને કરેલી સીતાની શેાધ, સેતુબંધ, રામ અને રાવણનું યુદ્ધ અને રાવણને વધ (શ્લેક ૮૨-૮૫), સીતાની અગ્નિપરીક્ષા, રામનું અયાધ્યાગમન અને અંતમાં રાજ્યાભિષેક (૯૬–૧૦૦). ૧. જ’ખુગુરુકૃત ‘જિનશતક' (પ્રસિદ્ધ ‘કાવ્યમાલા,' ગુચ્છ ૭) પણ સા સ્રગ્ધરામાં રચાયું હોઈ આ પર’પરાને ચાલુ રાખે છે, Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] સંસ્કૃત સાહિત્યમાં ફળે. ૨૨૩. તેત્રમાં પણ સામેશ્વરને એક ઊંચી કોટિના કવિ તરીકે જોઈ શકાય છે. હમણાં કહ્યું તેમ, “રામશતક' એ “સૂર્યશતક” અને “ચંડીશતકના નમૂના ઉપર રચાયું હોવા છતાં કોઈ પણ સ્થળે તેમાં આ પ્રાચીનતર કાવ્યોનું શાબ્દિક અનુકરણ સામેશ્વરે કર્યું નથી; આ કાવ્યની લોકપ્રિયતામાં કવિને પ્રેરણા મળી હતી એટલું જ એ વિશે કહી શકાય. ઉત્તરકાળમાં રચાયેલાં કેટલાંક સ્તોત્રોની કૃત્રિમ શિલીથી “રામશતક સદંતર મુક્ત છે-ઊલટું, “કીર્તિ કૌમુદી મહાકાવ્યની જેમ સેમેશ્વરની આ રચના પણ પ્રસાદગુણથી યુક્ત છે. આ પ્રકારની ઊર્મિકવિતામાં આવશ્યક ભકિતભાવ અને સહૃદયતાથી રામશતક' સાદંત ઓતપ્રોત છે. સ્ત્રગ્ધરાની આ કંડારેલી કડીઓ લાંબાં વૃત્ત ઉપર પણ કવિનું પ્રભુત્વ સિદ્ધ કરે છે, અને આ એક જ કાવ્ય સંસ્કૃત સાહિત્યમાં સેમેશ્વરને માનાસ્પદ સ્થાનને અધિકારી બનાવવાને બસ છે. “રામશતક”માંથી થોડાક નમૂના અહીં ઉદ્દત કરું છું. રામની બાલક્રીડાઓની સ્તુતિ કરતાં કવિ કહે છે– पर्यङके पङ्कजन्माङ्किततलविचलत्पाणिपादप्रवालः खेलन् बालः प्रमोदं प्रथयतु मिथिलानाथपुत्रीपतिर्वः । पित्रोः पोतप्रतीतिः समभवदुचिता पुंसि यस्मिन् पुराणे પર સંસારવાર્ન ઉદ પરમપરર્સ વિના નેતૃપા ! (શ્લેક ૨) પિતાની વૃત્તિ અનુસાર જુદી જુદી વ્યક્તિઓ રામનું કેવું દર્શન કરતી હતી એ કવિ એક સુન્દર લેકમાં વર્ણવે છે– पुण्यानां प्राक्तनानां फलमिति जनकेनान्तरात्मेति मात्रा साक्षादक्षीयमाणप्रणनिधिरिति भ्रातृभिश्च त्रिभिर्यः ।। नीतिमूर्ती(?)त्यमात्यैः परपुरुष इति ज्ञानिभिः ज्ञायमानः પ્રદં રામેળ દ્રઢથતુ નિતર રાઘવ સઃ શ્રિયં યઃ (શ્લેક ૬) રામ જ્યારે વનમાં પ્રવેશ્યા ત્યારે વનશ્રીએ એમનું કયું સ્વાગત કર્યું એ વર્ણવતાં કવિ કહે છે – सन्दोहे पादपानां विकिरति कुसुमस्तोममुच्चैः पिकानां गीतं नृत्यं श्रितासु व्रततिषु मरुता कीचकेषु ध्वनत्सु । संगीतं काननेन प्रथितमिव मुदा यत्र नाथे त्रयाणां लोकानामभ्युपेते स भवदवभयात् पातु पीताम्बरो वः ॥ (શ્લોક ૫૫) રામની માયા તે જુએ : રાવણ જીવતાં તે બંધુક્ષયરૂપી નરકની વેદના પા, પણ મરતાં સ્વર્ગમાં ગયે– Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ तस्माद् वः सर्वसिद्धिर्भवतु भगवतो भूरिमायाप्रपश्चः पश्चत्वं प्राप्य यस्मादगमदमरतां राक्षसः सोऽपि सम्यक् । किन्तु श्रीकान्तकान्ता हठहरणमहापातकात्तेन कामચામાન વધુનાથઃ વૈદિરે વતે છે (લેક ૯૨) જૈન સાહિત્યમાં રસ્તોત્ર ૨૨૪. સાહિત્યના વિવિધ પ્રકારોની જેમ ધાર્મિક ઊર્મિકવિતાના ક્ષેત્રમાં પણ જૈનોએ પ્રાચીન કાળથી જ બીજા સંપ્રદાયના કવિઓની સ્પર્ધામાં ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો છે. સંરકત તેમજ પ્રાકૃતમાં જુદા જુદા તીર્થકરો અને બીજા દેવનાં તેત્રો તથા તત્ત્વજ્ઞાન પ્રધાન અને આધ્યાત્મિક સ્તોત્રોની પણ મોટી સંખ્યા જૈન સાહિત્યમાં છે. કેટલાંક સ્તોત્ર ધાર્મિક વિધિવિધાનેની દષ્ટિએ રચાયેલાં છે, જ્યારે બીજાં કેટલાંક સારાં ઊર્મિકાવ્યો ગણાય એવાં છે; એમાં સૌથી જૂનું પાર્શ્વનાથની સ્તુતિ કરતું પાંચ કડીનું પ્રાકૃત “ઉવસગ્ગહરસ્તોત્ર” છે. એના કર્તા ભદ્રબાહુ ગણાય છે, જેઓ કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે, વીરનિર્વાણ પછી બીજી શતાબ્દીમાં થઈ ગયા. મુનિશ્રી પુણ્યવિજયજીના અભિપ્રાય મુજબ, કેટલાંક સૂત્રો ઉપર જેમણે નિર્યું. ક્તિઓ લખી છે તે જ આ ભદ્રબાહુ છે, છેદસૂત્રોના કર્તા ભદ્રબાહુથી તેઓ ભિન્ન છે, અને ઈસાની છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં તેઓ થઈ ગયા (“મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ ગ્રન્થ, પૃ. ૧૮૫-૨૦૧). જૈનેનાં બીજાં પ્રાચીન અને મહત્ત્વના સ્તોત્રોમાં માનતુંગકૃત ‘ભકતામરસ્તોત્ર, ૩ સિદ્ધસેન દિવાકરકૃત ‘કલ્યાણમન્દિરસ્તોત્રજ અને સમતભદ્રકૃતિ “રવયંભૂસ્તોત્રમ્પ - ૨. વિન્ટરનિલ્સ “ એ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, પુ. ૨, પૃ. ૪૩૧. સૂત્રકૃતાંગ સૂત્ર”માં “વીરસ્થય” (સં. “વીરસ્તવ”) નામે એક અધ્યયન છે, જે ખરું જોતાં મહાવીરનું એક સ્તોત્ર જ છે. 3. કેટલીક પટ્ટાવલિઓ અનુસાર, માનતુંગાચાર્ય ઈ. સ. ની ત્રીજી શતાબ્દીના પ્રારંભમાં થઈ ગયા. બીજી અનુકૃતિઓ અનુસાર, એમના સમય પાંચમી, સાતમા, આઠમી કે નવમી શતાબ્દીનો છે (વિન્ટરનિલ્સ, ઉપર્યુક્ત, પૃ. ૫૪૯). ૪. સિદ્ધસેન દિવાકરના સમય વિશે જ ખરો મતભેદ છે. કેટલાક વિદ્વાન એમને ખ્રિસ્તાબ્દની પ્રારંભની સદીઓમાં મૂકે છે, જ્યારે બીજા કેટલાક એમને ઠેઠ સાતમી સદી જેટલા મેડા થયેલા માને છે (એ જ, પૃ. ૪૭૭). “સન્મતિતર્કના સંપાદકે પં. સુખલાલજી અને પં. બેચરદાસજીનું વલણ સિદસેનને પાંચમા સૈકામાં મૂકવાનું છે (“સન્મતિ પ્રકરણું,’ પ્રસ્તાવના, પૃ. ૩પ-૪૩). મિસ શાર્કોટી ક્રાઉઝ (સુભદ્રાદેવી) સિદ્ધસેનને સમુદ્રગુપ્તના સમકાલીન ગણે છે (“વિકમ વૌધૂમ,” પૃ. ૨૧૩-૨૮૦). ૫. સમંતભદ્ર ઈ. સ. ને સાતમી સદીથી અર્વાચીન નથી. એમને સમય Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૯૧ ખાસ ઉલ્લેખને પાત્ર છે. એ પછી ઠેઠ ૧૯મી શતાબ્દી સુધી જૈન સાધુઓ (આમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રની લીક તત્વજ્ઞાનપ્રધાન વિશિષ્ટ સ્તોત્રરચનાઓને સમાવેશ થાય છે, તેમજ શ્રાવકોએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં તથા બીજી કેટલીક પ્રાદેશિક ભાષાઓમાં રચેલાં પુષ્કળ સ્તોત્રો મળે છે, અને એ સ્તોત્રોના “કાવ્યમાલા” (ગુચ્છ ૭), જૈન તેત્ર સંદેહ અને “જૈનસ્તોત્રસમુચ્ચય' જેવા કેટલાક સંગ્રહો પણ પ્રસિદ્ધ થયેલા છે. વસ્તુપાલ-રચિત સ્તોત્રો રપ. શ્રાવક ગૃહએ રચેલાં તેત્રોમાં વસ્તુપાલકૃત સ્તોત્રો એક સુપ્રસિદ્ધ ઐતિહાસિક પુરુષની એ રચનાઓ છે એટલા જ કારણસર માત્ર નહિ, પરંતુ એની અંતર્ગત સાહિત્યિક ગુણવત્તાને કારણે પણ સેંધપાત્ર છે. વસ્તુપાળે રચેલાં ચાર સ્તોત્રો મળે છે: (૧) “આદિનાથસ્તોત્ર' એ પ્રથમ તીર્થંકર આદિનાથનું બાર કનું સ્તોત્ર છે. એ સ્તોત્રને “મનેરથમય” કહેવામાં આવ્યું છે, કારણ કે એમાં ધાર્મિક અને આધ્યાત્મિક વિષયમાં કર્તા પિતાના મનોરથો વ્યકત કરે છે. એના છેલ્લા લેકમાં કર્તા પિતાને “ગુર્જરચક્રવર્તિ સચિવ તરીકે ઓળખાવે છે. (૨) ‘મિસ્તવ એ દશ શ્લોકમાં બાવીસમા તીર્થંકર નેમિનાથનું સ્તોત્ર છે. એમાં ખરેખર તેત્ર તો આઠ શ્લોકનું અષ્ટક છે, અને છેલ્લા બે લેકમાં કવિ પોતાની ઓળખાણ આપે છે. લોક માં કવિ પોતાને “શારદાધર્મસૂ નું કહે છે. (૩) “અંબિકાસ્તોત્રમ્ એ દશ શ્લોકમાં અંબિકાનું સ્તવન છે. અંબિકા નેમિનાથની શાસન દેવતા છે અને વસ્તુપાળની પ્રાગ્વાટ જ્ઞાતિની કુલદેવતા છે. “અંબિકાતેત્ર” પણ અષ્ટક છે, કેમકે સ્તુતિ પૂરી થયા પછી ૯ માં લેકમાં ભક્તને આશીર્વાદ આપવા માટે પ્રાર્થના છે અને ૧૦મા શ્લોકમાં કર્તા પિતાને ઉલ્લેખ કરે છે. આ સ્તોત્રમાં અંબિકાને “હિમાલયમાં જન્મેલી” અને “હૈમવતી” (શ્લેક ૧), “કુષ્માંડી ” (લેક ૨, ૩, ૪), પુરુષોત્તમ-માનનીયા, (શ્લેક ૬) અને “સરસ્વતી” (લેક ૯) તરીકે વર્ણવેલી છે, જે બતાવે છે કે ઉત્તરકાલીન જૈન દેવસમૂહમાં જૈન અને બ્રાહ્મણ તરોનું કેવું સમિશ્રણ થયું હતું. (૪) “આરાધના' એ સંસારની ક્ષણભંગુરતા અને ધર્મની કલ્યાણમયતા વર્ણવતું દશ શ્લેકનું સાદુ કાવ્ય છે. એને પહેલો લેક (ન થતં સુત ની ચર્ચા માટે જુઓ મહેન્દ્રકુમાર શાસ્ત્રી, “પ્રમેયકમલમાર્તડ, પ્રસ્તાવના, પૃ. ૩૦-૩૨. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [વિભાગ ચિત) “પ્રબન્ધચિન્તામણિ (બ્લેક ૨૩૪), “પ્રબન્ધકાશ” (બ્લેક ૩૩૭) અને “પુરાતનપ્રબન્ધસંગ્રહ (શ્લેક ૨૦૨)માં મળે છે, અને ત્યાં મરણોન્મુખ વસ્તુપાળના મુખમાં મુકાયેલી ઉક્તિરૂપે એ છે (પેરા ૬૩). પ્રબન્ધમાંની આ નોંધ ઐતિહાસિક દૃષ્ટિએ પણ પ્રાયઃ સાચી હોવી જોઈએ, કારણ કે “આરાધના’ને છેલ્લા કલેકમાં આહારને ત્યાગ કરીને અનશનદ્વારા મરણને ભેટવાને, જૈન માન્યતાને અનુરૂપ, નિશ્ચય વસ્તુપાળ વ્યક્ત કરે છે. ૨૨૬, “નરનારાયણનન્દીમાં મહાકાવ્યોને પ્રકાર સફળ રીતે પ્રજા નાર કવિ તરીકે વસ્તુપાળ દેખાય છે, તે આ સ્તોત્રોમાં એક સારા ઊર્મિપ્રાણિત કવિ તરીકે તે નજરે પડે છે. એક ભક્તહૃદયની આદ્રતાથી આ સ્તોત્રો ભરપૂર છે તે સાથે સાહિત્યિક શૈલી ઉપર પણ કવિનું પ્રભુત્વ વ્યક્ત કરે છે. આ વસ્તુ પુરવાર કરવાને થોડાંક ઉદાહરણે બસ થશે. “આદિનાથસ્તોત્ર'માં કેવા હૃદયરપશી શબ્દોમાં કર્તા પિતાને મનોરથ વ્યક્ત કરે છે– संसारव्यवहारतो रतिमतिव्यावर्त्य कर्तव्यतावार्तामप्यपहाय चिन्मयतया त्रैलोक्यमालोकयन् । श्रीशत्रुञ्जयशैलगहवरगुहामध्ये निबद्भस्थितिः શ્રીના ૧ મે ત્રિતયામિ મનઃ | (શ્લોક ૫) आस्यं कस्य न वीक्षितं क्व न कृता सेवा न के वा स्तुता तृष्णापूरपराहतेन विहिता केषां च नाभ्यर्थना । तत् त्रातर विमलादिनन्दनवनीकल्पैककल्पद्रुमः ત્યામાસણ થવા થનમિહું મોરિ નાર્દ (શ્લેક ૯) નેમિસ્તવમાં ગંભીર શબ્દોમાં વસ્તુપાળે કરેલી નેમિનાથસ્તુતિ પણ નોંધપાત્ર છે जयत्यसमसंयमः शमितमन्मथप्राभवो भवोदधिमहातरि१रितदावपाथोधरः । तपस्तपनपूर्वदिक्कलुषकर्मवल्लीगजः સમુદ્રવિજયાજ્ઞપ્રિમુવર્નવવૃતામળિઃ (શ્લોક ૧) નરચન્દ્રસૂરિકૃત “સર્વજિનસાધારણસ્તવન' ૨૨૭. “નરચન્દ્રસૂરિકૃત” “ સર્વજિનસાધારણસ્તવન” એ માલિની ૬. પ્રકા (શ્લોક ૨૯૧) અને પુરસ (શ્લોક ૧૭૨) બને ત્રમાં આ લૈંક મળે છે. બનેમાં આ શ્લોકન કર્તા, સાચી રીતે જ, વસ્તુપાળને ગણવામાં આવે છે એ નેધપાત્ર છે. Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૯૩ વૃત્તિની અગિયાર કડીમાં રચાયેલું રત્ર છે. એનું નામ સૂચવે છે તેમ, એ કોઈ એક તીર્થકરને ઉદ્દેશીને રચાયેલી સ્તુતિ નથી, પણ સર્વ તીર્થકરોને સામાન્ય રીતે લાગુ પડે એવું તેત્ર છે. આ રચનાનું કાઈ ખાસ નોંધપાત્ર લક્ષણ નથી, સિવાય કે પ્રત્યેક કડીનું પહેલું ચરણ સુન્દર અનુપ્રાસથી શરૂ થાય છે. ઉદાહરણ તરીકે– हरसि हरसिताभिः सूत्रितज्ञानलक्षया नयन नयनभाभिस्त्रातरज्ञानपङ्कम् । तमसि तमसितिम्ना लोकमाक्रान्तबिन्दुः નિવનિપતૈિ: વુિં જ શુશ્રવતિ || (શ્લોક છે) પ્રકરણ ૧૦ સૂક્તિસંગ્રહ ૨૨૮. સૂક્તિસંગ્રહ એટલે વિવિધ વિષય પરનાં સુભાષિતોને સંકલિત સમુચ્ચય. અમિતગતિકૃત સુભાષિતરત્નસંદેહ” (ઈ. સ. ૯૯૪)ની જેમ તે એક જ કવિની રચના હોય અથવા “કવીન્દ્રવચનસમુચ્ચય' (ઈ. સ. ની ૧મી સદીને અંત) તથા એ પછીના બીજા કેટલાક જાણીતા સૂક્તિસંગ્રહની જેમ પૂર્વકાલીન કવિઓનાં ચૂંટેલાં સુભાષિતોના સંગ્રહો હોય. આ બીજા પ્રકારના સૂક્તિસંગ્રહમાં કેટલીક વાર જે તે સુભાષિતની સાથે તે રચનાર કવિનું નામ પણ આપેલું હોય છે, જો કે ઘણાખરા દાખલાઓમાં એ કવિને સમય નિશ્ચિત કરવાનું કોઈ સાધન હોતું નથી. આ પ્રકરણમાં પહેલા પ્રકારના અર્થાત એક જ કર્તાની કલમે રચાયેલા સૂક્તિસંગ્રહને વિચાર આપણે કરવાનું છે. એ સંગ્રહે તે સેમેશ્વરકૃત “કર્ણામૃતપ્રપા” અને નરેન્દ્રપ્રભસૂરિકત “વિવેકપાઇપ તથા “વિવેકકલિકા” છે. સેમેશ્વરકૃત “કર્ણામૃતપા” ૨૯. “કર્ણામૃતપ્રપા” એ સેમેશ્વર કવિએ રચેલાં ધાર્મિક ભક્તિપ્રધાન અને બોધપ્રધાન મુક્તકને સંગ્રહ છે, અને તેમાં વિવિધ વૃત્તોમાં કુલ ૨૧૭ લેકે છે. આ કૃતિ હજી અપ્રસિદ્ધ હોઈ હસ્તપ્રતરૂપે જ મળે છે. એમાંના કેટલાક કે સોમેશ્વરની અન્ય રચનાઓમાં શોધી શકાયા છે (પૈરા ૨૦૩), જ્યારે બીજા કે કર્તાનાં કઈ અનુલબ્ધ કાવ્યમાંથી હોય અથવા વધારે સંભવિત છે કે આ સુભાષિત સંગ્રહ માટેની જ એ નૂતન રચનાઓ હોય. પુપિકામાં આ કૃતિને “સુભાષિતાવલી” નામ અપાયું છે. પ્રથમ નવ કેના १. इति श्रीठक्कुरसोमेश्वरदेवविरचिता वर्णामृतप्रपासुभाषितावली संपूर्णा ॥ ૨૫ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ મંગલાચરણ ઉપરથી સ્પષ્ટ છે કે કર્તાને ઉદ્દેશ ધાર્મિક અને ઉપદેશાત્મક છે. પોતાનાં કર્મોના ક્ષય માટે કવિ કૃષ્ણ અને શિવને, ગંગાને અને પોતાના મુખમાં વસતા ત્રણ વેદને પ્રણામ કરે છે (શ્લેક ૫), અને ૭ મા શ્લોકમાં તે કહે છે કે આ રચનાને આશય “સાધુબોધ છે. “કર્ણામૃતપ્રપા” જુદા જુદા ૧૪ વિભાગમાં વહેચાયેલી છે, અને પ્રત્યેક વિભાગ કોઈ એક મુદ્દાને અનુલક્ષીને છે-જેમકે, લક્ષ્મી (શ્લેક ૧૦–૧૯), કામ (શ્લેક ૨૦-૨૫), લોભ (શ્લેક ૨૬), ક્રોધ (શ્લેક ૨૭), કલિવરૂપ (શ્લેક ૨૮-૩૯), કુનરેન્દ્રનિન્દા (શ્લેક ૪૦-૫૬), દુર્જન (શ્લેક પ૭– ૬૫), મનરવી (૬૬–૭૦), વિધિ (શ્લેક ૭૧-૭૯), નિર્વેદ (લોક ૮૦-૧૦૯); પ્રકીર્ણ કાવ્યક્તિઓને એક વિભાગ છે (શ્લેક ૧૧-૪૫), જેમાં સંખ્યાબંધ અન્યક્તિઓ છે; આ ઉપરાંત શમ (શ્લોક ૧૪૬-૬૨), “ઉપદેશ એ શીર્ષક નીચેનાં બોધપ્રધાન પદ્ય (શ્લોક ૧૬૩-૯૬), અને છેલ્લે “શ્રીકૃષ્ણપ્રાર્થના છે (લેક ૧૯૬-૨૧૬), જેમાં શિવપ્રાર્થનાના પણ કેટલાક શ્લેકે છે. છેલ્લા લેકમાં કવિ પિતાનો ઉલ્લેખ કરે છે. - ર૩૦, ગુર્જર દેશની મુખ્ય નગરી અણહિલવાડની દુઃખી દશા વણવત કર્ણામૃતપ્રપાન ૧૦૯ મે કલેક (ઈવ freતનિત્તરવૃક્ષા ) કીતિકૌમુદી'માં (૨-૧૦૪) છે. બ્લેક ૧૦૮ (fણામુર્ણ: પુરા પરતં) એ જ વિષયને લગતો છે, પણ કર્તાની બીજી કોઈ ઉપલબ્ધ રચનામાં તે નથી. અન્યક્તિઓમાંને એક, ૧૨૪ મે બ્લેક (માસાન માંણત્રપાદટાપરિમ૦) “પ્રબન્ધકોશ” (શ્લોક ૩૨૯) અને “વિવિધતીર્થકલ્પ' (પૃ. ૮૦) માં મળે છે, અને ત્યાં એનું કત્વ સાચી રીતે જ, સોમેશ્વર ઉપર આરપેલું છે. લેક ૧૦૬ અને ૧૦૭ (તિgત્યેક તવાન્તિ અને તાવ [મણે મરા) ગુજરાતના પ્રતાપી સિદ્ધરાજ જયસિંહના સ્મરણમાં રચાયાં છે. લેક ૧૭૭–૯૬, એને છંદ તેમજ શૈલી સૂચવે છે તેમ, શંકરાચાર્યના ગણાતા “ચપટપંજરિકા સ્તોત્રની અસર નીચે રચાયા જણાય છે. ઉદાહરણ તરીકે– वित्तं तदखिलमपि परिगलितं पादुर्भुतं शिरसि च पलितम् । तदपि न हृदयं विषयवितृप्तं संसेवितुमभिलष्यति कृष्णम् ।। इयमपि दशनश्रेणी पतिता सा च समाप्ता जगदधिपतिता। तजगदाश्रयमाश्रय देवं हृदय विरंस्यलि दुःखादेवम् । सत्पात्रेषु न दत्तं दानं मन्ये तत्तव दौस्थ्यनिदानम् । प्रणतः क्वचिदपि न स गोविन्दस्तदयं प्रहरति कालपुलिन्दः ॥ (શ્લેક ૧૭૭–૭૯) Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળો [ ૧૯૫ આની તુલના ‘ચપટપંજરિકા'ના નીચેના શ્લોકા સાથે કરી શકાયઃ अगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । વૃદ્ધો યાતિ વૃદ્દીવા છુટું તપ ન મુØત્યારfન્તુમ્ || (શ્લોક !) गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूप्रमजस्रम् | તૈય જ્ઞાનને વિત્ત ટ્રેચ ફીનઽનાય ચ વત્તમ્ ।। (શ્ર્લોક ૧૩) ઉપર્યુક્ત વીસ શ્લાા સામેશ્વરે જો કે પોતાની સુભાષિતાવલીના એક ભાગ તરીકે આપ્યા છે, પણ ખરું જોતાં તે રવતંત્ર જ્ઞાનગ ઉપદેશ ત્મક કાવ્ય છે. ૨૩૧, મહાકાવ્યના પ્રકારમાં સોમેશ્વરની સફળતા બે ‘કીર્તિ'કૌમુદી' બતાવે છે તે ‘કર્ણામૃતપ્રપા' મુકતકરચનામાં એની પ્રવીણતા પુરવાર કરે છે. આ આખાયે સૂક્તિકસંગ્રહમાં કવિતાનું એકસરખું ધારણ કર્તા જાળવે છે. કર્ણામૃતપ્રપા'ના ઘણાખરા લેાકા સુભાષિતાના સુંદર નમૂના ગણાય એવા છે. શૈલી તદ્દન સરળ પણુ અસરકારક છે, અને કવિ જાણે કે કાઈ અંતઃપ્રેરણાથી લખતા હૈાય એવા ભાસ થાય છે. એમાંના થાડાક બ્લૉકા અહીં ટાંકુ છું. મંગલાચરણુમાં કવિ પોતાના મુખમાં વસતા ત્રણ વેદોને પ્રણામ કરે છે, જે માહના રાગથી ઘેરાયેલા પોતાના જેવા મનુષ્યા માટે ત્રિકટુકગુટિકા' સમાન છે— विषय र सनिरन्तरानुपान प्रकुपितमोहकफोपगुम्फितात्मा । Pragaगुटिकामिव त्रिवेदीं वदनगतामहमन्वहं नमामि || (ક્લાક ૫) ખીજે એક સ્થળે તે ધીર પુરુષની પ્રશંસા કરે છે— कुरुdi विधिविरुद्धं तत्कृतमनुमोदतां च पिशुनजनः । ન મનાપિ ધીમનાઃ ત્તિ તસ્મૈ ચે તસ્મૈ ૪૫ (બ્લાક ૭૮) વિદ્યાવિમુખ ધનિકાની તે આકરી ટીકા કરે છે: धत्ते व्याकरणं न कोऽपि कवितां कुत्रापि नार्थत्यसौ तर्क मर्कटवन्न कोऽपि निकटीकर्तुं कदापीच्छति । वेदादुद्विजते जनस्तदपरं नैवाल्पमप्यस्ति मे પ્રાતઽત્વ પણૈન જૈન તતૢ વિત્ત નિમ્નો હમે (શ્લોક ૯૮) કાઈ એકા-ત પવિત્ર સ્થાનમાં તપશ્ચર્યા કરવાની ભાવના કવિ વ્યક્ત કરે છે— नगोपान्ते कान्ते क्वचिदपि निकुञ्जे श्रुतिजपैरुपेन्द्रध्यानैर्वा सकलमपि कालं गमयतः । Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ]. મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ हिमाकारं हारि त्रिदशतटिनीवारि पिबतः 1 જૈત્તિર્મમ શમૉરાદ (? ત્ર) વિતા ! (શ્લેક ૧પર) ગમે તેવા દુન્યવી સંગોમાં પણ દામોદરની ચરણસેવા કરવાને એને નિશ્ચય છે— स्वयं श्रीरायातु प्रकृतिचपला यातु यदि वा शिवाः कश्चिद् वाचो वदतु यदि वा वक्तु विरसाः । तथाप्येते भ्रातर्न खलु विलसामो न च वयं વિધતામાં તમાકુ નિવાઃ | (શ્લેક ૧૫૯) નીચેના અસરકારક શબ્દોમાં એ જગતના સામાન્ય મનુષ્યોને ઉપદેશ આપે છે– चित्तं दमय मा कूच वृत्तं संस्कुरु मा वपुः। જતાં ાજુ મા જતં પુર્ઘ પર મા ત્રિયમ્ II (શ્લેક ૧૬૪) અંતમાં, પિતાને સંસારબ્રમણમાંથી ઉગારવા માટે પરમાત્માને કવિ પ્રાર્થના કરે છે– त्वमसि न तथा तात ध्यातः प्रमादितया मया फलमभिमतं निशङ्कस्त्वां यथाहमिहापये । तदपि करुणात्मानं मत्वा भवन्तमुपाश्रितસ્તવવતુ ગવામામેતરમાત્મવામિમવા મવાના (શ્લેક ૨૧૬) આ સૂક્તિસંગ્રહના કેટલાક વિભાગો ઉપર “નીતિશતક અને વૈરાગ્યશતક'ની અસર જોઈ શકાય છે, જે કે એ અસર શાબ્દિક નથી, પણ નિરૂપણ અને શૈલીની બાબતમાં જ છે. ભર્તુહરિ જેવા મહાન પુરોગામીની રચનામાંથી સોમેશ્વર જે પછીના સમયમાં થયેલ કવિ પ્રેરણા મેળવે એ સ્વાભાવિક છે. નરેન્દ્રપ્રભસૂરિકૃત “વિવેકપાપ” અને “વિવેકકલિકા ૨૩૨. “વિકિપાદપ” અને “વિવેકકલિકા' એ જૈન ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતા જુદા જુદા વિષયો ઉપર નરેન્દ્રપ્રભસૂરિએ રચેલાં સુભાષિતોના બે સંગ્રહે છે. આ બન્ને સૂક્તિસંગ્રહની એક જ ઉપલબ્ધ તાડપત્રીય હસ્તપ્રત (પાટણના સંધવી પાડવાના ભંડારના અપૂર્ણ વિભાગની હસ્તપ્રત નં. પર) તદ્દન ત્રુટિત સ્થિતિમાં છે, એટલે આ બન્ને રચનાઓ પણ ત્રુટિત સ્થિતિમ મળે છે. “વિવેકપાદપીના છેલ્લા પત્રમાંના અંક ઉપરથી જણાય છે કે એમાં Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૧૯૭ કુલ ૪ર૧ શ્લેકે હોવા જોઈએ, પણ ઉપલબ્ધ પત્રોમાં બધા થઈને માત્ર ૧૦૯ શ્લોક મળે છે. એ જ રીતે “વિવેકકલિકામાં કુલ ૧૧૦ શ્લેક છે, પણ એમાંથી ૬૯ લેક હસ્તપ્રતમાં છે. “વિવેકપાદપ” આખો અનુગ્રુપમાં છે; માત્ર એના બે પ્રશસ્તિ અનુક્રમે શાર્દૂલવિક્રીડિત અને વસંતતિલકામાં છે. “વિવેકકલિકા'ની રચના વિવિધ વૃત્તોમાં થઈ છે. કર્તાને આશય જૈન ધાર્મિક વિષયને લગતી સૂક્તિઓ આપવાને છે, પરિણામે ઘણું બ્લેક સામાન્ય નીતિ, સદાચાર અને માનવસદ્ગણ વિશે રચાયા છે. નરેન્દ્રપ્રભસૂરિની રચનાની કવિતાની દષ્ટિએ “કર્ણામૃતપ્રપા' સાથે તુલના થઈ ન શકે, તોપણ એમાંના ઘણું લેકે પ્રાસાદિક, સરળ અને હૃદયસ્પર્શી છે. ઉદાહરણ તરીકે, જીવનમાં દયાના મહત્વ વિશે કવિ કહે છે – दयादयितया शून्ये मनोलीलागृहे नृणाम् । વાનrtવતા તોડ િધમડચં નાવતિg || (વિપા, શ્લોક ૨૪) ગુરુની પ્રશંસા કરતાં કવિ કહે છે – दिनं न तपनं विना न शशिनं विना कौमुदी श्रियो न सृकृतं विना न जगती विना विक्रमम् । कुलं न तनयान्विना न समतां विना निर्वतिગુ7 વિના નૃMાં મવતિ ધર્મતત્ત્વશ્વતિ | વિક, શ્લોક ૧૨) સત્ય વચન વિશે કવિ કેટલાંક સારાં સુભાષિતો આપે છે. એમાંનું એકविवेकस्य प्राणाः श्रुतरसरहस्यं शुभधियः प्रकारः प्राकारः सुचरितपुरस्योन्नततरः। गुणानां जीवातुः प्रशमदमसन्तोषनिकषः મુવીપાકૂ વચનમનીયં અતિનામુ (વિક, શ્લોક ૩૯) સારાસારની સમજ જેથી સ્પષ્ટ થાય છે એ જ્ઞાનને કવિ નમસ્કાર કરે છેकिं कृत्यं किमकृत्यमेव किमुपादेयं च हेयं च किं देवः कश्च गुरुश्च कः किमथवा तत्त्वं कुतत्त्वं च किम् । संसारश्च क एव मुक्तिरपि केत्येवं यतः सर्वतो નિશ્ચીત વિકિfમાવતે જ્ઞાના રમૈ નમઃ | (વિક, શ્લેક ૮૦) Page #221 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ પ્રબન્ધ પ્રબન્ધ–સાહિત્યના પ્રકાર તરીકે અને ઇતિહાસના સાધન તરીકે ર૩૩. પ્રબન્ધ એ ગુજરાત અને માળવાને એક વિશિષ્ટ સાહિત્યપ્રકાર છે અને ખાસ કરીને જૈન લેખકેએ એ ખેડેલ છે. સામાન્ય રીતે સાદા સંસ્કૃત ગદ્યમાં, અને કેટલીક વાર પદ્યમાં, રચાયેલ ઐતિહાસિક કથાનકને પ્રબન્ધ નામથી ઓળખવામાં આવે છે. મેતુંગાચાયત “પ્રબન્ધચિન્તામણિ' (ઈ. સ. ૧૩૦૫), રાજશેખરસૂરિકત “પ્રબન્ધકોશ” (ઇ. સ. ૧૩૪૯ ), જિનપ્રભસૂરિકૃત “વિવિધતીર્થકલ્પ' (ઇ. સ. ૧૯૩૩માં પૂરો થયો), અને બલ્લાલકૃત “ભોજપ્રબન્ધ” (ઈ. સ. નો ૧૬ મો સંકે) એ ગદ્યમાં રચાયેલા પ્રબન્ધના પ્રસિદ્ધ નમૂન છે, જ્યારે પ્રભાચન્દ્રસૂરિકૃત પ્રભાવક ચરિત' (ઇ. સ. ૧૨૭૭) એ પદ્યમાં રચાયેલો પ્રબન્ધસંગ્રહ છે. પ્રબન્ધકેશ'ના કર્તા રાજશેખરે પિતાને ગ્રન્થના આરંભમાં, “ચરિત' અને “ પ્રબન્ધ” વચ્ચેનો ભેદ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એમના કથન પ્રમાણે, તીર્થકરો, ચક્રવર્તીઓ અને અન્ય પ્રાચીન રાજાએ તથા આર્યરક્ષિતસૂરિ (જેએ વીરનિર્વાણ સં. પપ૭ માં અથવા ઇ. સ. ૩૦ માં સ્વર્ગવાસી થયા હતા) સુધીના ઋષિઓના વૃત્તાન્તો એ ચરિત્ર છે; આર્યન રક્ષિતસૂરિ પછી થયેલી વ્યક્તિઓ—સાધુ તેમજ ગૃહુથના વૃત્તાન્તને રાજશેખરે પ્રબન્ધ નામ આપ્યું છે. આવા ભેદ પાડવા માટે રાજશેખર પાસે કાઈ પ્રાચીનતર આધાર છે કે તેમણે પોતે જ આમ કર્યું છે તે આપણે જાણતા નથી. ગમે તેમ પણ, આ પ્રકારનો ભેદ દર વખતે સાહિત્યરચનામાં પળાયો નથી, કેમકે ઈ. સ. ની ૧૨ મી અને ૧૩ મી સદીમાં થયેલા કુમારપાળ, વસ્તુપાળ અને જગડુ જેવા ઐતિહાસિક પુરુષોના જીવનવૃત્તાન્તને “ચરિત્ર” નામ અપાયું છે; જેમકે–જિનમંડનકત “કુમારપાલચરિત' (ઈ. સ. ૧૩૩૫-૩૬ ), જિનહર્ષકૃત “વસ્તુપાલચરિત ” (ઈ. સ. ૧૪૪૧), સર્વાનંદકૃત “જગડુચરિત' (ઈ. સ. ને ૧૪ મે સિકે), ઇત્યાદિ. પ્રબન્ધમાં જે કે ઐતિહાસિક વ્યક્તિઓની વાત આવે છે, પણ તેઓની રચનાને ઉદ્દેશ શ્રોતાઓને ઉપદેશ આપવાને, જૈન ધર્મની મહત્તા એમને બતાવવાને, સાધુઓને વ્યાખ્યાન માટે સામગ્રી પૂરી પાડવાને, અને જ્યાં પ્રબન્ધનું વરતુ કેવળ દુન્યવી હોય ત્યાં, લેકીને નિર્દોષ આનંદ પૂરો ૧. પ્રકા, પૃ. ૧ Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળા [ ૧૯૯ પાડવાના હાય છે.ર આથી પ્રબન્ધાને ઇતિહાસ કે જીવનચરિત્ર લેખે નહિ ગણતાં ઇતિહાસની સામગ્રી તરીકે સમીક્ષાપૂર્વક એને ઉપયેગ કરવા જોઈ એ. જિનભદ્રકૃત 'પ્રબન્ધાવલી ’ 6 ર૩૪. અહીં આપણે જોવાની કૃતિ તે જિનભદ્રકૃત ‘ પ્રબન્ધાવલી છે. વસ્તુપાળના જીવનકાળમાં જ એના પુત્ર જયંતસિંહના વાચન માટે એ રચાયેલી હાઈ ( પૅરા ૧૧૭) અત્યાર સુધીમાં મળેલા પ્રબન્ધાના એ સૌથી જૂના સંગ્રહ છે. આ પ્રબન્ધાવલી'ની એક માત્ર ઉપલબ્ધ હસ્તપ્રતમાં કુલ ૪૦ પ્રબન્ધા ગદ્યમાં છે; મેટા ભાગના પ્રબન્ધા ગુજરાત, રાજસ્થાન અને માળવા સાથે સંબધ ધરાવતા ઐતિહાસિક પુરુષા અને પ્રસંગેા પરત્વે છે, જ્યારે થાડાક પ્રબન્ધામાં લેાકસાહિત્યનાં કથાના છે. આ • પ્રબન્ધાવલી ’ તદ્દન સંપૂર્ણ સ્વરૂપમાં મળી નથી, વળી એમાં કેટલાક ભાગ ક્ષેપક જણાય છે, કેમકે વસ્તુપાળના અવસાન પછીના કેટલાક બનાવાના એમાં ઉલ્લેખ છે તથા એક પ્રબન્ધ (વલભીભંગ પ્રબન્ધ' ) તે ‘ પ્રબન્ધચિન્તામણિ 'માંથી શબ્દશઃ ઉદ્ધૃત કરવામાં આવ્યા છે. પ્રબન્ધાવલી 'માંના બે પ્રબન્ધા ( ‘ પાદલિપ્તાચાર્ય પ્રબન્ધ ' અને ‘ રત્નશ્રાવક પ્રબન્ધ ') કેટલાક ફેરફાર સાથે ‘ પ્રબન્ધકાશ ’માં લેવાયા છે.૪ ત્યાં એમ કહી શકાય એવું નથી કે કાઈ પાછળના લેખક અથવા લહિયાએ એની નકલ કરીને પ્રબન્ધકાશ'માં દાખલ કરી દીધા હોય; કારણ કે · પ્રબન્ધાવલી ' ની ભાષા સંસ્કૃતના કાઇ પ્રારંભિક વિદ્યાર્થી માટે લખાઈ હેાય એવી સાવ સાદી અને પ્રાથમિક સ્વરૂપની છે, જ્યારે ‘ પ્રબન્ધ્રકાશ ’ની ભાષા પ્રમાણમાં ઉચ્ચ કક્ષાની અને સંસ્કારી છે, જે બતાવે છે કે પ્રબન્ધકાશ 'ના કર્તાએ ભાષા અને શૈલીની ષ્ટિએ અનેકવિધ સુધારા કરીને આ પ્રકરણ • પ્રબન્ધાવલી 'માંથી લીધાં છે. પાછળના પ્રબન્ધા, ખાસ કરીને વસ્તુની બાબતમાં, પ્રબન્ધાવલી ’ના કેટલેક અંશે ઋણી છે, અને તેથી આચાર્ય શ્રી જિનવિજયજીએ ‘ પુરાતનપ્રબન્ધસગ્રહ 'માં એના સમાવેશ કર્યો છે. પ્રસ્તુત પ્રબન્ધાવલી ’ના ‘ પૃથ્વીરાજ પ્રબન્ધ ’માં ચાર અપભ્રંશ પદ્દો ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે તે દિલ્હીના છેલ્લા હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજના રાજકવિ અને મિત્ર ચંદ બરદાઈકૃત ગણાતા ‘ પૃથ્વીરાજ રાસેા'માં ભ્રષ્ટ સ્વરૂપમાં મળ્યાં છે. કેટલાક વિદ્યાના 6 , ૨. બ્યૂલર, લાઇફ ઑફ હેમાચા', પૃ. ૩ ૩. પુપ્રસ', પૃ. ૮ ૪, એ જ, પૃ. ૭ 6 > Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ માને છે તેમ, “પૃથ્વીરાજ રાસો” આખોયે પાછળની રચના નથી, પણ એને મુખ્ય ભાગ ઘણે જૂન–પ્રબન્ધાવલી ના રચનાવર્ષ ઈ. સ. ૧૨૩૪ કરતાં જુનો છે, એ પુરવાર કરવામાં આ અવતરણો ઘણાં જ ઉપયોગી થયાં છે." ૨૫, આ “ પ્રબન્ધાવલી નું એક વિશિષ્ટ સાહિત્યિક મહત્ત્વ છે : એક એવા સાહિત્યિક માધ્યમનું એ ઉદાહરણ છે, જેમાં સંરક્તને કહે કે લોકભાષામય બનાવવામાં આવી હતી. એ દ્વારા સંસ્કૃતિનું જ્ઞાન લોકગમ્ય બનતું અને નિદાન ગુર્જર દેશના વૈશ્ય વર્ગમાં–સંસ્કૃતના ઉચ્ચતર જ્ઞાનને પાયો નંખાતો. આમ ‘પ્રબન્ધાવલી ” પ્રાકૃતની અસરવાળા પ્રયોગથી તરબળ છે, એટલું જ નહિ, પણ એ સમયની પ્રાદેશિક ભાષામાંથી એમાં એટલા બધા શબ્દો લેવાયા છે કે પ્રાકૃતિનું તથા પ્રાચીન–અર્વાચીન ગુજરાતીનું સામાન્ય જ્ઞાન જેને ન હોય એવા વાચકને કેટલા શબ્દો અને પ્રયોગનો અર્થ સમજવો મુશ્કેલ થઈ પડે. આવા પ્રયોગો બીજા પ્રબન્ધામાં તથા ગુજરાતના જૈનોએ રચેલા કેટલાક કથાગ્રન્થોમાં છે, અને સાધારણ રીતે ભારતના બીજા પ્રદેશોમાં તે અજ્ઞાત છે. આ સંબંધમાં યાદ રાખવું જરૂરી છે કે પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં સંસ્કૃત એ માત્ર પુરહિતની અને વિદ્વાનની ભાષા નહોતી, રાજદરબાર અને રાજનીતિની પણ એ ભાષા હતી, અને પ્રમાણમાં અર્વાચીન કાળ સુધી તે એક બોલાતી ભાષા પણ હતી. ગુજરાતમાં, મુસ્લિમ રાજ્યઅમલની સ્થાપના પછી પણ ખતપત્રો અને દસ્તાવેજો લોકભાષામય સંસ્કૃતમાં લખાતાં હતાં અને કચેરીઓમાં નોંધણી માટે એને રવીકાર કરવામાં આવતો હતો. પ્રજાને જે વર્ગ સંસ્કૃતિને પ્રયોગ કરતો નહોતો તેમાંને મોટો ભાગ પણ સંસ્કૃત સમજી શકતો હતો, “ અલબત, જેઓ વિદ્વાને નહોતા તેઓ જે સંસ્કૃત સમજતા અને બોલતા હતા તે કાવ્યશૈલીનું કૃત્રિમ ગદ્ય અને પદ્ય નહિ, પણ ઉપર્યુક્ત રૂઢ અને લેકભાષામય સંસ્કૃત હતું. આ રૂઢ સંસ્કૃત બોલનારાઓ પાણિનિ અથવા હેમચન્દ્રનાં વ્યાકરણને નહિ, પણ “મુગ્ધાવબોધ ઐકિતક ” જેવી રચનાઓનો અભ્યાસ કરતા હતા. ગુજરાતના શ્વેતાંબર જૈન લેખકે પિતાની કૃતિઓ વાચકોને ૫. એ જ, પૃ. ૮-૧૦ ૬. “પુરાતત્ત્વ', પૃ. ૪, પૃ. ૧ થી આગળ; “ગુજરાત સંશોધન મંડળનું વૈમાસિક', પૃ. ૧૧, પૃ. ૮૯ થી આગળ Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ ] સ`સ્કૃત સાહિત્યમાં ફાળા [ ૨૦૧ ' સુખાધ બને તે અર્થે આ રૂઢ સંસ્કૃતના પ્રયોગ કરતા હતા. 9 સાહિત્યિક સંસ્કૃતનેા પ્રયાગ કરવા માટે જૈન ગ્રન્થકાર। અસમર્થ હતા એમ નહિ, પણ તેઓ આ લાકભાષામય સંસ્કૃત દ્વારા સામાન્ય પ્રજાવ સુધી પહેાંચવાના પ્રયત્ન કરતા હતા; આ પ્રકારની મિશ્ર સંસ્કૃતને ઉત્તરના બૌદ્ધોની ગાથા સંસ્કૃત ' સાથે સરખાવી શકાય, જેના પ્રયાગ · લલિત–વિસ્તર અને ‘ મહાવસ્તુ ' જેવા બૌદ્ધ ગ્રન્થામાં થયેા છે. માત્ર કાશ્મીરી ગ્રન્થકારામાં જ મળે છે એવા સંસ્કૃત શબ્દોની એક સૂચિ પ્રે. ઝખરિયાએ (Zachariae) પ્રગટ કરી છે, અને પ્રા. માિટે (Schmidst) આ સૂચિની પૂર્તિ કરી છે. ગુજરાતના જૈન લેખાની સંસ્કૃત રચનાઓમાંથી આવી સૂચિ—જે ઘણી વિસ્તૃત થવા સંભવ છે—તૈયાર કરવામાં આવે તે સાહિત્યિક, ભાષાકીય તેમજ સાંસ્કારિક દષ્ટિએ તે બહુ રસપ્રદ થશે. પૂર્ણ ભદ્રકૃત ‘પંચાખ્યાન'ની વાચનામાં (પૃ. ૨૯૧-૯૫) ડૉ. હલે અને વઢવાણમાં રચાયેલા, હરિષકૃત ‘બૃહત્કથા પ્રશ'ની પ્રસ્તાવનામાં (પૃ. ૧૦૧-૧૦) ડૉ. ઉપાધ્યેએ તે તે ગ્રન્થામાં પ્રત્યેાજાયેલા જૈન સંસ્કૃતના વિશિષ્ટ શબ્દોની સૂચિ આપી છે, અને એ શબ્દાની એક મેાટી સખ્યા ધ્વનિપ્રક્રિયા, વ્યુત્પત્તિ અને અવિકાસની દૃષ્ટિએ પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતીનાં રૂપા સાથે સંબધ ધરાવતી હાવાનું બતાવી શકાય એમ છે. ખરું જોતાં ડૉ. એગને ( ડિક્શતેરી ઑફ બુટિ હાઇબ્રિડ સંસ્કૃત તૈયાર કરી છે તેમ ગુજરાતનું લાકભાષામય સંસ્કૃત જેને કેટલીક વાર જૈન સંસ્કૃત તરીકે પણ ઓળખવામાં આવે છે તેના શબ્દકોશ તૈયાર કરવાની જરૂર છે. ‘પ્રબન્ધાવલી'માંથી આ પ્રકારના સંસ્કૃત શબ્દોની એક ટૂંકી, પણ પ્રતિનિધિરૂપ ગણાય એવી યાદી હું આપીશઘર (પૃ. ૧૩, ૩૨; પ્રાકૃત ઘર < સં. ગૃહૈં. ગુજ. ‘ધર'), સહિતમ્ (પૃ. ૧૩; ગુજ. ‘સસળ્યું’=હાલ્યું), મદીસરી (પૃ. ૧૪; સ. મથિતહારી > મહિન્નારી, ગુજ. ‘મહિયારી’=દહીં વેચનારી), તિળિયા (પૃ. ૪૭; સં. ૌતુવિદ્યાઃ; સર જૂની ગુજ. ‘કુતિગ’ < સ’. ૌતુ, દ્યુતિનિયાના અર્થ ‘કૌતુકચેષ્ટા કરીને આનંદ પમાડનાર' એવા થાય છે), વોસિTM (પૃ. ૩૯, ગુજ. ‘દાસી' < સ. નૈષ્ચિત્ત ‘કપડાના વેપારી'), સ્રોન (પૃ. ૫૫; ‘સેવા’ પ્રાચીન તથા અર્વાચીન ગુજરાતીમાં ‘એલગ’ અને ‘એળગ' રૂપે આ શબ્દ છૂટથી વપરાયેલા છે. સર જૂની મરાઠી ગોલ્ડન, વોન; કાનડી કહિન), ઘુĒT ૭. હેલ, ‘ એન ધ લિટરેચર આફ ધી શ્વેતામ્બસ ઐક્ ગુજરાત’, પૃ. ૧૭-૧૮ ૮, એ જ, પૃ. ૧૯ ૨૬ " Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ માત્રા (પૃ. ૫૯; ગુજ. “ઘૂઘરમાળ'), ચદત (પૃ. ૮૬; “હાથમાં ભાલે લઈને ચાલનાર, એક રાજકીય અમલદાર', જૂની ગુજરાતીમાં આ શબ્દ સેલહસ્થ”, “શેલહુત.” “શેલત એવાં સ્વરૂપે “અમલદાર'ના અર્થમાં વપરાય છે. જુઓ “પૃથ્વીચંદ્રચરિત્ર' (ઇ. સ. ૧૪૨૨; “પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ.” પૃ. ૧૨૮), “પેથડરાસ” ૧૪ મી સદી–કડી ૨૨, ગણપતિકૃત “માધવાનલ-કામકન્દલા પ્રબન્ધ–ઈ. સ. ૧૫૧૬-અંગ ૭, કડી ૪૮૨ અને ૪૯૪ ઇત્યાદિ. એ શબ્દ ગુજરાતી ભાષામાં સર્વસામાન્ય વપરાશમાંથી લુપ્ત થયો હોવા છતાં ખેડાવાળ બ્રાહ્મણોની એક અટક “લત” રૂપે ચાલુ છે. જુઓ બેબુદ્ધિપ્રકાશ” જાન્યુઆરી ૧૯૫ર માં મારો લેખ “ખેડાવાળ બ્રાહ્મણોની ત્રણ અટકે વાગ વ્યાપારની દષ્ટિએ), રમટ્ટ (પૃ. ૮૬; સર૦ ગુજ. બારહટ,” “બારોટ'), અંધારી (પૃ. ૮૬; ગુજ. “અંધારી' < સં. કાંધા , “કેદખાનાનું અંધારું ભોંયરું'), મારિ (પૃ. ૮૯; ગુજ. “ભારી =લાકડાને ભારો), દિપ પૃ. ૮૯; સં. તિg ‘છાંટવું” ઉપરથી; ગુજ. ‘ટીપું'=બુંદ), ઉવા (પૃ. ૮૯; ગુજ. “ખટખટ'), મેટાપ (પૃ. ૮૯; જૂની ગુજ. “મેલાવો’= લશ્કરી જમાવટ), ૯ (પૃ. ૯૦; “મુસ્લિમ યુદ્ધો, સર૦ ગુજ. “ધગડો'= દાદાગીરી કરનાર), ધારી (પૃ. ૧૦૨; ગુજ. “ધાડ'), મેજિત (પૃ. ૧૯૩; જૂની ગુજભેલ્યો’=લૂંટાયો; જુઓ પડી ભેલ પ્રાસાદિ દેવનઈ, ભાગાં કુંચી તાલાં'કાન્હડદે પ્રબન્ધ', ૧–૯૩. અહીં ‘ભેલને અર્થ “લૂંટ છે. સર૦ ગુજ. “ભેલાણ”) ફારસી અને અરબી મૂળના કુર (પૃ. ૮૬; ફારસી દવશ =ફકીર) અને મતિ (પૃ. ૮૬; અરબી “મસ્જિદ') જેવા શબ્દો સંસ્કૃત રૂપ પામ્યા છે. ઉપર જૈધેલા શબ્દોમાંના કેટલાક બીજી અર્વાચીન ભારતીય ભાષાઓમાં પણ જોવા મળે છે એ ખરું, પણ તેથી આપણી મુખ્ય દલીલને બાધ આવતો નથી, કેમકે “પ્રબન્ધાવલીને કર્તા ગુજરાતમાં રહેતો હતો અને જે બેલાતી ભાષાને એને સૌથી વધુ પરિચય હોય એમાંથી જ એ શબ્દો અને પ્રગો અપનાવે એ સ્વાભાવિક છે. ર૩૬ જો કે જિનભદ્રની “પ્રબન્ધાવલી” આ પ્રકારના સંસ્કૃત ગદ્યમાં રચાઈ છે, પણ તેમાં વચ્ચે વચ્ચે પ્રસંગોપાત્ત સંરકત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનાં સુભાષિતો આવે છે. અપભ્રંશ સુભાષિત મોટે ભાગે દૂહા છંદમાં છે અને કર્તાએ લોકસાહિત્યમાંથી એ લીધાં હોય એમ જણાય છે. જીર્ણદુર્ગ (જૂનાગઢ)ને રાજા ખેંગાર જ્યારે સિદ્ધરાજ જયસિંહના સૈન્યથી મરાયો ત્યારે એની રાણું નલદેવીના મુખમાં મુકાયેલા અપભ્રંશ દૂહાઓને ઉલ્લેખ અહીં કરે રસપ્રદ થશે. “પ્રબન્ધાવલી'એ આવા ૧૩ દૂહા ઉદ્ધત કર્યા છે Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૦૩ (પૃ. ૩૪-૩૫). એમાંને છ દૂહા નવાં પાઠાન્તરો સાથે, ૭૧ વર્ષ બાદ રચાયેલા “પ્રબન્ધચિન્તામણિમાં (પૃ. ૬૫) મળે છે; “પ્રબન્ધચિન્તામણિમાં આ પ્રસંગના બે દૂહા પણ છે, જે “પ્રબન્ધાવલી”માં નથી. આ બધા દુહા આજે પણ, અલબત્ત, અર્વાચીન ભાષાસ્વરૂપે ગુજરાત અને સૌરાષ્ટ્રના લેકસાહિત્યમાં પ્રચલિત છે. પરંતુ સાત શતાબ્દી જેટલા લાંબા સમયનું એ દૂહાઓનું સાતત્ય આ પ્રકારના સાહિત્યની વ્યાપક બૅકપ્રિયતા ઉપર પ્રકાશ પાડે છે, જેના પ્રાચીન નમૂના પ્રસ્તુત “પ્રબન્ધાવલીમાં સચવાયા છે. પ્રકરણ ૧૨ ધર્મકથાસંગ્રહ ૨૩૭. જગતના બધા દેશનું લકકથાસાહિત્ય બતાવે છે કે વાર્તાઓ કહેવાની અને સાંભળવાની વૃત્તિ માનવસ્વભાવમાં દઢમૂળ છે. લોકકથાઓને શિષ્ટ સાહિત્યમાં કાંતિ કેવળ આનંદલક્ષી વાર્તા તરીકે સ્વીકારવામાં આવી છે અથવા સાંસારિક તેમજ ધાર્મિક વિવિધ પ્રજનો માટે એને ઉપયોગ કરવામાં આવ્યા છે. ભારતીય સાહિત્યની વાત કરીએ તો ગુણાઢય કવિની પૈશાચી પ્રાકૃતમાં રચાયેલી લુપ્ત “બૃહત્કથા” કેવળ આનંદલક્ષી સાંસારિક વાર્તાઓને મહાન સમુચ્ચય હતો. એનાં રૂપાન્તરો પ્રાકૃતમાં સંઘદાસગણિની “વસુદેવ-હિંડી” (૫ માં સિકા આસપાસ) તથા સંસ્કૃતમાં બુધસ્વામીકૃત “બૃહત્કથા શ્લોકસંગ્રહ” (૫ મે અથવા ૬ઠ્ઠો સિકો), સોમદેવભકૃત “કથાસરિત્સાગર” અને ક્ષેમેન્દ્રકૃત “બૃહત્કથામંજરી' (આ બન્નેને સમય ઇ. સ. ને ૧૧ મો સકે) એટલાં રચાયાં છે. સુપ્રસિદ્ધ ‘પંચતંત્ર'માં લોકકથાઓનો ઉપયોગ દુન્યવી ડહાપણ અને રાજનીતિના સિદ્ધાન્તો શીખવવા માંટે કરેલા છે, જ્યારે “જાતક” તથા જન સાહિત્યમાં મળતી અનેક વાર્તાઓ ધર્મકથા અર્થાત ધર્મોપદેશ માટેની કથાઓનાં ઉદાહરણ છે. - ર૩૮. બૌદ્ધ અને જૈન સાહિત્યમાં કથાઓનું એક વિશિષ્ટ સ્થાન છે, કેમકે જનસમાજને સહેલાઈથી અવગત થાય એવા રવરૂપમાં ધર્મસિદ્ધાન્તને ઉપદેશ કથાઓના સાધન દ્વારા સહેલાઈથી થઈ શકે એમ હતું. જૈન આગમ સાહિત્ય, પરંપરા અનુસાર, ચાર અનુયોગેમાં અથવા વિભાગોમાં વહેંચાયેલું ૯. “પ્રબંધચિન્તામણિમાંના અપભ્રંશ દુહા સાથે એનાં અર્વાચીન લોકપ્રચલિત રૂપાન્તરની સૂક્ષમ ભાષાકીય તુલના માટે જુઓ નરસિંહરાવ દિવેટિયા, “મને મુકર” ભાગ ૨ માં “રાણકદેવીના દૂહા” એ લેખ. Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [વિભાગ ૩ છે, જેમાંને એક ધર્મકથાનુયોગ છે. “જ્ઞાતાધર્મકથાને ધર્મકથાનુગને એક પ્રતિનિધિરૂપ ગ્રન્થ ગણવામાં આવે છે. જૈન આગમગ્રન્થની પ્રાકૃત અને સંસ્કૃત ટીકાઓમાં પુષ્કળ પ્રાચીન અનુકૃતિઓ અને કથાનકે આવે છે, એટલું જ નહિ, પણ બહુસંખ્ય વાર્તાઓ અને લોકકથાઓ તેમાં છે; અને સંસ્કૃત-પ્રાકૃતમાં રચાયેલાં તીર્થકરે અને બીજા મહાપુરુષોનાં ચરિત્રમાં મુખ્ય કથાભાગની અંદર પ્રસંગોપાત્ત તમામ પ્રકારની વાર્તાઓ મૂકવામાં આવતી. આ સિવાય પણ જૈન ગ્રન્થકારેએ સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને અર્વાચીન ભારતીય ભાષાઓમાં વિપુલ કથાસાહિત્ય સર્યું છે. “આ બધા ગ્રન્થ પછી તે સાદા ગદ્યમાં કે સરળ પદ્યમાં લખાયેલી વાર્તાઓ હોય કે અલંકૃત કાવ્યો, લાંબી કથાઓ કે મહાકાવ્યો હોય- છેવટે તે એ બધા ધર્મપ્રવચનનું સ્વરૂપ લે છે. કેવળ રંજનને એમને ઉદ્દેશ છે જ નહિ, ધર્મોપદેશ અને બેધ એ જ એમને આશય છે.” ૨૩૯ જૈન સાહિત્યમાં બહુસંખ્ય કથા છે, પણ એમાંને મેટ ભાગ દસમી સદી પછી રચાયેલ છે. પ્રાચીનતર શતાબ્દીઓમાં જોઈએ છીએ તેમ તેમ ઉપલબ્ધ પ્રન્થોની સંખ્યા ઘટતી જણાય છે, અને ઇ. સ. ની પહેલી સહસ્ત્રાબ્દીમાં રચાયેલા કથાળે પૂરા દસ પણ મળતા નથી. પાદલિતાચાર્યની મહાન ધર્મકથા ‘તરંગવતી' (ઇ. સ. ની ૫ મી સદી પહેલાં) એની રચના આશરે એક હજાર વર્ષ બાદ નેમચન્ટે કરેલા સંક્ષેપ દ્વારા જ સારરૂપે જાણવા મળે છે, અને “મલયવતી, “મગધસેના,” “બધુમતી' અને સુલોચના' જેવી અન્ય પ્રાચીન કથાઓ વિશે માત્ર સાહિત્યિક ઉલ્લેખો જ પ્રાપ્ત થાય છે. સંધદાસગણિકૃત “વસુદેવ-હિડી' એ, હમણાં ઉપર કહ્યું તેમ, લુપ્ત “બૃહત્કથાનું પ્રાકૃતમાં થયેલું જૈન રૂપાન્તર છે, અને આગમકાળ પછી જે ધર્મકથાસાહિત્ય વિકસ્યું હતું એને એક મહાન અવશેષ તેમાં જોવા મળે છે. હરિભદ્રસૂરિકત “સમરાઈચ કહા,” ઉદ્યોતનસૂરિકૃત “કુવલયમાલા કથા અને સિદ્ધષિકૃત ‘ઉપમિતિભવપ્રપંચ કથા” એ બીજી ત્રણ પ્રાચીન ધર્મકથાઓ છે; એમને નિદેશ પહેલા પ્રકરણમાં કરેલું છે. હરિષણકૃત બૃહત્કથાકેશ” એ ઈ. સ. ના ૧૦ મા સકામાં રચાયેલે ધર્મકથાસંગ્રહ છે. પ્રાચીન ધર્મકથાઓ જેવી સંસ્કૃત યોજનાવાળી વિસ્તૃત કથાઓ રચાવા ઉપરાંત પાછળના સમયમાં જૈન લેખકોએ કથાકેશો અથવા કથાસમુચ્ચયે રચ્યા. ૧. વિટરનિસ, એ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન લિટરેચર, ભાગ ૨, પૃ. ૨૧ ૨. જૈસાસ, પુ. 3, પૃ. ૧૯૪ Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૦૫ છે;૩ એમાં ભારતીય કથાસાહિત્યમાં સુપરિચિત છે એ રીતિએ એક મુખ્ય કથામાં અનેક પેટાકથાઓ હોય છે અથવા જુદી જુદી કથાઓ પરસ્પરથી સ્વતંત્ર રીતે એક પછી એક આવે છે. નરચન્દ્રસૂરિકૃત “કથારનાકર” ૨૪૦. નરચન્દ્રસૂરિત ‘કથારત્નાકર” અથવા “કથારત્નસાગર એ આવો બીજા પ્રકારને ધર્મકથાસંગ્રહ છે. એ હજી અપ્રસિદ્ધ હોઈ હસ્તપ્રતરૂપે જ મળે છે. એનું પ્રસ્થા ૨૦૯૧ શ્લોકનું છે;૪ એના ૧૫ તરંગ અર્થાત ભાગ છે, અને જૈનધર્મોપદિષ્ટ કોઈ એક સિદ્ધાન્તના પાલનનું માહાતમ્ય વર્ણવતી કથા પ્રત્યેક તરંગમાં છે. આ ગ્રન્થને કથારત્નાકર” અથવા “કથારત્નસાગર નામ આપવાની અને તેનાં પ્રકરણને “તરંગ” કહેવાની પ્રેરણા કર્તાને સોમદેવભટ્ટના “કથાસરિત્સાગર'માંથી કદાચ મળી હાય; જો કે બન્નેના વસ્તુમાં કશું સામ્ય નથી. આખાયે ગ્રન્થ અનુટુપ છંદમાં છે માત્ર પ્રત્યેક તરંગને અંતિમ કલેક જુદા છંદમાં છે. બ્રહ્મચર્ય, તપ, દાન, આર્જવ, અહિંસા, આરતેય, વડીલેની સેવા, અનસૂયત્વ, નવકાર મંત્રને જપ આદિનું માહાતમ્ય આ કથાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે; અને ધર્મનીતિના આ પાલનનું ફળ મનુષ્યને આ લેકમાં અથવા પરલોકમાં કેવી રીતે મળે છે એ દરેક વાર્તામાં બતાવ્યું છે. વાર્તાકથન તદ્દન સાધારણ છે, અને સાહિત્યદૃષ્ટિએ આ વાર્તાઓમાં કશું નોંધપાત્ર નથી. નરચન્દ્રસૂરિ જેવા વિદ્વાનને હસ્ત, વસ્તુપાળની વિનંતિથી, “કથારત્નાકર” રચાયો છે (પેરા ૧૧૯), પરંતુ પ્રાયઃ દૈનિક વ્યાખ્યાનના ઉદ્દેશ માટે કવળ ધાર્મિક શ્રોતાવર્ગને લક્ષ્યમાં રાખીને એ લખાયો જણાય છે, અને કર્તાને આશય જેને દષ્ટિએ સદાચારની અગત્ય વિશ્વવાને છે. અહીં નોંધવું જોઈએ કે “કથારત્નાકર” એ પ્રમાણમાં જૂના સમયમાં રચાયેલા જન ધર્મકથાઓને સંગ્રહ છે, કેમંક મેટા ભાગના કથાકાશની રચના એ કરતાં પણ પછીન કાળમાં થયેલી છે." 3. જિરકે, પૃ. ૬૫-૬૭; આ પ્રકારના ગ્રન્થની સંક્ષિપ્ત સમાલોચના માટે જુએ, વિન્ટરનિટ્સ, ઉપર્યુક્ત, પૃ. ૫૪૧ થી આગળ. ૪. જિરકે, પૃ. ૬૬ પ. એ જ, પૃ. ૬૪-૬૭; ઉપાધ્ય, બ્રહતકથાકેશ. પ્રસ્તાવના, પૃ. ૩૯ થી આગળ Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ અપભ્રંશ રાસ રાસક ' અથવા રાસ - ૨૪૧, વસ્તુપાળના સાહિત્યમંડળે સંસ્કૃત સાહિત્યમાં આપેલા ફાળાની ચર્ચા આ પુસ્તકમાં મુખ્યત્વે કરવામાં આવી છે, તો પણ એ મંડળના કવિઓએ રચેલા અપભ્રંશ રાસાઓનું અવલેકિન અહીં કરવું સમુચિત ગણાશે, કેમકે વસ્તુપાળ દ્વારા ઉત્તેજન પામેલી સાહિત્યપ્રવૃત્તિને એ પણ ફાલ છે. આ બે રાસ તે વિજયસેનસૂરિકૃત “રેવંતગિરિ રાસુ” અને પાહુણપત્રકૃત “ આબુ રાસ.' પણ એ કાવ્યાનું અવલોકન કરતાં પહેલાં, અપભ્રંશ અને જૂની ગુજરાતીમાં સુપ્રચલિત એવા ‘રાસ” અથવા રાસુ” (સં. )ને સાહિત્યપ્રકાર વિશે આપણે વિચાર કરીએ. ૨૪. રાસકની રચના માત્ર વાચન કે પઠન માટે નહિ, પણ નૃત્યાદિપૂર્વક ગાવા માટે થતી. આ પ્રકારની રચના એ મૂળે તે લોકનૃત્ય અને લેકસંગીત જ હતી. પાછળથી જ્યારે અભિનય સાહિત્યરચનાઓની વિગતવાર પર્યાલોચના થઈ ત્યારે મુખ્યત્વે બે વિભાગમાં તેનું વર્ગીકરણ થયું–(૧) જેમાં પઠન સાથે અભિનયને અવકાશ હતે એવી રચનાઓ, અને (૨) જેમાં સંગીત અને નૃત્યને અવકાશ હ એવી રચનાઓ. “રાસક જેમાંથી “રાસુ” અને “રાસ' એ પ્રકારે ઊતરી આવ્યા છે એને સમાવેશ આ બીજા વિભાગમાં થાય છે. આ પ્રકારનું વર્ગીકરણ–જેમાં ડોમ્બિકા, ભાણ, પ્રસ્થાન, ષિકગક, ભાણિકા, રામક્રીડ, હલ્લીસક અને રાસકને સમાવેશ થાય છે તેને પ્રાચીનતમ ઉપલબ્ધ ઉલ્લેખ અભિનવગુપ્તકત “અભિનવભારતી "માં (ઈ. સ. ૧૦૦૦ આસપાસ) મળે છે, ત્યાં રાસક ની વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવી છે– अनेकनर्तकीयोज्यं चित्रताललयान्वितम् । __ आचतुष्षष्टियुगलाद्रासकं ममृणोद्धतम् ॥१ એમાંથી જણાય છે કે “રાસક ' એક પ્રકારનું ગેય રૂપક હતું, જે સુંદર તાલ અને લયથી અન્વત હતું, જેમાં અનેક નૃત્ય કરતી સ્ત્રીઓ – વધુમાં વધુ ૬૪ જોડલાં-ભાગ લેતી, અને જે કોઈ વાર મૃદુ અને કઈ વાર ઉદ્ધત હતું. ઉપર જેને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વર્ગીકરણ અને ૧. ભરતનું “નાટયશાસ્ત્ર “ (ગા. એ. સિ.), પુ. ૧, પૃ. ૧૮૩ Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૩ ] [ ૨૦૭ ( ૮-૪)માં તથા સંસ્કૃત સાહિત્યમાં ફાળ વ્યાખ્યા આચાય હૅમચન્દ્રે પેાતાના કાવ્યાનુશાસન વાગ્ભટ ખીજાએ પેાતાના ‘ કાવ્યાનુશાસન ' (પૃ. ૧૮ )માં સ્વીકારેલી છે. હેમચન્દ્રના શિષ્ય રામચન્દ્રે ‘ નાટયદર્પણ ' ( પુ. ૧, પૃ. ૨૧૪-૧૫ )માં તથા વિશ્વનાથે સાહિત્યદર્પણ ' ( કાણેની આવૃત્તિ, પૃ. ૧૦૪-૫ )માં પણ ‘ રાસક ’ અને ‘ નાટચ રાસક ’નાં લક્ષણેા આપ્યાં છે. જૂના સમયમાં ભારતના વિભિન્ન પ્રદેશોમાં જુદા જુદા પ્રકારનાં લેાકનૃત્યો પ્રચલિત હતાં; જો કે કયા પ્રદેશમાં કર્યું લેાકનૃત્ય વિશેષ પ્રચલિત હતું એ કહેવા માટેના કાઈ ચેાક્કસ પુરાવા નથી. આ સંબધમાં એક રસપ્રદ પર પરાગત વૃત્તાન્ત શાય઼ ગદેવના ‘ સંગીતરત્નાકર ’માં (ઈ. સ. ૧૨૦૦ આસપાસ ) છે, એમાં ઐતિહાસિક અનુશ્રુતિ પણ સચવાઈ હાવાને સંભવ છે. એમાં કહ્યું છે કે તાંડવ નૃત્યના ઉદ્ભવ શિવથી થયા અને લાસ્યના ઉદ્ભવ પાર્વતીથી થયેા. પાર્વતીએ આ નૃત્ય બાણાસુરની પુત્રી તથા શ્રીકૃષ્ણના પુત્ર પ્રથ્રુસ્રની પુત્રવધૂ ઉષાને શીખવ્યું; ઉષાએ એ દ્વારવતીની ગેાપીને શીખવ્યું, તેમણે જ સૌરાષ્ટ્રની યુવતિને શીખવ્યું, અને ત્યાંથી એ જગતમાં પ્રસર્યું.૨ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે પણ રાસ, રાસડા, ગરબા અને ગરખી જેવા લાકનૃત્યના પ્રકાર। પ્રચલિત છે, તેથી આ અનુશ્રુતિને અનુમાદન મળે છે. ૨૪૩. આ બધા ઉપરથી એવા નિણૅય થઈ શકે કે રાસક’ અથવા ‘ રાસ ’ એ ભાગવતાદિ પુરાણેામાં વર્ણવેલી શ્રીકૃષ્ણની રાસક્રીડાએ સાથે તથા ગુજરાતનું વિશિષ્ટ ગરબા-નૃત્ય જે ‘ રાસ ' તરીકે પણ ઓળખાય છે તે સાથે સરખાવી શકાય એવા લેાકનૃત્યના એક પ્રકાર હતા; માટે ભાગે પ્રાકૃતમાં, એક અભિનેય સાહિત્યપ્રકાર તરીકે પાછળથી એનું રૂપાંતર થયું હતું. ‘રાસ 'ના જાહેરમાં પ્રયાગ થતા હતા એ કેટલાક સાહિત્યિક ઉલ્લેખા ઉપરથી સ્પષ્ટ થાય છે. ‘ રેવંતિગિર રાસ ’ની છેલ્લી કડી રાસના જાહેરમાં થતા પ્રયાગના સ્પષ્ટ નિર્દેશ કરે છે— रंगहि ए रमइ जो रासु सिरिविजयसेनरिनिम्मविउ ए । नेमिजिणु तृसइ तासु अंबिक पूरइ मनि रलि ए ॥ 66 શ્રીવિજયસેનસૂરિએ રચેલા આ રાસ જે રંગપૂર્વક ગાશે તેમના ઉપર નૈમિજિન પ્રસન્ન થશે અને અંબિકા તેમના મનના મનારથ તા પૂરશે. 6 ૨. ( "" k ' " સસક્ષેત્રી રાસુ ' ( ઇ. સ. ૧૨૭૧ ) ‘તાલારસ ' અને ‘ સ’ગીતરત્નાકર ’, ૭. ૪-૮ લકુટારસ ’ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] મહામાત્ય વરતુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ એમ રાસના બે પ્રકારને નિર્દેશ કરે છે. જે રાસ તાળી પાડીને ગાવામાં આવતો તે “તાલારસ ” અને જે ગાતાં હાથમાં ડાંડિયા ( ) રાખવામાં આવતા તે “લકુટારસ ”. આ બીજો પ્રકાર આજે પણ દાંડિયારસ તરીકે ઓળખાય છે. પ્રાકૃત “સુપાસના ચરિત્ર' (ઈ. સ. ૧૧૪૩)ના કર્તા લક્ષ્મણગણિએ રાસ નૃત્યને વિ ૩ત્તાત્રતા રાત એ પ્રમાણે વર્ણવ્યું છે; તાળી પાડીને ગવાતા રાસને એમણે આ જ રીતે ઉલ્લેખ કર્યો છે. ૨૪૪, લેકનૃત્યના એક પ્રકાર તરીકે–તથા પાછળથી સાહિત્યમાં સ્વીકૃતિ પામેલ-રાસ જાહેરમાં પ્રયોગ કરવા માટે હતો એ આ ઉપરથી સ્પષ્ટ થશે. અપભ્રંશ અથવા ઉત્તરકાલીન અપભ્રંશમાં રચાયેલા સંખ્યાબંધ રાસ આપણને ગુજરાતમાંથી મળે છે; એમાં સૌથી જૂની ઉપલબ્ધ રચના તે શાલિભદ્રસૂરિકૃત “ભરત-બાહુબલિ રાસ' (ઈ. સ. ૧૧૮૫) છે. પછીના સમયમાં, જૂની ગુજરાતીમાં આ રાસને પ્રકાર એકવિધ બની ગયો, અને ઉપાશ્રયમાં ગવાતાં જૈન ધર્મકથામાંથી લેવાયેલાં પદ્યાત્મક આખ્યાને એવો એનો અર્થ સામાન્ય રીતે થવા લાગ્યા. આ પ્રકારના સેંકડો રાસ અત્યાર સુધીમાં મળ્યા છે." વિજ્યસેનસૂરિકૃતિ “રેવંતગિરિ રાસુ” ૨૪૫, રાસ સાધારણ રીતે “ભાસ” (સં. મH) અથવા કડવકમાં જૂની ગુજરાતીના સાહિત્યમાં છે તેમ કેટલીક વાર “ઢાળ'માં વહેંચાયેલું હોય છે. વિજયસેનસૂરિકૃત “રેવંતગિરિ રાસુ માં કુલ ચાર કડવક અને દર કડીઓ છે. પ્રથમ કડવકમાં, મંગલાચરણ પછી, દેવભૂમિ જેવો મનહર સોરઠ દેશ જ્યાં ગિરનાર પર્વત આવે છે એનું કવિ સંક્ષેપમાં વર્ણન કરે છે (કડી ૨-૫), વસ્તુપાળની વંશાવલિ આપે છે, વસ્તુપાળને વિજયસેનસરિએ આપેલા સદુપદેશનું અને એને પરિણામે તેણે કરેલાં સતકોનું વર્ણન કરે છે (કડી ૬-૧૧), અને ગિરનારની તળેટીમાં ખીલેલી વનશ્રી જોઈને યાત્રીસંધને થયેલે આનંદ વર્ણવે છે (કડી ૧૨-૨૦). બીજા અને ત્રીજા કડવકમાં ગિરનાર તીર્થને કેટલાક પ્રાચીન ઈતિહાસ અને ત્યાં વસ્તુપાળે બાંધેલાં મદિરે આદિને વૃત્તાન્ત છે; બીજા કડવકમાં કેટલુંક સુન્દર પ્રકૃતિ ૩. પ્રાગુકાસ, પૃ. પર ૪. મુનશી, ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર, પૃ. ૮૮ પ. આ રાસાઓની વર્ણનાત્મક સૂચિ માટે જ મેહનલાલ દલીચંદ દેસાઈ, “જૈન ગુર્જર કવિઓ, પુ. ૧-૩. Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૦૯ વર્ણન આવે છે. છેલ્લે કડવક અંબિકા દેવીને તથા તીર્થંકર નેમિનાથને મહિમા ગાય છે અને ગિરનારનું ધાર્મિક માહાત્મ્ય કંઈક વિસ્તારથી વર્ણવે છે. આ કાવ્યની શૈલી સાદી અને નિરાડબરી છે. કવિતાની દષ્ટિએ રચના રસપ્રદ છે, અને બીજા કડવકમાં ગિરનારનું વર્ણન નેંધપાત્ર છેઃ जिम जिम चडइ तडि कडणि गिरनारह, तिमि तिमि उडइ जण भवण संसारह । जिम जिम सेउजलु अंगि पलोट्टए, तिमि तिमि कलिमल રથ હા .. जिम जिम वायइ वाउ तहिं निज्झरसीयलु, तिम तिम भवदु हदाहो तक्खणि तुट्टइ निच्चल । कोइलकलरवो मोरकेकारवो, सुम्मए महुयर महुरु गुंजारवो । पाय चडतह सावयालोयणी, लाषारामु दिसि दीसए दाहिणी ।। जलदजालवमलि नीझरणि रमाउलु, रेहइ उजिलसिहरुअलि શાસ્ત્રનામા बहलवह धाउरसभेउणी जत्थ झलहलइ सोवन्नमइ मेउणी। जत्थ दिप्पंति दिव्वोसही सुंदरा, गुहिरवर गरुय गंभीर નિરવ (કડી ૨-૪) જેમ જેમ લેકે ગિરનારના ઢોળાવ ઉપર ચડે છે તેમ તેમ સંસારભવનનાં દ્વાર બંધ કરે છે. જેમ જેમ અંગ ઉપર વેદ થાય છે તેમ તેમ કલિને સકલ મળ દૂર થાય છે. જેમ જેમ નિઝર જેવો શીતળ વાયુ વાય છે તેમ તેમ ભવદુઃખને દાહ નિરો દૂર થાય છે. કોકિલાને કલરવ, મોરને કેકારવ અને મધુકરનો મધુર ગુંજારવ સંભળાય છે. (પર્વતની) પાજ ચડતાં જમણા હાથ તરફ શ્રાવકેને લાખારામ (ઉદ્યાન) દેખાય છે. પુષ્કળ મેઘથી ઘેરાયેલું અને નિર્ઝરણાથી રમ્ય, તથા ભ્રમર અને કાજળ જેવું શ્યામ ઉજજયંતનું શિખર શેભે છે. (આ તે ગિરનાર છે.) જ્યાં અનેક ધાતુરસથી ભરેલી સુવર્ણમય પૃથ્વી શોભે છે, જ્યાં દિવ્ય અને સુન્દર એષધિઓ દીપે છે, અને જ્યાં ઊંડી, સુંદર, ગરવી અને ગંભીર ગિરિકંદરાઓ છે.” પાલણપુત્રકૃત ‘આબુ રાસ ૨૪૬, પાલ્ડણપુત્રકૃત “આબુ રાસમાં આબુ ઉપર વસ્તુપાળ અને તેજપાળે મન્દિરે બાંધ્યાં એ ઘટનાનું વર્ણન છે. એ રાસમાં ૫૦ કડીઓ છે, એકાંતરે આવતાં ભાસ અને હવણીમાં તે વહેંચાયેલો છે. આ કાવ્યમાંની ૨૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ [ વિભાગ ૩ બધી જ માહિતી અન્ય સાધનેમાંથી મળે છે. માત્ર એક વાત તેમાં નવીન છે, અને તે એ છે કે આજીના મન્દિરમાં પ્રતિષ્ઠિત થયેલી નેમિનાથની મૂર્તિ ખંભાતમાં બનેલી હતી. આ બતાવે છે કે મૂર્તિવિધાન અને તે સાથે સબંધ ધરાવતી કલાઓનું ખંભાત એક કેન્દ્ર હોવું જોઇએ. સાહિત્યિક દષ્ટિએ આ રચનામાં કંઈ ખાસ સાહિત્યિક વિશેષતા નથી, પણ ઐતિહાસિક અને ભાષાકીય દૃષ્ટિએ તે નાંધપાત્ર છે, કેમકે વસ્તુપાળના સમયની એક મહત્ત્વની ઘટનાને એમાં તત્કાલીન લેાકભાષામાં વર્ણવવામાં આવી છે. પ્રકરણ ૧૪ અલ કારગ્રન્થા " ૨૪૭. સંસ્કૃત કવિતાની પ્રાચીનતા ઈ. સ. પૂર્વે બીજી સહસ્રાબ્દીમાં અથવા તેનીયે પહેલાં ઋગ્વેદ'નાં સૂક્તો રચાયાં હશે ત્યાંસુધી જાય છે, પણ અલંકારશાસ્ત્રની સાથે સંબધ ધરાવતા પહેલા ઉલ્લેખ તા ઈ. સ. પૂર્વે છે અથવા સાતમી શતાબ્દી પહેલાં મળતા નથી. અલંકારશાસ્ત્રના ઉલ્લેખ વેદાંગેામાં નથી તેમજ વૈદિક સંહિતા, બ્રાહ્મણા અથવા પ્રાચીનતર ઉપનિષદોમાં એવા કાઈ અંશેા નથી, જેઓને અલંકાર અથવા સાહિત્યશાસ્ત્રની સાચી ભૂમિકારૂપ ગણી શકીએ.૧ યાકના ‘નિરુક્ત' (ઈ. સ. પૂર્વે ૭૦૦ આસપાસ )માં પૂછ્યું અને લુપ્તા ઉપમાના ઉલ્લેખ મળે છે. ‘ ઉપમા ' શબ્દની વાત કરતાં ‘ નિધૐ ’માં ડ્વ, યથા આદિ અવ્યયેાની વાત કરી છે, અને પેાતાના પુરેાગામીઓ પૈકી ગાગ્યે આપેલી ઉપમાની વ્યાખ્યા યાકે ટાંકી છે.ર આ બતાવે છે કે વેદના સર્વપ્રથમ ઉપલબ્ધ ટીકાકાર યાકનીયે પહેલાં સંસ્કૃત અલંકારશાસ્ત્રનાં કંઈક મૂલત્તŌાનું અસ્તિત્વ હતું. મહાન વૈયાકરણુ પાણિનિએ (ઈ. સ. પૂર્વે ૫૦૦ આસપાસ ) ‘ઉપમા’, ‘ઉપમિત’, ‘સામાન્ય ’, ‘ઉપમાન’ આદિ પારિભાષિક શબ્દો એવી સાહજિકતાથી પ્રયેાજ્યા છે, જે એની પહેલાં પણ એ શબ્દો સર્વસામાન્ય પ્રચારમાં હોવાનું સૂચવે છે, અને બે વસ્તુએ વચ્ચેની તુલનાના ખ્યાલનું વ્યાકરણની દષ્ટએ જે પૃથક્કરણ તેણે આપ્યું છે તે પણ સાદૃશ્યના આલંકારિકાના ખ્યાલની ખૂબ નજદીક આવી જાય છે. કૌટિલ્યનું ‘અર્થશાસ્ત્ર ' સાહિત્યરચનાએના ગુણ્ણાની વાત કરે છે ૧. દે, સ`સ્કૃત પેાએટિકસ, પૃ. ૧, પૃ. ૬-૪ ૨. એ જ, પૃ. ૪-૬ ૩, એ જ, પૃ. ૬-૮ Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ ] સ‘સ્કૃત સાહિત્યમાં ફાળો [ ૨૧૧ અને ગુણાની વ્યાખ્યા આપે છે, જે અલંકારશાસ્ત્રના પાછળના લેખકોએ એ પરત્વે કરેલા વિવેચનથી ભિન્ન નથી. 6 ૨૪૮. ભરતના નાટયશાસ્ત્ર'ની ઇ. સ. ૯૦૦ આસપાસ) પૂર્વે ભારતમાં અલંકારશાસ્ત્રના ઠીક ઠીક વિકાસ થયેલા હેાવા જોઇએ. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં મહત્ત્વના ફાળા આપનાર રસ–સંપ્રદાયનું પહેલું ઉપલબ્ધ વિવરણુ એમાં છે તથા અલકારશાસ્ત્રને લગતા ઘણા મુદ્દા વિશે એમાં ઠીક ઠીક માહિતી છે. ‘નાટચશાસ્ત્ર'ના સેાળમા અધ્યાયમાં અલંકારશાસ્ત્રની રૂપરેખા પહેલી જ વાર મળે છે. સાહિત્યરચનાના ચાર અલકારા, દશ ગુણા, દશ દેષા, અને છત્રીસ લક્ષણા ત્યાં ગણાવેલ છે, પણ રીતસરના અલંકારશાસ્ત્રના સૌથી જૂના પ્રમાણભૂત લેખકા દંડી અને ભામહ (ઈ. સ. પૂર્વે ૬૦૦ આસપાસ ) છે; એ બેમાંથી સમયદષ્ટિએ પહેલું કાણુ એને છેવટના નિય હજી થઈ શક્યા નથી. “ આ પછી એક સર્જનાત્મક ભૂમિકાના આર ભ થયા, જેના અંત અભિનવગુપ્તથી આવે છે. એ સમયમાં વિવિધ સંપ્રદાયે અથવા સરણની સર્વસામાન્ય રૂપરેખા નક્કી થઈ, જેને પરિણામે સાહિત્યવિવેચનના ક્ષેત્રમાં ચાર વિભિન્ન પર પરાઓને ઉદ્ભવ થયા, જેનું પ્રતિનિધિત્વ અનુક્રમે રસસંપ્રદાય, અલ કારસંપ્રદાય, રીતિસંપ્રદાય અને ધ્વનિસંપ્રદાય ધરાવે છે. એ યુગ ત્રણુ શતાબ્દીએ કરતાંયે લાંબા સમયપટ ઉપર વિસ્તરેલા છે અને સાહિત્યશાસ્ત્રના ઇતિહાસનાં કેટલાંક મહાન નામે એમાં આવી જાય છે—ભામહ, ઉદ્ભટ, અને અટ; લાલ્લટ, શંકુક અને ભટ્ટ નાયક; દડી અને વામન; ધ્વનિકાર, આનંદવર્ધન અને અભિનવગુપ્ત; કુન્તક, મહિમભટ્ટ અને ભેજ;—એ સર્વે એ વિવિધ વિચારસરણિઓને ધડવામાં મંડનાત્મક કે ખડનાત્મક રીતે કાળા આપ્યા, જે સરણિ મમ્મટના પાઠ્યગ્રન્થ ( કાવ્યપ્રકાશ' ) માં છેવટે એક પ્રવાહનું રૂપ પામી. ’’૪ ૨૪૯, ધ્વનિકાર, આનંદવર્ધન ( ઈ. સ. ૮૫૦ આસપાસ ) અને અભિનવગુપ્ત (ઈ.સ. ૧૦૦૦ આસપાસ ) પછીના અલંકારશાસ્ત્રના લેખામાં મમ્મટ ( ઈ. સ. ૧૧૦૦ આસપાસ ) સૌથી વધુ નોંધપાત્ર છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ' ખૂબ પ્રચાર પામ્યા હતા અને સંસ્કૃત સાહિત્યમાં એને ભારે પ્રભાવ પડયા હતા. ધ્વન્યાલોક'કારે જેનું પ્રમાણભૂત વિવરણુ કરેલું છે તે રસ–ધ્વનિસિદ્ધાન્તને સંસ્કૃત સાહિત્યવિવેચનમાં વિજયી બનાવવામાં મમ્મટના સારા ફાળા છે. ‘ધ્વન્યાલાક' માં રજૂ થયેલા સિદ્ધાન્તના પ્રકાશમાં સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના વિવિધ સિદ્ધાન્તોના સક્ષિપ્ત પણ વિદ્વત્તાપૂર્ણ રીતે ૪. એ જ, પુ. ૨, પૃ. ૨૬૮ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ : વિભાગ ૨ સમન્વય કરવાનો પ્રયાસ “કાવ્યપ્રકાશ કરે છે. નિરૂપણમાં આમ સર્વગ્રાહિતા તેમજ સંક્ષેપને કારણે વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ પાક્યગ્રન્થના ગુણ કાવ્યપ્રકાશ” માં હોવાને લીધે, દૂર કાશ્મીરમાં એની રચના થઈ હોવા છતાં એ પછી થોડાક દશકામાં આખાયે ભારતવર્ષમાં એને અભ્યાસ થવા લાગ્યો તથા એના ઉપર પુષ્કળ ટીકાઓ લખાઈ, પરિણામે, સંસ્કૃતમાં એવી એક ઉક્તિ પ્રચારવામાં આવી કે “કાવ્યપ્રકાશ” ઉપર ઘેર ઘેર ટીકાઓ રચાઈ છે છતાં તે એવો ને એવો કઠિન રહ્યો છે. ધ્વનિસંપ્રદાયની રવીકૃત શ્રેષ્ઠતાને ત્યાગ કર્યા સિવાય મમ્મટે કવિતા વિશેના વિવિધ સિદ્ધાન્તો વચ્ચે સમાધાન સાધવાને પ્રયત્ન કર્યો, અને એના અભિપ્રાયને સંસ્કૃતમાં કવિતા વિશેના સૌથી સમતલ અભિપ્રાયો તરીકે સામાન્ય રીતે ગણવામાં આવે છે. વિવરણની પદ્ધતિ અને વિષયના વર્ગીકરણની બાબતમાં “કાવ્યપ્રકાશ” એક પ્રમાણભૂત ગ્રન્થ લેખાય છે. અનેક પ્રસિદ્ધ અલંકારશાસ્ત્રીઓએ એ ગ્રન્થ ઉપર ટીકા લખવાનું પિતાને માટે માનાસ્પદ ગણ્યું છે, જો કે તેમણે પણ સ્વતંત્ર ગ્રન્થમાં મમટથી ભિન્ન એવા પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા છે. મમ્મટે નિરૂપેલું કાવ્યશાસ્ત્ર–વિશેષ ઉદાહરણે, નવીન વ્યાખ્યાઓ અને સૂક્ષ્મ વર્ગીકરણે બાદ કરીએ તે–તેના સમયથી માંડી આજ સુધી લગભગ એ જ સ્વરૂપે રહ્યું છે. ૨૫૦ ઈ. સ. ની ૧૨મી સદીના પૂર્વાર્ધમાં “કાવ્યાનુશાસન રચનાર મહાન વિદ્વાન હેમચન્દ્ર પિતાનાં સૂત્રોની રચનામાં “કાવ્યપ્રકાશ ને આધાર લીધે છે અને એમાંથી પુષ્કળ અવતરણોકેટલેક સ્થળે તે શબ્દશઃ–આપ્યાં છે તથા મમ્મટને નામ દઈને પણ ઉલ્લેખ કર્યો છે. એ બતાવે છે કે “કાવ્યપ્રકાશને એની રચના પછીનાં ડાંક વર્ષોમાં જ ગુજરાતમાં ઉત્સાહપૂર્વક અભ્યાસ થવા લાગ્યો હતો. હેમચન્દ્રના સમયની પહેલાં પણ ગુજરાતમાં મમ્મટના પ્રન્થને પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગ થતો હતો એ રપષ્ટ છે. “કાવ્યપ્રકાશ” (ઈ. સ. ૧૧૦૦ આસપાસ) તથા “કાવ્યાનુશાસન” (ઈ. સ. ૧૧૪૩ આસપાસ)ની રચનાને સમય ધ્યાનમાં લેતાં આ હકીકત ખાસ નોંધપાત્ર ५. काव्यप्रकाशस्य कृता गृहे गृहे टीका तथाप्येष तथैव दुर्गमः ।। આ ઉક્તિ મૂળે કાવ્યપ્રકાશના એક ટીકાકાર મહેશ્વરની છે. (કૃષ્ણમાચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૭૫૬). મહેશ્વર ઘણું કરીને ઈસવી સનના ૧૭મા સૈકામાં થઈ ગયે (દે, ઉપર્યુક્ત, પુ. ૧, પૃ. ૧૭૯). ( ૬. કૃષ્ણમાચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૭૧૯ ૭. ૨. છે. પરીખ, “કાવ્યાનુશાસન', પ્રસ્તાવના, પૃ. ૩૧૭ અને ૨૭૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે ૨૧૩ જણાય છે અને જ્યારે વાહનવ્યવહારનાં ઝડપી સાધને નહતાં ત્યારે પણ પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં સાંસ્કારિક સંપર્કનું એક સૂચક ઉદાહરણ બની રહે છે. અહીં એ નોંધવું રસપ્રદ થશે કે વિદ્યાના વિષયમાં ગુજરાત અને કાશ્મીરની વચ્ચે ગણનાપાત્ર સંપર્ક હતો. “પ્રભાવરિત’માં સેમચન્દ્રને (હેમચન્દ્રનું આચાર્યપદ પ્રાપ્ત થયા પહેલાંનું નામ) “કાશ્મીરવાસિની દેવીની આરાધના માટે જવા સારુ પિતાના ગુની અનુજ્ઞા માગતા વર્ણવ્યા છે. કવિ બિહલણે “વિક્રમાંકદેવચરિત’ના અંતિમ સર્ગમાં આપેલા આત્મવૃત્તાન્ત ઉપરથી જણાય છે કે શારદા દેશ અર્થાત કાશ્મીરના વિદ્વાને ગુજરાતમાં ૮. એ જ, પૃ. ૨૭૧. જૂના ગુજરાતી સાહિત્યમાં પણ અનેક સ્થળે દેવી સરસ્વતીને “ કાશમીરમુખમંડની” કે “કાશ્મીરવાસિની” તરીકે વર્ણવી છે. શેડાંક ઉદાહરણે જઈ એ– (૧) ઉરિ કમલાં ભમ ભમÈ કાસમીરાં મુહમંડણ માઈ. નાલ્ડકૃત “વીસલદેવ રાસે ” (ઈ. સ. ૧૨૧૬), કડી ૧ (૨) સારદ તૃઠિ બ્રહ્મકુમારી, કાસમીરાં મુખમંડણ. એ જ, કડી ૯ (૩) કાસમી૨મુખમંડણ (હંસગમણી) સરસ્વતિ-સામિણિ, તાસ પ્રસાદિ, વેદ વ્યાસ વાલમીક રષિ ઇમ એનું ઉપદેશ; તાસ પ્રસાદિ અસાઈત ભણિ: વિરકથા વરણસ. –અસાઇતકૃત ‘હંસાઉલિ' (ઈ. સ. ૧૩૬૧), કડી ૧ (૪) કાસમીરમુખમંડણ માડી, તુ સમી ન જગિ કોઈ ભિરાડી, –શાલિસૂરિકૃત ‘વિરાટ પર્વ ' (ઈ. સ. ૧૫ મે સેકો ), કડી ૧ (૫) કાસમીરપરવાસની, વિદ્યા તણી નિધાન ! સેવક કર જોડી કહઈ, આપકે વિદ્યાદાન. –નરપતિકૃત “પંચદંડની વાર્તા' (ઈ. સ. ૧૫૦૪), આદેશ ૧, કડી ૮ (૬) કાસમીરનિવાસિની, સરસતી સમરું માત. --પ્રતિસારકૃત કપૂરમંજરી', (ઈ. સ. ૧૫૪૮ ), પંક્તિ ૬ (9) દેવ સરસતિ, દેવ સરસતિ સુમરિ દાતાર, કાસમીરમુખમંડણું બ્રહ્મપુત્રિ કરિ વીણ સેહઈ. – કુશલલાભકૃત ‘માધવાનલ ચોપાઈ” (ઈ. સ. ૧૫૬૦), કડી ૧ (૮) સરસતી સામિણ પય નમી, માગુ ઉચિત પસાય, કાસમીરમુખમંડણ, વાણી દિઉ મઝ માય. -–દેવશીલત “વેતાલપચીસી' (ઈ. સ. ૧૫૬૩), કડી ૧ આ ઘડાક નમૂનાઓ છે. જૂના સાહિત્યમાંથી આ પ્રકારનાં બીજાં પણ અનેક અવતરણ ટાંકી શકાય એમ છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ આવતા હતા. સિદ્ધરાજ જયસિંહના દરબારમાં ઉત્સાહ નામે એક વિદ્વાન હતો; એ મોટે વૈયાકરણ હતો અને એની વિદ્વત્તા શારદા દેશમાં પ્રસિદ્ધ હતી.તે એ જ ઉત્સાહ હતો, જેને કાશ્મીરના પંડિતોએ આઠ વ્યાકરણગ્રન્થો સાથે ગુજરાત મોકલ્યો હતો; એ વ્યાકરણોને ઉપયોગ આચાર્ય હેમચન્દ્ર પોતાનું “સિદ્ધહેમ' વ્યાકરણ રચવામાં કર્યો હતો.૧૦ મમ્મટના “કાવ્યપ્રકાશ” ઉપરની સૌથી જૂની ટીકાઓમાંની એક વસ્તુપાળના મિત્ર જૈન આચાર્ય માણિજ્યચન્દ્ર રચેલી છે (પેરા ૧૩૦); એ પ્રન્થ ઉપરની સૌથી પહેલી ટીકા અલંકારસર્વસ્વના (૧રમા સૈકાનું બીજ અને ત્રીજુ ચરણ) પ્રસિદ્ધ લેખક, કાશ્મીરી પંડિત રૂચક અથવા રુકે રચેલી છે. ગુજરાતમાં રચાયેલી, “કાવ્યપ્રકાશ” ઉપરની બીજી એક ઘણી જૂની ટીકા, સારંગદેવ વાઘેલાના સમકાલીન (પરા ૧૨૮) જયંતભટ્ટની (ઈ. સ. ૧૨૯૪) છે; એને આધારે પાછળના એક ટીકાકાર રત્નકઠે (ઈ. સ. ૧૬૪૮–૧૬૮૧ વચ્ચે) પિતાની ટીકા રચેલી છે. ગુજરાતના વિદ્વાનોએ રચેલી “કાવ્યપ્રકાશ” ઉપરની બીજી બે ટીકાઓ છે, જે આ પહેલાં જાણવામાં આવી નહોતી. એક ટીકા જેનો સમય અજ્ઞાત છે એવા જયાનંદસૂરિની છે,૧૨ અને બીજી મહાન જૈન તાર્કિક યશોવિજયજીએ (ઈ. સ. ને ૧૭મો સંકે) રચેલી છે.૧૩ મણિકચચન્દ્રકૃત “કાવ્યપ્રકાશ-સંકેત ૨૫૧, અલંકારશાસ્ત્રના ઇતિહાસની આ આછી રૂપરેખા ઉપરથી જણાશે કે ગુજરાતમાં ખેડાતી વિવિધ વિદ્યાશાખાઓમાં અલંકારશાસ્ત્રનું મહત્વનું સ્થાન હતું. આચાર્ય હેમચન્દ્ર તથા એમના શિષ્ય રામચન્દ્ર અને ગુણચન્દ્રની (પેરા ૨૬) પછી સંસ્કૃત અલંકારશાસ્ત્રને નોંધપાત્ર લેખક તરીકે વસ્તુપાળના સાહિત્યમંડળના ત્રણ પંડિતને ઉલ્લેખ કરી શકાય. આ ત્રણ વિદ્વાનની કૃતિઓમાં “કાવ્યપ્રકાશ” ઉપર માણિક્યચન્દ્રની “સંત” નામે ટીકા ૯. ૨. છે. પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૨૫૩ ૧૦. એ જ, પૃ. ૩૭૩. વળી જુઓ “સંસ્કૃતિ ફેબ્રુઆરી-૧૯૫૧માં મારે લેખ ગુજરાત અને કાશ્મીર-પ્રાચીન સાંસ્કારિક સંપર્ક.” ૧૧. દે, ઉપર્યુક્ત, પૃ. 1, પૃ. ૧૭૧ ૧૨. જિરકે, પૃ. ૯૦. ૧૩. એક મહાન વિદ્વાન તરીકેનું યશોવિજયજીનું કાર્ય જોતાં “કાવ્યપ્રકાશ ઉપરની એમની ટીકા એ એક મહત્વની રચના ગણાવી જોઈએ. થોડા સમય પહેલાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીને ખંભાતના ગ્રન્થભંડારમાંથી આ ટીકાની એક અપૂર્ણ હસ્તપ્રત મળી છે. અપૂર્ણ સ્વરૂપમાં પણ આ ટીકાનું શાસ્ત્રીય સંપાદન અને પ્રકાશન જરૂરી છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ [ ૨૧પ પ્રકરણ ૧૪ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે સમયદષ્ટિએ પહેલી છે, જ્યારે નરેન્દ્રપ્રભસૂરિકૃત અલંકારમહોદધિ અને અમરચન્દ્રસૂરિકૃત કાવ્યકલ્પલતા” એ બે “સંકેત'ની પછી રચાયેલ છે. આ ૨૫૨. માણિજ્યચન્દ્રકૃત “સંકેત એ “કાવ્યપ્રકાશ' ઉપરની માત્ર સૌથી પ્રાચીન જ નહિ પણ સૌથી પ્રમાણભૂત ટીકાઓ પૈકીની એક છે. પાટણના જૈન ભંડારમાં સચવાયેલા એક પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રતની પુષ્પિકામાંના ઉલલેખ પ્રમાણે, એનું ગ્રન્થાગ્ર ૩૨૪૪ શ્લોકનું છે. આ ટીકાની વિવરણપદ્ધતિ નોંધપાત્ર છે. કઠિન અંશે ઉપર વિવરણને અભાવ અને જરૂર ન હોય ત્યાં નિરર્થક વિસ્તાર-ટીકાઓમાં વારંવાર નજરે પડતા આ દોષોથી સંકેત' સદંતર મુક્ત છે. માણિકયચન્દ્ર જેકે જૈન સાધુ છે, પણ બ્રાહ્મણ સાહિત્ય અને દર્શનશાસ્ત્રોમાં એમનું પાંડિત્ય મૂળ ગ્રન્થપાઠના એમણે કરેલાં વિવેચન ઉપરથી તથા ટાંકેલાં અવતરણો અને ઉલ્લેખો ઉપરથી સ્પષ્ટ રીતે જણાય છે. લેખક અલંકારશાસ્ત્રના વ્યુત્પન્ન વિદ્વાન છે, એટલું જ નહિ, પણ કવિતાના સૂક્ષ્મદષ્ટિવાળા ભાવક અને વિવેચક તથા પોતે પણ કવિ છે. કાવ્ય સમજવાની એમની મૌલિક શકિત મુવં વિનિતમિis (ર-૮) તથા પ્રસ્થાને વઢઃ કૃતં (૪-૪૬) એ બે કે ઉપરની અને ૨૯ (રૂારી દૌ મેવો ) અને ૩૦ (તિરથ રાષચ) એ બે કરિકાઓ ઉપરની ટીકામાં માલુમ પડે છે. પિતાનાં વિધાનના સ્પષ્ટીકરણ અર્થે માણિજ્યચન્ટે પોતાનાં કાવ્યોમાંથી સંખ્યાબંધ અવતરણે આપ્યાં છે.૧૫ આમ પાંડિત્ય, વિવેચનશક્તિ અને કવિતાની ઊંડી સમજ એ ત્રણ વિશિષ્ટ સાહિત્યિક ગુણો આ ટીકામાં એકસાથે જોવામાં આવે છે. ર૫૩. માણિકયચન્દ્રનું વિશિષ્ટ પાંડિત્ય અને વિશાળ વાચન તેમણે આપેલાં અવતરણે અને ઉલ્લેખની મોટી સંખ્યા ઉપરથી પણ જણાય છે. એ સમય પહેલાં વિકસેલા અલંકારશાસ્ત્રને વિશાળ સાહિત્યમાં તથા એકદરે સંસ્કૃત સાહિત્યમાં તેઓ પ્રવીણ છે. ભટ્ટ નાયક અને તેનું “હૃદયદર્પણ (૫, ૪, ૮), “કાવ્યકૌતુક” (પૃ. ૫), પાણિનિ (પૃ. ૧૪, ૨૯), ભદ કુમા ૧૫. માણિક્યચન્દ્ર સ્વરચિત પદ્યોનાં કુલ ૧૭ અવતરણ આપ્યાં છે. જુઓ પૃ. ૧૮૮, ૧૯૦, ૧૯૧, ૧૯૨, ૧૯૩, ૧૯૫, ૨૦૩, ૨૦૫, ૨૧૬, ૨૩૦, ૨૩૭, ૨૫૨, ૨૭૦. આ પદ્યોમાંનાં કેટલાંક (પૃ. ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૧૬) જિનેશ્વરનાં રતોત્રોમાંથી લેવાયાં જણાય છે, જે બતાવે છે કે માણિકયચઢે “સંકેત” અને બે મહાકાળે (જુઓ પૈરા ૧૮૨) ઉપરાંત કેટલાંક સ્તોત્રો પણ રચેલાં છે. - ૧૬. આ લુપ્ત ગ્રન્થને કર્તા ભટ્ટ તૌત હતો. ભારતના “નાટયશાસ્ત્ર' (અધ્યાય ૧) ઉપરની અભિનવગુપ્તની ટીકામાં એને નિર્દેશ છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ ર૧] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ રિલ (પૃ. ૧૬) અને જૈમિનિ (પૃ. ૧૧૧), ભમિત્ર (પૃ. ૧૭), વક્રોક્તિજીવિત કાર (પૃ. ૨૫), નૈયાયિક ધર્મકીર્તિ (પૃ. ૪૩), માઘ (પૃ. પર), “ઉદ્દ ભટકુમારસંભવ” (પૃ. ૨૫૨),૧૭ “કાદંબરી' (પૃ, ૧૭૭), “કુમારસંભવ' (પૃ. ૧૭૮) અને “શકુન્તલા” (પૃ. ૧૯૫), “ધ્વનિ કાર (પૃ. ૨૦૦), “કંઠાભરણ (પૃ. ૨૧૬)૧૮ અને “વિદ્ધશાલભંજિકા” (પૃ. ૩૦૩)માંથી માણિજ્યચન્દ્ર અવતરણે આપ્યાં છે અથવા તેઓને ઉલ્લેખ કર્યો છે. મમટે ઉદ્ધરેલાં કેટલાંક પદ્યોનાં મૂળ સ્થાન માણિકયચન્દ્ર ખોળી કાઢ્યાં છે. આ રીતે ૧ પ્રાકૃત ગાથા આનંદવર્ધનની “પંચબાણલીલા કથા'માંથી (પૃ. ૧૪૪) અને બીજી ગાથા “વિષમબાણલીલા કથા'માંથી (પૃ. ૧૭૩) હોવાનું તેમણે બતાવ્યું છે. બીજાં કેટલાંક ઉદાહરણો “પ્રતિમાનિરુદ્ધ નાટક,”૧૯ “વેણીસંહાર” અને “માલતીમાધવ'માંથી (પૃ. ૨૬૪) તથા “રાધવાનન્દ' (પૃ. ૯૧) અને “મહાભારતમાંથી (પૃ. ૮૬) હોવાનું તેમણે કહ્યું છે. એક બ્લેક (૪-૩૯)ને મૂળ સન્દર્ભ આ પ્રમાણે તેમણે વિગતવાર આપ્યો છે – વરણાગતૃિમરજે માTયવિધ્યમિક૬ (પૃ. ૫૭); જોકે આ ભટ્ટ નારાયણ વિશે તથા કાશ્મીરના ક્યા રાજાની માતાના મરણ પ્રસંગે આ લેક રચાય એ વિશે કશું નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. માણિકયચને એક બ્લેક ખૂક મિત્ર (પૃ. ૨૦૩) એવી નોંધ સાથે ટાંક છે, અને એમના ગુન્શી કલમે એ રચાયો હોય એ તદ્દન શક્ય છે. ર૫૪. આ ઉપરાંત માણિક્યચન્ટે નીચેના ગ્રન્થકારે અથવા ગ્રન્થના ઉલ્લેખ ટાંકયા છે તથા એઓના અભિપ્રાયની સમીક્ષા કરી છે—કણાદ (પૃ. ૧૪), પ્રભાચકૃત ‘ન્યાયકુમુદચન્દ્ર” (પૃ. ૧૪), મુકુલ (પૃ. ૧૮, ૨૨, ૨૪), અભિનવગુપ્ત (પૃ. ૨૫, ૪૮), વામન (પૃ. ૨૫, ૨૩, ૧૫૨, ૧૮૬, ૧૮૮, ૧૯૦), ભરત (પૃ. ૧૮૯, ૧૯૧, ૧૯૨), દેડી (પૃ. ૧૮૯, ૧૯૧, ૧૯૨, ૨૪૫), ભેજ (પૃ. ૧૯૨, ૧૫, ૨૧૯, ૩૦૪), શંકુક. (પૃ. ૪૫, ૫૦), ભટ્ટ તત (પૃ. ૪૩), લે ટ (પૃ. પર), ભામહ (પૃ. ૧૨.૦, ૧૮૯, ૨૧૩, ૨૮૭), ઉભટ (પૃ. ૧૨૧, ૧૭૪, ૧૮૭, ૨૧૨, ૨૫૯, ૨૭૨, ૨૯૪), ૧૭. આ કાવ્ય પણ નાશ પામી ગયું છે. ઉલ્કટના ‘કાવ્યાલંકાર' ઉપરની પ્રતિહારદ્રાજની ટીકામાં એમાંથી અવતરણ લેવાયું છે ‘પુરાતત્ત્વ,”પુ. ૧, પૃ. ૧૮૭). ૧૮. આ ગ્રન્થમાંથી માણિકયચન્ટે અવતરણ આપ્યું નથી, પણ માત્ર નામથી એને ઉલ્લેખ કર્યો છે. કદાચ એ ભેજનું “સરસ્વતીકંઠાભરણ” હોય. ૧૯. આ લુપ્ત નાટકનો ઉલ્લેખ પણ ભરતના “નાટયશાસ્ત્ર (અ. ૧૯) ઉપરની અભિનવગુપની ટીકામાં છે. ત્યાં એનું કર્તુત્વ ભીમ નામે લેખક ઉપર આપેલું છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ર૧૭. સ્કટ (પૃ. ૨૪૫, ૨૪૯, રપ૭, ૨૬૬, ૨૭ર, ૨૭૪), મંગલ (પૃ. ૧૯૦),૨૦ અલંકારસરવ” (પૃ. ૨૦૯, ૨૪૯),૨૧ કોહલર અને લેચન' (પૃ.૬૫). આ સૂચિમાંની કેટલીક કૃતિઓ સૈકાઓ પહેલાં નાશ પામી ગયેલી છે અને તેથી એ ઉલ્લેખ ઐતિહાસિક તેમજ સાહિત્યિક દૃષ્ટિએ ઘણું અગત્યના છે. ર૫૫. વળી કેટલેક સ્થળે માણિક્યચન્ટે મમ્મટનાં વિવિધ પાઠાન્તરના ગુણદોષની ચર્ચા કરી છે (પૃ. ૩૭, ૨૫૦), જે બતાવે છે કે “કાવ્યપ્રકાશ” ની રચના પછી એકાદ શતાબ્દીમાં જ એની વાચનામાં વિવિધ પાઠાન્તરો ઉદ્દભવ્યાં હતાં. એક પ્રાકૃત ગાથા (ઇUTTIઘુહિમ મર૦, ૪–૨૧૨ ) ઉપર ટીકા લખતાં માણિક્યચન્દ્ર પ્રાકૃત શબ્દ પર અથવા પુલોના અર્થ પરત્વે ટૂંકી પણ રસપ્રદ ચર્ચા કરી છે અને એ વિશે કેટલાક અભિપ્રાયો ટાંકયા છે, જેમાં સાત્વાહનના મતને સમાવેશ થાય છે. મૂળ ગ્રન્થના નીચેના શબ્દોના વિવરણમાં માણિજ્યચન્દ્રનું પાંડિત્ય જણાય છે–ત્ર ળિતિફાઇ0 રુધિરક્ષનાથેનો વટીતપથઃ વ્યવધાયને (૪–૧૮૬); આ ઉપર માણિકયચન્દ્ર લખે છે–ચઠ્ઠા વારનીમાયા ૩ssaરોડથઃ (પૃ. ૧૨ ૪). મમટ કાશ્મીરને વતની હતા એ વાતને આ એક વિશેષ પુરાવો છે. દેશમાં ઉલ્લાસમાં પરિકર અલંકાર સુધી મમટે કાવ્યપ્રકાશ” રચ્યો હતો અને બાકીને ભાગ અલક અથવા અલટ નામે વિદ્વાને પૂરો કર્યો હતો એમ જણાવતી પરંપરાને માણિચન્દ્રનું અનુમોદન મળે છે. કાવ્યપ્રકાશ” ના છેલ્લા શ્લેક (ચેપ મા વિઘi fafમન્નો) ઉપરની ટીકામાં માણિચન્દ્ર લખે છે–અથ રાચં અથડન્ચેના ડાऽपरेण समापित इति द्विखण्डोऽपि संघटनावशादखण्डायते (पृ. ૨૦. વામન અને મંગલનો ઉલ્લેખ એક સાથે કરેલ છે (દીવાનાં નિર્મેશ યુરિનાન ત વામનમર્ઝા (પૃ. ૧૯૦). મંગલ આલંકારિક હતો એ પણ છે. મંગલનો મત રાજશેખરે “કાવ્યમીમાંસા'માં (ત્રીજી આવૃત્તિ, પૃ. ૧૧, ૧૪, ૧૬, ૨૦) તથા હેમચકે “કાવ્યાનુશાસન” (૪-૧) ઉપરના ‘વિવેકમાં ટાંકળે છે. ૨૧. “અલંકારસર્વસ્વને આ નિદેશ બતાવે છે કે યક નિશ્ચિતપણે માણિક્યચન્દ્રની પહેલાં થઈ ગયા હતા. ૨૨. કેહલનો નિર્દેશ લોચન'ની સાથે કરેલ છે વિતાવે. તુ સોઢોરનઘરથાણુ શેઃ પૃ. ૬૫). કેહલ ભરતને અનુયાયી હત; અભિનવગુપ્ત એને ઉલ્લેખ કરે છે. એ ઉલ્લેખના અભ્યાસ ઉપરથી અનુમાન થાય છે કે કેહિલ મુખ્યત્વે ભરતને અનુસરતો હતો, પણ “નાટયશાસ્ત્રની વર્ગીકરણની વિગતોમાં તેણે કેટલાક ઉમેરા કર્યા હતા (કુણમાચારિયર, ઉપર્યુક્ત, પૃ. ૮૨૨). २८ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ [વિભાગ ૩ ૩૦૪). આ બતાવે છે કે કાવ્યપ્રકાશ'ના એ લેખકા હૈાવા વિશેની અનુશ્રુતિ ધણી જૂની છે, એ ગ્રન્થના સૌથી જૂના ટીકાકારામાંથી એકને એ અનુશ્રુતિની જાણ છે, અને તેથી એ ગંભીરતાપૂર્વક વિચારવા જેવી છે. માણિક્યચન્દ્રે કેટલેક સ્થળે સંસ્કૃત શબ્દોના જૂના ગુજરાતી પર્યાયા આપ્યા છે. ઉદાહરણ તરીકે તમન્વવિપતિનુ જીં૦ (૭–૧૪૩) એ શ્લાક ઉપરની ટીકામાં તેઓ લખે છે--તિન્તુળનું તથન્ય ટિન્વમિતિ યાતિ; (પૃ. ૧૨૩). વિશ્વસત્ર શબ્દ અર્વાચીન ગુજરાતીમાં ‘ ટિંબરુ ’ એવા સ્વરૂપે પ્રયેાજાય છે. નરેન્દ્રપ્રભસૂરિષ્કૃત ‘અલ‘કારમહેદધિ ’ ૨૫૬, હવે, નરેન્દ્રપ્રભસૂરિકૃત ‘અલકારમહાધિ’ જોઇએ. એ કૃતિનું ગ્રન્થાત્ર ૪૫૦૦ ક્ષેાકનું છે. મમ્મટના ‘કાવ્યપ્રકાશ'ને અનુસરીને આ ગ્રન્થની રચના પણ કારિકા અને વૃત્તિમાં થઇ છે. પણ ‘કાવ્યપ્રકાશ’માં દશ ઉલ્સાસ છે, જ્યારે નરેન્દ્રપ્રભસૂરિની રચના ગુજરાતમાં એમના મહાન પુરાગામી હેમચન્દ્રના ‘કાવ્યાનુશાસન'ની જેમ આર્દ્ર અધ્યાયેામાં વહેંચાયેલી છે. કારિકાએ અનુષ્ટુપમાં છે, પણ દરેક અધ્યાયની અંતિમ કારિકા જુદા છંદમાં છે. કારિકાઓની કુલ સંખ્યા ૨૯૬ છે. ગ્રન્થનું નામ ‘અલંકારમહેાધિ' છે, એટલે એને અનુરૂપ રીતે અધ્યાયેાને ‘તરગ’ નામ આપેલું છે. આમ કરવામાં ગ્રન્થકાર પેાતાના ગુરુ નરચન્દ્રસૂરિને અનુસર્યા જાય છે, કેમકે નરચન્દ્રસૂરિએ સ્વરચિત ‘કથારત્નાકર’નાં પ્રકરણાને ‘તરંગ' નામ આપ્યું છે. ( પૅરા ૨૪૦ ). ૨૫૭, નરેન્દ્રપ્રભસૂરિ મૌલિકતાના દાવા કરતા નથી. પ્રારંભમાં જ કહે છે કે “ પૂર્વાચાર્યોએ જેને આવિષ્કાર કર્યો ન હાય એવું ક’ઇ નથી. તેથી આ કૃતિ તેમનાં વચનાને સારસંગ્રહ છે. ” (પૃ. ૩). વળી પ્રશસ્તિમાં (ક્લાક ૧૦) તેએ લખે છે કે “ ગુરુનાં વ્યાખ્યાના સાંભળીને આ કૃતિ મે કંઈક બુદ્ધિશાળી પુરુષની ચમત્કૃતિ અર્થે તથા કંઈક મારી વ્યુત્પતિ અર્થે રચી છે. ” પણ ટૂંકામાં કહીએ તા, ‘કાવ્યપ્રકાશ'ના વિષયનિરૂપણને એની શાસ્ત્રીય આયેાજનાને વાંધા આવે નહિ એવી રીતે નરેન્દ્રપ્રભસૂરિએ સરલ બનાવ્યું છે તથા વિસ્તાર્યું છે, અને આ રચનાને એ મુખ્ય ગુણ ગણી શકાય એમ છે. કર્તાએ કેટલીક આનુષંગિક વસ્તુ ઉમેરી છે, જે કાવ્યપ્રકાશ'માં નથી; એને કારણે પણ ગ્રન્થના વિસ્તાર વધ્યા છે. તેમણે પૂર્વકાલીન અલ’કારગ્રન્થામાંથી અથવા સર્વસામાન્ય સંસ્કૃત સાહિત્યમાંથી પુષ્કળ નવાં પદ્ય–ઉદાહરણેા લીધાં છે, અને એથી પણ ‘અલંકારમહાધિ' સુવાચ્ય Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૧૯ બન્યો છે. મમ્મટે ટાંકેલાં ઉદાહરણની સંખ્યા ૬૦૨ છે, જ્યારે “અલંકારમહોદધિનાં ઉદાહરણુની સંખ્યા ૯૮૨ છે. “કાવ્યપ્રકાશના દશ ઉલ્લાસના વિષને નરેન્દ્રપ્રભે, ઉપર કહ્યું તેમ, આઠ તરંગમાં ન્યાય આપે છે. કાવ્યપ્રકાશના બીજા અને ત્રીજા ઉલ્લાસમાંના મુદ્દા “અલંકારમોદધિના બીજા તરંગમાં આવી જાય છે, અને છઠ્ઠા ઉલ્લાસનું વસ્તુ “અલંકારમહાદધિમાંથી લગભગ બાકાત રાખવામાં આવ્યું છે; આ રીતે “કાવ્યપ્રકાશની તુલનાએ આ ગ્રન્થમાં બે પ્રકરણ ઓછાં થઈ ગયાં છે. “અલંકારમહાદધિના કર્તા ઉપર મમ્મટની એટલી બધી અસર છે કે અનેક સ્થળે એની કારિકાઓ તથા વૃત્તિ “કાવ્યપ્રકાશના શાબ્દિક ઋણથી ભરપૂર છે (ઉદાહરણ તરીકે અલંકારમહાદધિનાં પૃ. ૬, ૭, ૧૪–૧૫, ૪૩, ૪૮, ૫૫-૫૬, ૫૭, ૫૮, ૧૨૩, ૧૮ –૮૨, ૧૮૩, ૧૮૪–૮૬, ૧૯૭, ૧૯૯), પણ એ સાથે “અલંકારમહોદધિ” ઉપર હેમચન્દ્રના “કાવ્યાનુશાસનને પણ કેટલાક પ્રભાવ પડેલ છે. ૧-૧૦માં કવિના સંબંધમાં “શિક્ષા શબ્દની સમજૂતી આપતાં નરેન્દ્રપ્રભે કાવ્યાનુશાસન' ઉપરના “અલંકારચૂડામણિમાંથી “શિક્ષા” એટલે કે કવિશિક્ષાને લગતે આખેયે ખંડક લગભગ શબ્દશઃ ટાંકે છે. વળી કવિતાની નરેન્દ્રપ્રભે આપેલી વ્યાખ્યા “કાવ્યપ્રકાશ” કરતાં “કાવ્યાનુશાસનને વધારે મળતી છે, તથા “કાવ્યાનુશાસન” ઉપરની બે ટીકાઓ “અલંકારચૂડામણિ” અને “વિવેક'માંથી તેમણે કેટલાંક ઉદાહરણો લીધાં જણાય છે (જેમકેનં. ૫, “અલંકારચૂડામણિ ૨-૭૦માંથી; નં. ૨૫૬, “અલંકાર ચૂડામણિ ૧-૭૧ અને “વિવેક’ નં. ૪૨૫–૨૮૧માંથી). “કાવ્યપ્રકાશ” ઉપર માણિજ્યચન્દ્રને “સંત” નરેન્દ્રપ્રભ જોયો હોવો જોઈએ, કેમકે કાવ્યના હેતુઓ જણાવતી કારિકા ઉપરની વૃત્તિમાં (પૃ. ૬) તેમણે માણિક્યચન્દ્રની જેમ (૧-૨) ભટ્ટ નાયકના ‘હૃદયદર્પણ”માંથી અવતરણ આપ્યું છે. ૧-૩ ઉપરની ટીકામાં માણિજ્યચન્દ્ર “કાવ્યર્થાતુક’માંથી અવતરણ (પ્રજ્ઞા નવનવજેus) ટાંક્યું છે. એ જ અવતરણ નરેન્દ્રપ્રભ ૧-૭ ઉપરની વૃત્તિમાં પ્રતિભાની ચર્ચા કરતાં આપ્યું છે. આ બધું છતાં એટલું નક્કી છે કે “અલંકારમહાદધિ” મમ્મટના “કાવ્યપ્રકાશને ખૂબ કાળજીથી અનુસરે છે અને તે સાથે એને વિષયનિરૂપણનાં પૂર્તિ અને વિસ્તાર કરીને એને સરલ બનાવે છે. ૨૫૮ વૃત્તિના આરંભમાં પરમ જ્યોતિની સ્તુતિ કર્યા પછી કર્તા પિતાની ગુરુપરંપરા તથા વસ્તુપાળની વંશાવલિ આપે છે (શ્લેક ૧-૧૧), અને પિતાના ગુરુ નરચન્દ્રસૂરિને વસ્તુપાળે કરેલી વિનંતિને પરિણામે આ ગ્રન્થ કેવી રીતે રચાયો એ વર્ણવે છે (શ્લેક ૧૫-૨૧). ગ્રન્થના ૧ લા તરંગનું Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [વિભાગ ૩ શીર્ષક કોષર-TY- T-મેનિય છે. એમાં કર્તાએ કાવ્યને હેતુ તથા કાવ્યની સર્વસામાન્ય વ્યાખ્યા આપ્યાં છે, તથા એના ત્રણ પ્રભેદો ધ્વનિ, ગુણીભૂત વ્યંગ્ય અને અવરની પણ વ્યાખ્યા આપી છે. બીજા તરંગનું નામ રવિવાર૪ છે, અને એમાં શબ્દની પણ શક્તિઓ અભિધા, લક્ષણ અને વ્યંજનાની ચર્ચા કરવામાં આવી છે. તરંગ ૨, ૧૬-૨૦માં કર્તાએ કાવ્યમાં બંધની ૩નારWદ્ધ ચત્ર સવ નમઃ એવી વ્યાખ્યા આપી છે તથા બંધમાંથી પેદા થતી શેભાને કાવ્યમાં એક મહત્ત્વની વસ્તુ તરીકે વર્ણવી છે. ત્રીજા તરંગનું નામ ધ્વનિ નિજ છે. અભિધા અને લક્ષણાની ચર્ચા કર્યા પછી લેખક વ્યંજના અથવા ધ્વનિ તરફ વળે છે. વનિ કેવી રીતે પેદા થાય છે એના નિરૂપણમાં તેઓ કાવ્યપ્રકાશને અનુસરે છે, પણ એની ઉત્પત્તિમાં જુદા જુદા સંયોગો કેવી રીતે કારણભૂત થાય છે એ બતાવવા માટે તેમણે સંખ્યાબંધ નવાં ઉદાહરણો આપ્યાં છે (પૃ. ૪૯-૫૩). રસના સિદ્ધાન્તને લગતો ભાગ “કાવ્યપ્રકાશના ચાથા ઉલ્લાસમાંથી લેવામાં આવ્યા છે, જે કે નવ રસની ચર્ચામાં (૩. ૧૩–૨૫) નરેન્દ્રપ્રભનું નિરૂપણ ઉદાહરણે અને બીજી આનુષંગિક બાબતમાં પ્રમાણમાં વિરતૃત છે. નરેન્દ્રપ્રભે વનિને ૩૯ વિભાગ પાડયા છે (૩-૬૩), અને પછી સંકર અને સંસ્કૃષ્ટિથી એ સંખ્યા ૬૧ર૩ સુધી વધારી છે (૩-૬૪), જ્યારે કાવ્યપ્રકાશ' (૪-૪૪) એ પ્રભદોની સંખ્યા ૧૦૪૪૫ આપે છે. આ તરંગને અને કર્તા કહે છે કે ધ્વનિ કાવ્યનો આત્મા છે, અને તે કાર્ય હાઈને ૩રંવાર બની શકે નહિ; અને તેથી કેટલાક આલંકારિક કહે છે તેમ રસવત’ને અલંકાર ગણી શકાય નહિ. ર૫૯ગુfમૂતવન નામે ચોથ તરંગ ધ્વનિના ગૌણ પ્રકારની ચર્ચા કરે છે. રોષuraઈન9 નામે પાંચમ તરંગ કાવ્યના દોષ લંબાણથી ગણાવે છે. આ તરંગમાં સંખ્યાબંધ કારિકાઓ અને તેની વૃત્તિ ઉપર મમ્મટની શાબ્દિક અસર પણ પુષ્કળ જણાય છે, અને કેટલેક સ્થળે તે આખી કંડિકાઓ “કાવ્યપ્રકાશમાંથી લેવામાં આવી છે. છટ્ટા તરંગ ૨૩. સરખાવો કામ, ઉલ્લાસ ૧. પ્રયોગનાળ-વપવિશેષનર્ણય. ૨૪. સર૦ એ જ, ઉલ્લાસ ૨. શનિળય. ૨૫. સર૦ એ જ, ઉલ્લાસ ૩-૪. રાઘવ્યતાનિર્ણય અને દવનિનિર્ણય. ૨૧. સરવે એ જ, ઉલ્લાસ પ. ઇવનિ-જુનીમૂતવ્યથ-વાર્થ-નિર્ણય ૨૭. સર૦ એ જ, ઉલ્લાસ ૭. રીવરીના Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૨૧ નું નામ 'નિજ૮ છે, અને તેમાં માધુર્ય, ઓજસ અને પ્રસાદ એ ત્રણ કાવ્યગુણોની ચર્ચા કરેલી છે. કર્તા એકંદરે મમ્મટને અનુસરે છે, પણ એનું નિરૂપણ વધુ વિગતવાર, પ્રવાહી અને સરલ છે. બ્રાહૃાા૨વન નામે નવમો તરંગ૨૬ શબ્દાલંકારોની વાત કરે છે. સામાન્ય રીતે મમ્મટને અનુસરવા છતાં કર્તાએ વધુ પેટાવિભાગ અને સંખ્યાબંધ નવાં ઉદાહરણ આપ્યાં છે. આઠમા તરંગનું નામ નથઢિંકારવન છે, અને એમાં અર્થાલંકારોની ચર્ચા કરેલી છે. આમાં નરેન્દ્રપ્રભે કુલ ૭૦ અલંકારોની ચર્ચા કરી છે, જ્યારે મમ્મટે ૬૧ અલંકારોની અને હેમચન્દ્ર ૩૧ સુત્રોમાં ર૯ અલંકારોની વાત કરી છે. સાધારણ રીતે મમ્મટને અનુસરવા પણ આપણા લેખકે અર્થાલંકારોને અનુક્રમ જુદી રીતે ગોઠવ્યો છે, અને ઉપમાને બદલે અતિશયોક્તિથી આરંભ કર્યો છે. મમ્મટમાં નથી એવા નીચે પ્રમાણેના નવ અર્થાલંકારોની તેમણે ચર્ચા કરી છે તથા ઉદાહરણ આપ્યાં છે. ઉલ્લેખ, પરિણામ, વિકલ્પ, અપત્તિ, વિચિત્ર, રસવત, પ્રેય, ઊર્જરવી, અને સમાહિત (સમાધિથી ભિન્ન). રસવત આદિ અલંકારો સૈદ્ધાત્વિક દષ્ટિએ લેખકને રવીકાર્ય નથી, તોપણ બીજા કેટલાક આલંકારિકાએ તેને રવીકાર કરેલો હોઈ આ સર્વગ્રાહી નિરૂપણમાં એઓને સમાવેશ કરવામાં આવ્યો છે. ૩૧ સરલ અને શાસ્ત્રીય રીતે અલંકારોની વ્યાખ્યા આપીને, વ્યવસ્થિત રીતે એના પેટાવિભાગો પાડીને તથા પુષ્કળ ઉદાહરણો દ્વારા એ સમજાવીને કર્તાએ પિતાના ગ્રન્થને શાસ્ત્રીય ઉપરાંત રસપ્રદ પણ બનાવ્યો છે અને વિના અતિશયોક્તિએ એમ કહી શકાય કે હમચન્દ્ર અને બે વાગ્લટ પછી જન લેખકોએ રચેલા સૌથી નોંધપાત્ર અલંકાર પ્રસ્થામાં “અલંકારમહોદધિનું સ્થાન છે. ૨૬૦. નરેન્દ્રપ્રભસૂરિએ કરેલું વિષયનું નિરૂપણ, મમ્મટની સિદ્ધાન્ત– ચર્ચામાં તેમણે કરેલા આનુષંગિક ઉમેરા તથા તેમણે ટાંકેલાં પ્રમાણો, ૨૮. સર૦ એ જ, ઉલ્લાસ ૮. ગુજાઢારમેનિયતાળનિર્ણય. ૨૯. સર૦ એ જ, ઉલ્લાસ ૯. રાૐરાનિર્ણય. ૩૦. સર૦ એ જ. ઉલ્લાસ ૧૦. મિથાનિય. 3१ रसादयः पूर्वप्रतिपादितरूपा. सर्वेऽप्येते यत्र क्वचिदात्मानं गुणीकृत्यापरस्य रसादेरेवाङ्गतामवयवतां धारयन्ति तस्मिन् विषये इमे रसवत्-प्रेय-ऊर्जદિવ–ણમાતાહિનાનાનોડરજ્જારા: વૈશ્વદ્દા જાદરીત મન્નતાઃ | પૃ. ૩૨૮ અહીં નોંધવું જોઇએ કે ગુણભૂત વ્યંગ્યની ચર્ચા કરતાં મમ્મટે રસવતઆદિ અલંકારનો ઉલ્લેખ કર્યો છે (કા. પ્ર. ૫-૨ ઉપરની વૃત્તિ). Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ આધાર અને ઉદાહરણ એમની વિદ્વત્તા અને બહુશ્રુતતાની પ્રતીતિ કરાવે છે. નીચેના ગ્રન્થ કે ગ્રન્થકારોના આધારે તેમણે ટાંક્યા છે– હૃદયદર્પણ” (પૃ. ૧૫) અને તેને કર્તા ભટ્ટ નાયક (પૃ. ૫૭), “વાકયપદી” (પૃ. ૧૫) અને “મહાભાષ્ય” (પૃ. ૧૫-૧૬), મુકુલ (પૃ. ૩૬), કટ્યુટ (પૃ. ૪૪), ભરત અને એને ટીકાકાર (પૃ. ૫૫), લેલ્લટ (પૃ. પ૬), શંકુક (પૃ. પ૬), અભિનવગુપ્ત (પૃ. ૧૮), હેમચન્દ્રનું વ્યાકરણ–જે કે એને નિર્દેશ નામ દઈને નહિ પણ મેધમ કર્યો છે (પૃ. ૧૬૬, ૨૩૮, ૩૧૫, ૩૩ર), વનિકાર (પૃ. ૧૮૨, ૧૮૩), વામન (પૃ. ૧૯૦), અને કુન્તક (પૃ. ૨૦૧) જેનું નામ મુદ્રિત ગ્રન્થમાં “કુ(૪)ક” એવું છપાયું છે. નીચેના ગ્રન્થો કે ગ્રન્થકારોના માત્ર ઉલ્લેખ કરેલા છે–કાલિદાસ (પૃ. ૬), ભરત, ચાણક્ય, વાત્રયાયન, “શકુન્તલા” અને “કાદંબરી' (પૃ. ૮), આનંદવર્ધન (પૃ. ૧૧), કણાદ (પૃ. ૧૫), 'કુમારસંભવ” (પૃ. ૧૮૦), “વેણીસંહાર” (પૃ. ૧૮૦), વીરચરિત' (પૃ. ૧૮૧), ‘હયગ્રીવવધ” (પૃ. ૧૮૧), “શિશુપાલવધ” (પૃ. ૧૮૧), “રત્નાવલિ' (પૃ. ૧૮૧), “અર્જુનચરિત” (પૃ. ૧૮૩), “નાગાનન્દ (પૃ. ૧૮૩) અને “હર્ષચરિત' (પૃ. ૨૫૦, ૩૦૪). કવિશિક્ષાના સાહિત્યને વિકાસ ૨૬૧, અમરચન્દ્રસૂરિકૃત “કાવ્યકલ્પલતા' તથા એ ઉપરની બે પજ્ઞ વૃત્તિઓ– કવિશિક્ષા” અને “પરિમલ –કવિશિક્ષા અર્થાત “કવિઓની તાલીમ અને લગતી નોંધપાત્ર કૃતિ છે અને ઊગતા કવિઓ કે કવિપદેથુઓ માટેના પાઠયપ્રન્થ તરીક એની રચના થઈ હતી. “કવિશિક્ષા” ટીકા વધારે પદ્ધતિસર અને વ્યવસ્થિત હોઈ “કાવ્યકલ્પલતા’ સાથે તે એક કરતાં વધુ વાર છપાઈ ગઈ છે, તેથી આપણે તેનું અવલોકન પહેલાં કરીશું અને ‘પરિમલ પછી જોઈશું. પણ ત્યારપહેલાં કવિશિક્ષાના સાહિત્યના વિકાસનું ઐતિહાસિક દષ્ટિએ વિહંગાવલોકન કરવું જોઈએ. એ વિષયને લગતા “આ ગ્રન્થોને ઉદ્દેશ સદાન્તિક ચર્ચાઓ અને વ્યાખ્યાઓ સહિત અલંકારશાસ્ત્રના પરંપરાગત મુદ્દાઓ ચર્ચાને નથી, પણ કવિને મુખ્યત્વે એના લેખનકાર્યમાં માર્ગદર્શન આપવા માટે એઓની રચના થયેલી છે; એ ગ્રન્થને આશય જ “કવિશિક્ષાને અર્થાત ઊગતા કવિઓને એમની કલાના વિકાસ અર્થે સૂચને આપવાનું છે............સર્વમાન્ય સાહિત્યશાસ્ત્રના પ્રાચીન તેમજ અર્વાચીન લેખકેએ પ્રસંગોપાત્ત કવિઓની તાલીમના વિષયને, બેશક, સ્પર્શ કર્યો છે અને આ જ વસ્તુ સમય જતાં સ્વતંત્ર અધ્યયનને પાત્ર બની હોય અને આ પ્રકારની સગવડભરી પુસ્તિકાઓની સંખ્યા એ Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૨૩ રીતે વધી હોય એ અશકય નથી. જે કે એવી રચનાઓના પ્રમાણમાં અર્વાચીન નમૂનાઓ આપણને મળે છે. ૩૨ હૈં. યાકોબીના મત પ્રમાણે, કવિતાની કલા પર સલાહ સૂચને આપવાં તથા કવિના માર્ગદર્શન માટે વ્યવહારુ સૂચને આપવાં–એથી આગળ ભારતમાં કાવ્યશાસ્ત્ર, એના પ્રારંભકાળે, જતું નહોતું, પાછળનું સાહિત્યમાં જ્યારે એ સાથે સંબંધ ધરાવતા સિદ્ધાતિક પ્રશ્નો મહત્વનું સ્થાન પામવા લાગ્યા ત્યારે એ મૂળ વસ્તુ એક અલગ અધ્યયનને પાત્ર વિષય બની.૩૩ કવિની બહુપ્રત સંસ્કારિતા તથા એની વ્યવહારુ તાલીમ એ બનેય પ્રાચીન ભારતમાં બહુ મહત્વનાં ગણાતાં હતાં, અને સહૃદયને કવિ પ્રસન્ન કરી શકે ત્યાર પહેલાં એને વિદ્યાનાં અનેક ક્ષેત્રોમાં લાંબા સમય સુધી શ્રમ કરવો પડતો હતો. કવિની વ્યવહારુ તાલીમના મહત્વને ખ્યાલ ભામહને હોય એમ જણાય છે, પણ આ વિષયનું એનું વિવેચન વામનની તુલનાએ સંક્ષિપ્ત છે. આ વિષયની પહેલી વાર વિગતવાર ચર્ચા કરનાર લેખક વામન છે. કુદરતી બક્ષિસ (“સત્કવિત્વ, ભામહ ૧-૪) અથવા “પ્રતિભાને અસ્વીકાર નહિ કરવા છતાં જૂના અને નવા તમામ લેખકોએ અભ્યાસ અને અનુભવ ઉપર ભાર મળે છે, અનેક શાસ્ત્રો અને કલાઓમાં કવિ પ્રવીણ હોય એવી અપેક્ષા રાખવામાં આવે છે, એ શાસ્ત્રો અને કલાઓની લાંબી સૂચિ અપાય છે. આવી સૌથી પહેલી સૂચિ ભામહે (૧૯) આપી છે, જેમાં વ્યાકરણ, છંદ શાસ્ત્ર, કેશ, ઇતિહાસ પુરાણ સંબંધી કથાઓ, લેકવૃત્ત, તર્ક અને લલિત કલાઓને કાવ્યરચનામાં ઉપયોગી ગણાવ્યાં છે. રુદ્રટે (૧-૧૮) આપેલી સૂચિ સાથે આ મળતું આવે છે. વામન ૧. ૩. ૧-ર૦) આ મુદ્દાની વધારે વિગતવાર ચર્ચા કરે છે તથા વ્યાકરણ, કાશ, છંદશાસ્ત્ર, કલાઓ, કામશાસ્ત્ર, રાજનીતિ, અને સૌથી વધારે તો લેકવૃત્તનો કવિ જાણકાર હોવો જોઈએ એમ કહે છે.૩૪ રાજશેખરકૃતિ “કાવ્યમીમાંસા'માં (ઈ. સ. ૯૦૦ આસપાસ) કવિશિક્ષા અને સર્વસામાન્ય સાહિત્યશાસ્ત્રના વિષયનું મિશ્રણ કરી દીધેલું છે, અને એ સાથે ખાસ સંબંધ નહિ ધરાવતી એવી વિવિધ બાબતની પણ લંબાણથી વાત કરી છે, એમાં ભૂગોળ, કવિસમય, હતુવર્ણન, કવિગેષ્ટિ આદિ વિષયોને પણ ઊગતા કવિઓ માટે ઉપયોગી ગણીને સમાવેશ કરેલ છે. ૩૨. દે. ઉપર્યુક્ત, પુ. ૨, પૃ. ૩૫૬-૫૭ ૩૩. એ જ, પૃ. ૪૩ ૩૪. એ જ, પૃ. ૫૪ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ ૨૬૨. આ દષ્ટિએ કાશ્મીરી લેખક ક્ષેમેન્દ્રની (ઈ. સ. ને ૧૧ મે સિકે) બે કૃતિઓ–“ઔચિત્યવિચારચર્ચા” અને “કવિઠાભરણ નોંધપાત્ર છે, કેમકે તે બન્નેય નવા કવિઓને માર્ગદર્શન આપવાની દષ્ટિએ રચાયેલી જણાય છે; આમ છતાં એ બે કવિશિક્ષાને લગતા સંપૂર્ણ ગ્રન્થ નથી, પણ એ સાથે સંબંધ ધરાવતા કેટલાક વ્યવહાર પ્રશ્નો જ ચર્ચતા હાઈ અગત્યના છે. ત્રણ પ્રસિદ્ધ જૈન આલંકારિક-હેમચન્દ્ર અને બે વાગભટને આશય યોગ્ય પાઠ્યગ્રન્થ આપવાનો હતો, અને તેથી સામાન્ય સિદ્ધાન્તોની ચર્ચા કરવા સાથે કાવ્યરચનાના પ્રત્યક્ષ કાર્યમાં સહાયભૂત થાય એવી બાબતો વિશે પણ તેમણે કેટલુંક લખ્યું છે. અહીં નોંધવું રસપ્રદ થશે કે હેમચન્દ્ર તેમજ બીજા વાગભટે ક્ષેમેન્દ્ર અને રાજશેખરમાંથી ઠીક ઠીક પ્રમાણમાં વસ્તુ લીધી છે. ૩૫ રીતસરને કવિશિક્ષાને લગતે ઉપલબ્ધ પહેલે ગ્રન્થ પણ ગુજરાતના એક જૈન લેખકની કલમમાંથી મળે છે. એ ગ્રન્થનું નામ જ “કવિશિક્ષા છે, અને એના કર્તાનું નામ જયમંગલ આચાર્ય છે. એની ઘણી જૂની તાડપત્રીય હસ્તપ્રત ખંભાતના જૈન ભંડારમાં સચવાયેલી છે.૩૬ એમાં અણહિલવાડ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની પ્રશંસાને એક શ્લોક છે તેથી કર્તા એ રાજાના સમકાલીન હોવાનું અનુમાન થાય છે; ઈસવી સનની બારમી સદીના પૂર્વાર્ધમાં તેઓ વિદ્યમાન હોવા જોઈએ. અમરચન્દ્રકૃતિ “કાવ્યકલ્પલતા એ પછી લગભગ એક શતાબ્દી બાદ આવે છે. વિનયચન્દ્રકૃતિ “કવિશિક્ષા એ જ વિષય ઉપરનો વિરતૃત ગ્રન્થ છે; ઇતિહાસ, ભૂગોળ તથા મધ્યકાલીન ભારતમાં સાહિત્યિક પરિસ્થિતિ વિશે ઘણી રસિક માહિતી એમાંથી મળતી હોઈ એ અગત્યનું છે. વિનયચન્દ્રની કૃતિની એક તાડપત્રીય હસ્તપ્રત પાટણના જૈન ભંડારમાં મોજુદ છે. આ લેખકને અનુમાને ઇસવી સનની તેરમી સદીના પૂર્વાર્ધમાં મૂકવામાં આવ્યા છે.૩૮ગમે તેમ પણ તેઓ ઇ. સ.ની બારમી સદીના પ્રારંભકાળ પહેલાં થયેલા નથી, કેમકે તેમણે કાશ્મીરી બિલણ કવિને ઉલ્લેખ કરેલ છે.૩૯ * અમરચન્દ્રકૃત ‘કાવ્યકલતા” તથા તે ઉપરની ટીકા કવિશિક્ષા ૨૬૩. આમ અમરચન્દ્રકૃત “કાવ્યકલ્પલતા' એ કવિશિક્ષાના વિષયની ૩૫. એ જ, પૃ. ૩૬૬ ૩૬. પિટર્સન, રિપેર્ટ ૧, પૃ. ૭૦-૮૦ ૩૭. પાભસૂ, પૃ. ૪૬--૫૦ ૩૮. અમ, પ્રસ્તાવના, પૃ. ૧૮ ૩૯. પાબંન્ન, પૃ. ૪૯ Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ રરપ સૌથી જૂની ઉપલબ્ધ કૃતિઓમાંની એક છે તથા એની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા જોતાં કાવ્યકલાના વ્યવહાર અંગ વિશેના સૌથી પ્રમાણભૂત અને માહિતી પૂર્ણ સંરકૃત ગ્રન્થ તરીકે એને સહેલાઈથી ગણી શકાય એમ છે. “કાવ્યકલ્પલતા કારિકાઓમાં છે, અને કાશી સંસ્કૃત સિરીઝની મુદ્રિત આવૃત્તિમાં એ કારિકાઓની સંખ્યા ૮૯૮ છે. “કવિશિક્ષા’ વૃત્તિ આ કારિકાઓ ઉપરની મૂળને બરાબર વફાદાર રહીને ચાલતી ટીકા છે. આથી ઊલટું, “પરિમલ” મૂળ કારિકાઓના વિષયોની સ્વતંત્ર, રસળતી સમજૂતી છે. “કવિશિક્ષા' વૃત્તિનું ગ્રન્થાઝ ૩૩૫૭ લેક છે.૪૦ કાવ્યકલ્પલતા” તથા તેની આ વૃત્તિમાં નિરૂપેલા વિષયેના સાર ઉપરથી કવિશિક્ષાને લગતા પ્રન્થની ક્ષેત્રમર્યાદા તથા એઓને પ્રકાર ધ્યાનમાં આવશે. - ૨૬૪, “કાવ્યકલપલતા ચાર પ્રતાનમાં વહેચાયેલો છે : છંદસિદ્ધિ, શબ્દસિદ્ધિ, શ્લેષસિદ્ધિ, અને અર્થસિદ્ધિ.' આ પ્રતાન પાછા તબક્કામાં વહેચાયેલા છે. “છંદસિદ્ધિપ્રતાનને (૧) પહેલે સ્તબક અનુગ્રુપ-શાસન છે. સંસ્કૃત કવિતામાં અનુષ્ટ્રપ એ સૌથી લોકપ્રિય છંદ હોઈને કર્તાએ એ છંદમાં રચના માટેનાં વ્યવહારુ સૂચનો આપ્યાં છે. અનુષ્ણુપ છંદમાં બંધ બેસે એવા સુયોગ્ય શબ્દ તેમણે આપ્યા છે તથા અક્ષરો અને માત્રાઓની ગણનાની પદ્ધતિ સમજાવી છે. (૨) બીજા સ્તબકનું નામ છંદભ્યાસ છે. એક ચરણમાં ૯ થી માંડી ૨૧ અક્ષર આવતા હોય એવા મુખ્ય છંદોની તથા આર્યાની લાક્ષણિકતાઓ એમાં બતાવી છે. છંદરચનામાં પ્રવીણતા મેળવવા માટે કર્તા વાર્તાકથન, અને નગરવણન, દૈનિક કાર્યો, લોકવૃત્ત આદિના વર્ણનથી હથોટી પ્રાપ્ત કરવા સૂચવ્યું છે, જેને પરિણામે કવિની દૃષ્ટિમાં ઊંડાણ આવે તથા એને વિસ્તાર વધે. પોતાના અથવા બીજા કવિના વિચારો એક અથવા વધુ છંદોમાં ગોઠવવાનું તથા એક છંદનું બીજા ૪૦, જિરકે, પૃ. ૮૯ ૪૧. ગ્રન્થવિભાગોને અંતે નિપુણતાસૂચક સિદિ’ શબ્દ છે એ નોંધપાત્ર છે, કેમકે મહાન વિદ્વાન અકલંક (ઈ. સ. ૬૪૩ આસપાસ)ના ‘સિદ્ધિવિનિશ્ચય ગ્રન્થનાં તમામ પ્રકરણોનાં નામને અંતે સિદ્ધિ' શબ્દ આવે છે. તથા “બ્રહ્મસિદ્ધિ ‘ઇષ્ટસિદ્ધિ,” અદ્વૈતસિદ્ધિ,' આદિ વેદાન્તના પ્રસિદ્ધ ગ્રન્થ છે. ઉદયપ્રભસૂરિકૃત એક જયોતિગ્રન્થનું નામ “આરંભાસિદ્ધિ છે (પેરા ૧૧૬ અને ૩૦૧).આમ કાવ્યકલ્પલતાનાં પ્રકરણોનાં નામ સૂચક છે, કેમકે વિદ્વત્તા તેમજ આધ્યાત્મિક વિકાસની બાબતોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિની અગત્ય ઉપર ભાર મૂકતી વિદ્યાવિષચક તેમજ દાર્શનિક પરંપરાનું એ પરિણામ છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ છંદમાં પરિવર્તન કરવાનું પણ તેમણે સૂચવ્યું છે. કર્તાએ આનાં ઉદાહરણ પણ આપ્યાં છે અને એ રીતે વિદ્યાથી આગળ આ વિષય સ્કૂટ કર્યો છે. અમુક છંદમાં રચના કરવાનું વિદ્યાર્થીને આવડી જાય પછી ઈદના “મને જાણી લેવાની એને સૂચના આપેલી છે (કારિકા ૩૧), અને એ રીતે બીજા છંદમાં પણ પ્રવીણતા પ્રાપ્ત કરવાનું તેને કહેવામાં આવ્યું છે. આમ, ઉદાહરણ તરીકે, ભકિા છંદને અંતે એક લઘુ અને એક ગુરુ અક્ષર ઉમેરવાથી રદ્ધતા અને એક ગુરુ અક્ષર ઉમેરવાથી લલિતા છંદ થાય છે; વંશસ્થના સાતમા અક્ષર પછી એક લઘુ ઉમેરવાથી મંજુભાષિણી થાય છે; ઇત્યાદિ (પૃ. ૧૧). આ પ્રમાણે થોડાક છંદ જાણીને ઊગતો કવિ બધાયે મુખ્ય છંદમાં પ્રવીણતા મેળવી શકે છે. આ સ્તબકને અંતે છંદમાં યતિના સ્થાન પરત્વે કર્તાએ કેટલુંક વિવેચન કર્યું છે. (૩) છંદપૂરણ માટેના “સામાન્ય શબ્દો” વિશે ત્રીજા સ્તબકમાં માહિતી છે; આવા શબ્દો મુખ્યત્વે શીઘ્રકવિત્વમાં ઉપયોગી થતા. અનુગ્રુપ અને બીજા છંદોના આરંભે તેમજ અંતે મૂકી શકાય એવા એકથી ચાર અક્ષરના શબ્દોની સૂચિ કર્તાએ અહીં આપી છે. અનુષ્યપનાં બન્ને ચરણોમાં આ છંદપૂરણ શી રીતે થાય એનાં ઉદાહરણ તેમણે આપ્યાં છે તથા એ રીતે બીજા મુખ્ય છંદોના પણ દાખલા આપ્યા છે. (૪) ચોથા તબકનું નામ વાદશિક્ષાર છે. કર્તા વાદની વ્યાખ્યા નીચે પ્રમાણે આપે છે – वादोऽनुप्रासयुक्तोक्तिः स्वोत्कर्षः परगर्हणा। રાત્રિાવિસંપન્ન: રશ્ચિયનાથ | (કારિકા ૪૪) અર્થાત અનુપ્રાસયુક્ત, ઉક્તિ જેમાં પિતાની પ્રશંસા અને વિરોધીની નિન્દા હોય, વળી (વિરોધીનાં) કુલ અને શાસ્ત્રાધ્યયન પર પ્રશ્ન હોય અને પિતાના શાસ્ત્રાધ્યયનની વડાઈ હોય તે વાદ. આ વ્યાખ્યામાં સૂચવેલા તમામ મુદ્દાઓનાં યોગ્ય ઉદાહરણ ટીકામાં (પૃ. ૨૧-૨૪) આપેલાં છે અને અનુપ્રાસમાં ઉપયોગી થાય એવા શબ્દોની પણ એક સૂચિ આપી છે (પૃ. ૨૦-૨૧). પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં રાજાઓ અને મંત્રીઓની - ૪૨. પ્રાચીન ભારતમાં વાદ એ તમામ શાસ્ત્રો માટે સર્વસામાન્ય અગત્યને વિષય હતો અને તેથી વાદ વિશે સ્વતંત્ર રચનાઓ થઈ છે. બૌદ્ધ વિદ્વાન વસુબંધુએ “વાદવિધિ” નામે ગ્રન્થ રચ્યો હતો, જે અત્યારે માત્ર તિબેટન અનુવાદમાં ઉપલબ્ધ છે (વિન્ટરનિટ્સ, ગ્રન્થ ૨, પૃ. ૬૩૨; “સમેતિતર્ક, પ્રસ્તાવના, પૃ. ૭૯). વળી સિદ્ધસેન દિવાકરે એક “વાદોપનિષદ્ધવિંશિકા રચી છે, જે ઉપલબ્ધ “એકવિશતિ- દ્વાર્વિશિકામાં સાતમી છે, Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ રર૭ સભામાં કવિઓ અને પંડિતે પરસ્પરની કેવી રીતે સ્પર્ધા કરતા તેને ખ્યાલ આ ઉદાહરણે ઉપરથી આવે છે. આ સ્તબકનું નામ “વાદશિક્ષા” સૂચવે છે કે પ્રાચીન સાહિત્યમાં જેના અનેક કથારૂપ તથા ઐતિહાસિક વૃત્તાન્ત મળે છે એ વાદ વિશે તમામ પ્રકારની માહિતી આપવાનો એને ઉદ્દેશ છે. (૫) પાંચમા સ્તબકનું નામ વણ્યસ્થિતિ છે; કવિઓએ વર્ણન કરવા યોગ્ય વિષયેની એમાં યાદી આપેલી છે; જેમકેરાજા, મંત્રી, પુરોહિત, રાણીઓ, રાજકુમાર, સેનાપતિ, દેશ, ગ્રામ, નગર, સરોવર, સમુદ્ર, નદીઓ, ઉદ્યાને, વન, આશ્રમ, રાજકીય મંત્રણા, દૂત, યુદ્ધ, કૂચ, મૃગયા, અશ્વ, હસ્તી, સૂર્યોદય અને ચન્દ્રોદય, લગ્ન, વિરહ, પુષ્પાવચય, જલક્રીડા, સુરતક્રીડા, ઇત્યાદિ (કારિકા ૪૫). માત્ર આ યાદી આપીને સંતોષ નહિ પામતાં આ બધા વિષયે કેવી રીતે વર્ણવાય એનાં સૂચન પણ કર્તાએ આપ્યાં છે, કેમકે આ ગ્રન્થને સિદ્ધાન્ત કરતાં વ્યવહારમાં એના વિનિયોગ સાથે વધુ સંબંધ છે. મંત્રી વિશે કર્તાએ કહ્યું છે— आन्वीक्षिकीत्रयीवार्तादण्डनीतिकृतश्रमः । મા વણિપુત્રી મદ્રાવિવૃદ્ધયે | (કારિકા ૫૫) મધ્યકાલીન ગુજરાતમાં વણિકે મહત્ત્વના રાજકીય હોદ્દા ઉપર કામ કરતા તથા કર્તાને પિતાને આશ્રયદાતા વસ્તુપાળ વણિક હતા એ જોતાં અહીં મંત્રીને “વણિકપુત્ર તરીકે વર્ણવ્યો છે એ રસપ્રદ છે. આ પછી સંસ્કૃત સાહિત્યમાં પળાતા કવિસમયની એક સૂચિ વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે કર્તાએ આપી છે. ૨૫. “કાવ્યકલ્પલતાને શબ્દસિદ્ધિ પ્રતાન ચાર સ્તબોમાં વહેંચાયેલ. છે: (૧) પહેલે સ્તબક રૂઢ, યૌગિક અને મિશ્ર શબ્દોની સમજૂતી આપે છે, તથા સાહિત્યમાં પ્રસિદ્ધ હોય એવા શબ્દો જ કવિતામાં પ્રયોજી શકાય એમ બતાવવા માટે પુષ્કળ ઉદાહરણ આપે છે. (૨) બીજે સ્તબક સામાન્ય રીતે કવિતામાં વવાતા પદાર્થો કે વ્યક્તિઓના-પછી તે સાચાં હોય કે કાલ્પનિક–યૌગિક પર્યાય આપે છે, અને વાચકને સૂચવે છે કે કાવ્યરચનામાં સંક્ષેપ કે વિસ્તાર કરવો હોય તે અનુસાર એમાંથી શબ્દો પસંદ કરવા (કારિકા ૭૦). (૩) અનુપ્રાસની યોજનામાં ઉપયોગી થાય એવા શબ્દોની એક લાંબી યાદી ત્રીજા સ્તબકમાં આપેલી છે. વળી અનુપ્રાસ અને યમકથી પૂર્ણ કવિતાની રચનામાં કામ આવે એ માટે બીજી એક સૂચિ પણ કર્તાએ આપી છે, અને તેમાં જેને અંતે “ક”થી “મ સુધીના વ્યંજન આવતા હોય એવા શબ્દોને Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ સંગ્રહ કર્યો છે. (૪) ચોથા સ્તબકમાં અભિધા, લક્ષણ અને વ્યંજનાની લંબાણ સમજૂતી છે. પછી કાવ્યરચનામાં ઉપયોગી થાય એવા લાક્ષણિક શબ્દોની સૂચિ કર્તાએ આપી છે (કારિકા ૧૮૩-૨૦૬), અને એવા શબ્દ ઉપમાન તથા ઉપમેય તરીકે કેવી રીતે પ્રયોજી શકાય એ બતાવ્યું છે. અમરચન્દ્રથી ઘણું સમય પૂર્વે જેની પ્રતિષ્ઠા સ્થપાઈ ચૂકી હતી એ ધ્વનિ-સંપ્રદાયની સ્પષ્ટ અસરો આ સ્તબકમાં દેખાય છે. ૨૬૬. ત્રીજો પ્રતાને શ્લેષસિદ્ધિ શ્લેષની ચર્ચા કરે છે, કેમકે સંસ્કૃત કવિતામાં એનું સ્થાન નોંધપાત્ર હતું. એ પ્રતાન પણ ચાર સ્તબકેમાં વહેચાલે છે: (૧) કવિતામાં પ્રયોજાયેલા શબ્દોને વાચન કે પઠનમાં જુદી જુદી રીતે વહેંચીને એને જુદે જુદે અર્થ કરી શકાય એ પ્રકારની રચના કેવી રીતે થાય એની ચર્ચા શ્લેષ વ્યુત્પાદન” નામે પહેલા સ્તબકમાં છે. શ્લેષના પ્રયોગમાં ઉપયોગી થાય એવા શબ્દોની યાદી પણ અહીં આપેલી છે. (૨) ‘સર્વવન' નામે બીજા તબકમાં એક વસ્તુનું વર્ણન કરતાં, શ્લેષની સહાયથી, બીજી વસ્તુનાં ગુણ કે સ્થિતિ સૂચિત થાય એ બતાવ્યું છે, જેમકે પુરુષાદિકનું વર્ણન કરતાં તેનાં અંગ ઉપાંગના નામને લેષ થાય છે. જેમકે હુનમનો, નાટયની જેમ; સાક્ષાવધિવિદર, દેત્યની જેમ; યુવેરિથતિચુત, કૈલાસ પર્વતની જેમ વહુતિઃ , યોદ્ધાની જેમ; ઇત્યાદિ. (૩) “ઉદ્દિષ્ટવર્ણન' નામે ત્રીજા તબકમાં, જેના તદ્દન વિભિન્ન અર્થો થાય એવા અનેકાર્થ શબ્દના પ્રયોગથી થતા શ્લેષની રચના સમજાવી છે. (૪) 'અભુતવિધિ” નામે ચોથા સ્તબકમાં વણ, ભાષા, લિંગ, પદ, પ્રકૃતિ અને પ્રત્યય તથા વચન અને વિભક્તિ વડે થતા આઠ પ્રકારના શ્લેષનાં ઉદાહરણ આપ્યાં છે, યમકરચનાના ઉપાય બતાવ્યા છે, તથા વિરોધાભાસ, પ્રશ્નોત્તર અને પુનરુક્તવદાભાસ અલંકારોનાં ઉદાહરણ આપ્યાં છે. (૫) પાંચમ ચિત્રસ્તબક છે અને એમાં અનેક પ્રકારનાં ચિત્રકાબેની ચર્ચા છે. ચિત્રકાવ્યની રચનામાં ઉપયોગી થાય એવા શબ્દોની સૂચિઓ કર્તાએ આપી છે; જેમકે, એકાક્ષરી અને દ્વચક્ષરી શબ્દ (પૃ. ૮૬-૮૭ અને ૯૪-૯૬), એકાક્ષરી ધાતુઓ (પૃ. ૯ર-૯૪), તથા બન્ને તરફથી એકસરખા જ વંચાય એવા શબ્દો (પૃ. ૧૦૦). જુદા જુદા પ્રકારનાં ચિત્રકા, જેવાં કે-સ્વરચિત્ર, વ્યંજનચિત્ર, ગતિચિત્ર, આકારચુત, માત્રાટ્યુત, વર્ણચુત આદિન તથા વિવિધ પ્રકારનાં ગૂઢ’નાં ઉદાહરણ અહીં અપાયાં છે. ૨૬૭. ચોથે અર્થસિદ્ધિ પ્રતાન સાત સ્તબકામાં વહેંચાયેલું છે? Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૨૯ (૧) એમાં પહેલે સ્તબક “અલંકારાભ્યાસ” છે, એમાં સૌ પહેલાં કર્તાએ ઉપમાની ચર્ચા કરી છે, વિશિષ્ટ ઉપમાને સાથે બંધબેસતી વિશિષ્ટ ઉપમાએનું તુલનાપત્ર કર્તાએ આપ્યું છે (પૃ. ૧૦૫-૧૦૭), તથા ઉત્તમ ઉપમાયુક્ત કવિતાની રચના માટે કેટલાંક વ્યવહાર સૂચન કર્યા છે (પૃ. ૧૦૭-૧૦૮), કેમકે એમના મત પ્રમાણે-૩પમીયાં દિનિકાયાં ઢાણિયઃ (કારિકા ૩૬); તેમણે એ પણ બતાવ્યું છે કે ઉપમામાં સહેજ પરિવર્તન કરતાં બીજા કેટલાક મુખ્ય અલંકારો—જેવા કે રૂપક, અનન્વયે, સ્મરણ, સંદેહ, અપહતુતિ, વ્યતિરેક, ઉપ્રેક્ષા આદિ કેવી રીતે પેદા થાય (પૃ. ૧૦૯). રૂપકની ચર્ચા વધારે વિગતવાર કરવામાં આવી છે. રૂપકની રચના કેવી રીતે કરવી તથા એકને એક ભાવ જુદી જુદી રીતે કેમ વ્યક્ત કરવો એનાં પણ સૂચન આપેલાં છે (પૃ. ૧૧૧-૧૧૬). (૨-૪) “વ સ્તબક,” “આકારસ્તબક ” અને “ક્રિયાસ્તબક’ એ અનુક્રમે ત્રણ સ્તબેંકમાં જુદા જુદા રંગ, આકાર અને ક્રિયાવાળા પદાર્થોને કેવી રીતે વર્ણવી શકાય એ બતાવ્યું છે. (૫) “પ્રકીર્ણ સ્તબક” નામે પાંચમા સ્તબકમાં વિવિધ પદાર્થોના આધાર, પરિવાર, ગુણ આદિ વિશે કલ્પનાઓ કરીને કવિ એ પદાર્થોને કેવી રીતે ચારુતાપૂર્વક વર્ણવી શકે એનું લંબાણ નિરૂપણ કર્યું છે. સામ્ય એ સુભગ અર્થોત્પત્તિનું મુખ્ય કારણ છે (કારિકા ૧૬૩), અને એથી કર્તાએ સદશ વસ્તુઓની એક લાંબી યાદી આપી છે; જેમકે–તીક્ષ્ણ, મહત્તમ, સૂક્ષ્મ, મંગલકારક, મહામાંગલ્યકારક, અમંગલ, પવિત્ર, અપવિત્ર, સુખદાયક, દુઃખકારક, સ્થિર, અસ્થિર, વેગવાન, મંદ, બલિષ્ટ, નિર્બલ, ક્રૂર, અક્રૂર, મધુર ધ્વનિકારક, કઠોર ધ્વનિકારક, મહાશબ્દકારક, સુરૂપ, દાનશર, ધનુર્ધર, આધાર, વિદ્વાન રાજા, મંત્રી, ઇત્યાદિ (કારિકા ૧૬૪–૨૪૮). (૬) છઠ્ઠો સંખ્યાસ્તબક સંસ્કૃત કવિતાના અભ્યાસીઓને માટે ખાસ રસપ્રદ છે, કેમકે શબ્દાંકે અર્થાત કાવ્યરચનામાં ઉપયોગી સંખ્યાવાચક શબ્દોની સૂચિ એમાં આપેલી છે. એકથી વીસ સુધીના એકેના વાચક તથા સે અને હજારના વાચક શબ્દો પણ એમાં આપ્યા છે. (પૃ. ૧૪૩-૧૪૮). અંકને રીતસરને ઉલ્લેખ કર્યા વિના આવા શબ્દાંકાની સહાયથી પિતાની કૃતિઓનું રચનાવર્ષ નેધવાની પ્રથા મધ્યકાલીન સંસ્કૃત લેખકોમાં હતી (જુઓ પેરા ૧૨૯). (૭) સમસ્યાસ્તબક' નામે સાતમાં સ્તબકમાં વિવિધ પ્રકારની સમસ્યાઓના પૂરણ વિશે સૂચને છે. સંસ્કૃત કવિઓ માટે રાજસભામાં કે વાદસભામાં સમસ્યાપૂરણ એ બહુ અગત્યની વસ્તુ હતી, અને તેથી આ ગ્રન્થમાં એ વિશેની ઉપયોગી માહિતી આપવાનું અમરચન્દ્ર ચૂક્યા નથી. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ “કાવ્યકલતા' ઉપરની બીજી યજ્ઞ વૃત્તિ—પરિમલ” ૨૬૮. “કાવ્યકલ્પલતા” ઉપરની બીજી પત્ત વૃત્તિ પરિમલને રૂઢ અર્થમાં ટીકા ગણી શકાય નહિ; મૂળ ગ્રન્થના જુદા જુદા મુદ્દાઓનું એ સ્વતંત્ર, રસળતું, અને બહુ વ્યવસ્થિત કહી શકાય નહિ એવું વિવરણ છે. પરિમલ” હજી અપ્રકટ છે. પાટણના જૈન ગ્રન્થભંડારમાંથી પરિમલ ની બે હસ્તપ્રતો મને મળી હતી; તે બન્નેય બીજા પ્રતાન (શ્લેષસિદ્ધિ)ના આરંભે લગભગ સમાન સ્થાનેથી અધૂરી રહે છે, તેથી આ બહુ રસપ્રદ કૃતિને પૂરો અભ્યાસ હું કરી શક્યો નથી. અમરચન્દ્રકૃત “પદ્માનન્દ મહાકાવ્યની પ્રસ્તાવનામાં (પૃ. ૪ર) શ્રી. હીરાલાલ કાપડિયાએ “પરિમલની ત્રીજી એક હસ્તપ્રતની નોંધ કરી છે, પરંતુ તે પણ અપૂર્ણ હોવાથી આ દષ્ટિએ બહુ ઉપયોગી નથી. “જન ગ્રન્થાવલિ માં “પરિમલ'નું પ્રસ્થાઝ ૧૧રર શ્લેક આપેલું છે, પણ એ ભૂલ જણાય છે. ઉપર કહ્યું તેમ, બીજા પ્રતાનના આરંભ આગળથી અપૂર્ણ એવી પાટણની બે હસ્તપ્રતોનું પ્રસ્થાઝ શ્રી. મુરારિલાલ નાગરે આશરે ૪૫૦૦ શ્લોક ગણ્યું છે, અને આખેયે ગ્રન્થ તે ચારે પ્રતાને ઉપરની વૃત્તિ હશે, એ જોતાં એનું પ્રસ્થાશ્ર દશ કે અગિયાર હજાર શ્લેકથી ઓછું હવા સંભવ નથી. પહેલા પ્રતાનના બીજા સ્તબકનું વિવરણ કરતાં અમરચન્ટે છંદ શાસ્ત્રની લંબાણપૂર્વક ચર્ચા કરી છે તથા હેમચન્દ્ર “છન્દાનુશાસન'માં કર્યું છે તેમ, અપભ્રંશ છેદ વિશે પણ માહિતી આપી છે. સાધારણ રીતે હેમચન્દ્રને અનુસરીને અહીં કર્તાએ છ પ્રકારની પ્રાકૃતિનાં લક્ષણ આપ્યાં છે. પાંચમા સ્તબક ઉપરના વિવરણમાં અમરચન્દ્ર વિવિધ વિદ્યાઓ, કલાઓ, શસ્ત્રાસ્ત્રો, દેવો અને દેવીઓનાં સ્વરૂપ, જુદાં જુદાં દર્શનેના સિદ્ધાન્ત, તથા કાવ્યરચના કરનારાઓને ઉપયોગી થાય એવા સામાન્ય જ્ઞાનના વિષયો પર માહિતી આપી છે. શગાર એ સંસ્કૃત કવિઓને પ્રિય રસ છે, અને તેથી કર્તાએ કામશાસ્ત્રનું નિરૂપણ કર્યું છે અને સ્ત્રીપુરુષના કામશાસ્ત્રોકત પ્રભેદોથી માંડી સુરતક્રીડા સુધીના વિષય ચર્ચા છે. એ પછી નાયક, પ્રતિનાયક અને નાયિકાનાં લક્ષણ આપવામાં આવ્યાં છે. સર્વ જીવોનાં લક્ષણ આપતાં કર્તાએ સરિસૃપે (સર્પાદિ), દ્વિપદ, ચતુષ્પદ અને પર્પદોનાં લક્ષણ આપ્યાં છે, જે કવિતાની રચનામાં ઉપયોગી થાય. વળી કર્તાએ પૌરાણિક ભૂગોળની અને ભારતની એ સમયે જાણવામાં આવેલી ભૂગોળની પણ કંઈક માહિતી આપી છે. કાલગણના ૪૩. “જૈન ગ્રન્થાવલિ', પૃ. ૨૧૬; તેને અનુસરીને જિરકે, પૃ. ૮૯ Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં કાળે [ ૨૩૧ વિશે વાત કરતાં સમયના નાનામાં નાના વિભાગથી શરૂ કરી તે વર્ષ સુધી આવે છે, અને એ વિશે કહે છે– વૈવજ્ઞનાં ૪ ચૈત્રવિણાનાં કાવલિઃ (પત્ર ૬૯૦૪૪ એ બતાવે છે કે અમરચન્દ્રના સમયમાં ગુજરાતના નિદાન અમુક પ્રદેશમાં તે વર્ષને પ્રારંભ શ્રાવણથી ગણવામાં આવતા હતા. અહીં તેંધવું રસપ્રદ થશે કે જન આગમના બે ગ્રન્થ “ભગવતી સૂત્ર (૧૮-૧૦) અને જ્ઞાતાધર્મકથા સૂત્ર” (પૃ. ૧૦૭) શ્રાવણાદિ વર્ષને ઉલ્લેખ કરે છે તથા કૌટિલ્યનું “અર્થશાસ્ત્ર' (અધિકરણ ૨, અભ્યાસ ૭) પણ શ્રાવણાદિ વર્ષની નોંધ કરે છે. આ પછી કર્તા ઋતુઓની—ખાસ કરીને વસંતની, એમાં ખીલતાં વૃક્ષોની તથા એ વૃક્ષનાં દેહદોની વાત કરે છે. આમ કવિતારચનામાં ઉપયોગી અનેકવિધ પ્રકીર્ણ માહિતી સંકલિત સ્વરૂપમાં આપીને પહેલા પ્રતાનના છેલ્લા સ્તબક ઉપરની “પરિમલ” વૃત્તિ અમરચન્દ્ર પૂરી કરે છે. એ પછી બીજા પ્રતાન ઉપરની વૃત્તિ શરૂ થાય છે, પણ બીજા પ્રતાનના બીજા સ્તબક ઉપરની વૃત્તિ શરૂ થાય ત્યારે પહેલાં જ મને મળેલી બને હસ્તપ્રતો અધૂરી રહે છે. મૂલની યૌગિક શબ્દોની સૂચિ (પ્રતાન ૨, સ્તબક ૨) ઉપર “કવિક્ષિશ વૃત્તિએ વિવરણ કર્યું નથી તે “પરિમલ વિસ્તારથી સમજાવે છે, જ્યારે એ જ પ્રતાનને પહેલો સ્તબક જે ઉપર “ કવિશિક્ષા-” એ ટીકા કરી છે તે ઉપર “પરિમલ'માં કંઈ વિવેચન નથી. ૨૬૯, “કાવ્યકલ્પલતા તથા તે ઉપરની આ બે વૃત્તિઓ કવિતાના સિદ્ધાત્તિક કે વિદ્વત્તાવિષયક અંગને નહિ, તેના વ્યવહારુ અંગને આજે આપણને કંઈક યાગ્નિક પણ લાગે એ રીતે વિચાર કરે છે, અને એથી એમાં ઝાઝાં અવતરણ કે પ્રમાણો ટાંકવામાં આવ્યાં નથી. “કવિશિક્ષા” વૃત્તિમાં અમરચન્દ્ર પિતાની બીજી કૃતિઓ–દે રત્નાવલિ', “મંજરી', “પરિમલ” અને “અલંકારપ્રબોધીને ૪૫ ઉલ્લેખ કરે છે, તથા એક સ્થળે (પૃ. ૨૮) તેમણે વૈયાકરણ શાકટાયનને આધાર ટાંક્યો છે. પરિમલ' વૃત્તિમાં “નાટયશાસ્ત્રકાર ભરત (પત્ર ૬૪ અને હેમચન્દ્રકૃત “દાનુશાસન' (પત્ર ૨, ૯) તથા “સિદ્ધહેમ વ્યાકરણના (પત્ર ૧૧) આધાર ટાંકવામાં આવ્યા છે. વળી એમાં માલતીમાધવને ઉલ્લેખ છે (પત્ર ૬૧); “રઘુવંશ'માંથી (પત્ર ૧) ૪૪. અહીં નોંધેલ પરિમલીનાં પત્ર શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમન્દિર, પાટણની હસ્તપ્રત નં. ૯૫૧૧ નાં છે. ૪૫ જુઓ, પેરા ૧૬૪ અને ૧૦૬, Page #255 -------------------------------------------------------------------------- ________________ ર૩ર ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ અવતરણ આપ્યું છે તથા કવિ ધનપાલ (પત્ર ૯૦૪૬ અને માણિક્તસૂરિનાં (પત્ર ૧,૪૭ પદ્ય ટાંકવામાં આવ્યાં છે. ધનપાલ કવિ ધારાનગરીના ભજન સમકાલીન હતો અને ઈસવી સનની દસમી સદીમાં થઈ ગયો એ જાણીતું છે. માણિક્યસૂરિ એ “કાવ્યપ્રકાશ” ઉપર “સંત” રચનાર માણિજ્યચન્દ્ર હવા સંભવ છે. ૨૩૦. “કાવ્યકલ્પલતા'માં ચર્ચાયેલ વિષયના આ વિહંગાવલેકન ઉપરથી જોઈ શકાશે કે સંસ્કૃત કવિને એના લેખનકાર્યમાં જરૂરી સહાય સૂચના આપવાને એને આશય છે. અમરચન્ટે જે રીતે નિરૂપણ કર્યું છે તે જોતાં અનુમાન થાય છે કે આ ગ્રન્થમાં જે પ્રકારની તાલીમ તેમણે વર્ણવી છે એમાંથી તેઓ પોતે પણ પસાર થયા હોવા જોઈએ. અમરચન્દ્રની કવિત્વશક્તિ અને સમસ્યાપૂરણની પ્રવીણતાની રાજા વીસળદેવની સભાના કવિઓએ પરીક્ષા લીધી હોવાનું જે વર્ણન “પ્રબન્ધકાશમાં છે (જુઓ Vરા ૧૦૩) તે આ દષ્ટિએ વિચારતાં ખરેખર રસપ્રદ છે. પ્રાચીન ભારતમાં કવિતા એ કવિ તરફ કેવળ આત્મલક્ષી અભિવ્યક્તિને પ્રશ્ન નહોતો; કવિએ વિશિષ્ટ સભાજનને પણ પ્રસન્ન કરવાના હતા. જ્યારે એક નવી કૃતિ પ્રગટ થાય અર્થાત તૈયાર થાય ત્યારે, રાજશેખર અને બીજાઓએ વર્ણવ્યું છે તેમ, નિષ્ણાતોની સમિતિઓ સમક્ષ સંમતિ માટે તે રજૂ કરવામાં આવતી, અને શાસ્ત્રોક્ત તમામ સિદ્ધાન્તોનું કવિ પાલન કરે એવી અપેક્ષા તેની પાસે રખાતી. સાહિત્યશાસ્ત્રની આ અપેક્ષાઓ કેવી રીતે પૂરી કરવી તે ઊગતા કવિને શીખવવાને અમરચકૃત “કાવ્યકલ્પલતા” જેવી રચનાઓને આશય છે. વિદ્યાર્થીમાં કંઈક સ્વયંભૂ શકિત હોય તે કાવ્યરચના કરવાનું એને કઈ પદ્ધતિએ શીખવાનું હશે એની ઝાંખી આવા ગ્રન્થોમાંથી થાય છે. આ ગ્રન્થ છંદોના મર્મ શીખવે છે, કવિત્વમય ઉપમાઓ કેવી રીતે ગૂંથી શકાય એ બતાવે છે, શ્લેષરચનાની તથા અનુપ્રાસ અને યમકની રચનાની કઠિન જનાઓ સમજાવે છે, અને શીઘ્રકવિત્વનાં રહસ્ય તથા ત્રુટિત પંક્તિઓ ४६. यथा धनपालस्यनतसुरकिरीटसंघष्टचरण, जय भगवति भीतजनकशरण. ४७. यदुक्तं श्रीमाणिक्यसूरिभिःस्तुत्य तन्नास्ति नूनं न जगति जनता यत्र बाधा विदध्यादन्योन्यस्पर्धिनोऽपि त्वयि तु शुभविधौ वादिनो निर्विवादाः । यत्तच्चित्रं न किञ्चित् स्फुरति मतिमतां मानसे विश्वमातह्यसि त्वं येन धत्से सकलनयमयं रूपमर्हत्सुखस्था ॥ Page #256 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૩૩ અને વાક્યમાંથી છંદનાં અખંડ ચરણ કેમ રચવાં એની રીતે રજૂ કરે છે. જો કે એકંદરે આ રીત યાંત્રિક છે, તે પણ ઊછરતા કવિઓને એ ઘણાં ઉપયોગી સૂચનો આપે છે તથા કર્તા પોતાની કલામાં કેટલા સુપ્રવીણ હતા અને સાહિત્યશાસ્ત્રના દેવા ઊંડા અભ્યાસી હતા એ આમાંથી જાણવા મળે છે. ૨૭૧, જેસલમેરના બડા ભંડારમાં સં. ૧૨૦૫ માં લખાયેલી “કવિકલ્પલતાવિવેક'ની એક તાડપત્રીય પ્રતિ છે. એના કર્તાનું નામ અજ્ઞાત છે. એમાં મૂળ કારિકાઓ નથી, પણ તે ઉપરની “વિવેક' નામે વૃત્તિ માત્ર છે. વળી કર્તાએ એમ જણાવ્યું છે કે પલ્લવ ” નામે વૃત્તિમાં જે વસ્તુઓનું વિવરણ નથી કર્યું તે આ “વિવેક માં કરીએ છીએ. આ ગ્રન્થ અમરચન્દ્રથી આશરે બે સદી પહેલાં રચાયો છે અને એનાં શબ્દશઃ અવતરણ પણ અમરચન્ટે લીધાં છે. પછીના સમયના અનેક લેખકે ઉપર અમરચન્દ્રની કૃતિની અસર છે. દેવેશ્વરકૃત કાવ્યકલ્પલતા' (ઈ. સ. ના ચૌદમા સિકા આસપાસ) ગ્રન્થની સામાન્ય આજના તથા વિષયનિરૂપણની બાબતમાં એકંદરે અમરચન્દ્રને અનુસરે છે, એટલું જ નહિ, પણ અનેક સ્થળે દેવેશ્વરે અમરચંદ્રમાંથી આખા ને આખા ખડકે ઉતાર્યા છે. નિયમો અને વ્યાખ્યાઓ દેવેશ્વરે શબ્દશઃ ઉતાર્યા છે તથા ઉદાહરણે પણ એના એ જ પુનરાવૃત્ત કર્યા છે. આ અનુસરણ માત્ર કેક કેક સ્થળે નથી, પણ વ્યવસ્થિત છે અને આખાયે ગ્રન્થમાં છે; તે ઉપરથી નિશ્ચિત અનુમાન થાય છે કે દેવેશ્વરે અમરચન્દ્રના પ્રન્થને નજર સમક્ષ રાખીને જ આ રચના કરી હોવી જોઈએ. અમરચન્દ્રના નિરૂપણને કેટલેક અંશ “અલંકારશેખરના કર્તા કેશવમિશ્ર (ઈ. સ. ૧૬મો સંકે) ઉતાર્યો છે. જો કે “અલંકારશેખરમાં કવિશિક્ષા ઉપરાંત સાહિત્યશાસ્ત્રના સર્વસામાન્ય વિષયોની પણ ચર્ચા છે, પરંતુ આખાયે ભારતવર્ષના સંસ્કૃતના વિદ્વાનેમાં કવિશિક્ષાના મુખ્ય પાડગ્રન્થ તરીકે તે અમરચન્દ્રસૂરિત ‘કાવ્યકલ્પલતાની જ પ્રતિષ્ઠા આજ સુધી અજોડ રહી છે. ૪૭. દે, ઉપર્યુક્ત, પુ. ૧, પૃ. ૨૧૨ ૪૮, એ જ, પૃ. ૨૬૧ થી આગળ ૩૦ Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫ વ્યાકરણ ગ્રન્થો સંસ્કૃતના વ્યાકરણ-સંપ્રદાય ૨૭૨, વ્યાકરણ એ વેદના અધ્યયનમાં ઉપયોગી છ વેદાંગમાંનું એક અંગ છે. શાકલ્થ તયાર કરેલે “ઋગ્વદને પદપાઠ, પ્રાતિશાખ્યો અને શિક્ષા બતાવે છે કે વેદના સંશોધન માટે તથા શુદ્ધ સ્વરૂપે એને ઉચ્ચાર કરવા માટે કેટલી કાળજી લેવામાં આવતી હતી. યાસ્કના “નિરુક્ત' (ઈ. સ. પૂર્વે ૭૦૦ અસપાસ) ઉપરથી જણાય છે કે વેદને આધારે વ્યુત્પત્તિ અને ભાષાવિષયક ચર્ચા કેવી રીતે ચાલતી હતી તથા યાસ્કના સમય સુધીમાં વેદના અર્થ નિર્ણયને લગતી જુદી જુદી પરંપરા સ્થાપિત થઈ ચૂકી હતી. પરંતુ પ્રાચીન ગ્રન્થ સાથે સંબંધ ધરાવતા વ્યાકરણવિષયક પ્રશ્નોની ચર્ચા કરતા વૈયાકરને લેકની ચાલુ ભાષાને પણ વિચાર કર્યા વિના ચાલે એમ નહોતું; અને ઘણું કરીને એ વલણમાંથી લૌકિક વ્યાકરણોને ઉદ્દભવ થયો. વેદની આર્ષ ભાષાથી ભિન્ન એવી લૌકિક સંસ્કૃતના ચાલુ પ્રવેગનું નિરૂપણ કરતું પહેલું ઉપલબ્ધ વ્યાકરણ એ પાણિનિની “અષ્ટાધ્યાયી” (ઈ. સ. પૂર્વે પ૦૦ આસપાસ) છે. એમાં શાકટાયન (૩-૪-૩), આપિશલિ (૬-૧–૯૧), - ટાયન (૬–૧–૧૨૩), શાકલ્પ (૧-૧-૧૬), ચાફવર્મા (૬–૧–૧૨૮), સેનક (૫–૪–૧૧૨), ગાગ્ય (૮-૩-૨૦), ગાલવ (૬-૩-૬૧) આદિ પુરોગામીઓને પાણિનિએ નામ દઈને ઉલ્લેખ કર્યો છે, જે બતાવે છે કે પાણિનિની પૂર્વે પણ કેટલાંક અગત્યનાં વ્યાકરણે હતાં. પ્રાચો વિશેના પાણિનિના ઉલ્લેખ ઉપરથી કેટલોકોએ ઐન્દ્ર વ્યાકરણના અસ્તિત્વનું અનુમાન કર્યું છે, જેનું સ્થાન પાણિનિના વ્યાકરણે લઈ લીધું. પતંજલિના શકવતી “મહાભાષ્ય (ઈ. સ. પૂર્વે ૧૨૦ આસપાસ) ઉપરાંત પાણિનિનાં સૂત્રો ઉપર કેટલીક આનુષંગિક રચનાઓ થઈ છે, જેમાં કાત્યાયનકૃત “વાર્તિક' (ઈ. સ. પૂર્વે ૩૫૦ આસપાસ), જયદિત્ય અને વામનની “કાશિકાવૃત્તિ' (ઈ. સ. ને હમે સકે), ધાતુપાઠી, શાકટાયન અથવા વરરુચિએ રચેલાં ગણાતાં ઉણાદિસૂત્ર, અને શાન્તનવકૃત ‘ફિસૂત્રને ઉલ્લેખ કરી શકાય; એ પછી સંખ્યાબંધ મહત્ત્વને ગ્રન્થ એ વિશે રચાયા છે, જેઓને વિશે અહીં નેધ કરવી જરૂરી નથી. ૧. બેઘેલકર, સિસ્ટમ્સ ઑફ સંસ્કૃત ગ્રામર, પૃ. ૧૦ થી આગળ ૨. પુરાતત્ત્વ” વૈમાસિક, પુ. ૨, પૃ. ૪૧૯ Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૩૫ ૨૭૩, પાણિનિના સમય પછી ભારતમાં સાહિત્યિક કે શાસ્ત્રીય અભ્યાસમાં વ્યાકરણને બહુ મહત્ત્વનું સ્થાન મળ્યું અને દરેક વિદ્યાર્થી માટે શબ્દશાસ્ત્રનું નિદાન સામાન્ય જ્ઞાન મેળવવાનું જરૂરી બન્યું; અને સમય જતાં ભારતના જુદા જુદા પ્રદેશોમાં વિવિધ વ્યાકરણ–સંપ્રદાયોને ઉભવ થ. આ સંપ્રદાયોમાં સૌથી જૂને “કાતન્ને વ્યાકરણને સંપ્રદાય છે, જે કૌમાર અથવા કાલાપ તરીકે પણ ઓળખાય છે. આ સંપ્રદાયને કાશ્મીર અને બંગાળમાં ભારે પ્રભાવ હતો, અને હેમચન્દ્રનું વ્યાકરણ રચાયું ત્યાર પહેલાં ગુજરાતમાં પણ બધા વર્ગોમાં “કાત–' વ્યાકરણને અભ્યાસ થતું હતું. ચન્દ્રગેમીનું “ચાન્દ્રવ્યાકરણ (ઇ. સ. ૪૭૦ આસપાસ) કાશ્મીર, તિબેટ અને નેપાલમાં લોકપ્રિય હતું તથા સિલેન સુધી પહોંચ્યું હતું. “સારસ્વત વ્યાકરણુ’ના સંપ્રદાયને ઈ. સ. ૧૨૫૦ થી બહુ જૂના સમયમાં મૂકી શકાય એમ નથી.૪ આ સંપ્રદાયને પ્રભાવ ગુજરાત, રાજસ્થાન, બંગાળ અને દિલ્હી આસપાસના પ્રદેશમાં મોટે ભાગે હતા, અને ભટ્ટજી દીક્ષિત (ઈ. સ. ૧૬૩૦ આસપાસ) તથા તેમના શિષ્યોએ પાણિનિનું નવનિર્માણ કર્યું અને અન્ય વ્યાકરણ-સંપ્રદાયની અસર ઘટવા માંડી ત્યાં સુધી એ પ્રભાવ બરાબર ચાલુ રહ્યો હતો. બીજા વ્યાકરણ–સંપ્રદાયમાં કમદીશ્વરને જૈમાર સંપ્રદાય (ઇ. સ. ૧૧૫૭ પછી), જે એ સંપ્રદાયના સૌથી પ્રસિદ્ધ લેખક જૈમાનિંદીના નામથી ઓળખાય છે, તથા “મુગ્ધબેધન કર્તા બેપદેવને (ઈ. સ. ૧૩મી સદી) સંપ્રદાય નોંધપાત્ર છે. ૨૩૪, જૈનેના પોતાના વ્યાકરણ-સંપ્રદાય છે તથા જૈનેન્દ્ર, શાકટાયન અને હેમચન્દ્રની પોતાની અલગ પરંપરા છે. “જનેન્દ્ર વ્યાકરણનું કર્તવ પરંપરાથી છેલ્લા તીર્થંકર મહાવીરસ્વામી ઉપર આરોપવામાં આવ્યું છે, પણ એ પૂજ્યપાદ દેવનંદીની કૃતિ છે અને એતિહાસિક પ્રમાણોને આધારે વિદ્વાનોએ એને ઈ. સ. ની પાંચમી સદીના ઉત્તરાર્ધમાં મૂકી છે. પાણિનિનાં સૂત્રો તથા તે ઉપરના “વાર્તિકને આધારે તે રચાયેલી છે. જૈન શાકટાયને એ યાપનીય સંઘના હોઈ એ નામના પ્રાચીનતર વૈયાકરણથી ભિન્ન છે, અને ૩. બેઘેલકર, ઉપર્યુક્ત, પૃ. ૫૭ થી આગળ ૪. એ જ, પૃ. ૯૧ ૫. એ જ, પૃ. ૯૨ ૬. કથ, સંસ્કૃત લિટરેચર, પૃ. ૪૩૨ ૭. બેઘેલકર, ઉપર્યુક્ત, પૃ. ૬૪. વળી જુઓ નાથુરામ પ્રેમી, “જેન સાહિત્ય ઔર ઇતિહાસ, પૃ. ૯૪ થી આગળ. Page #259 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ તેમણે પિતાનું “શબ્દાનુશાસન ઈ. સ.ની ૯ મી સદીમાં રચ્યું છે. એની રચના છે કે જેને માટે થઈ હતી, પણ એને અભ્યાસ વ્યાપક રીતે થતા હતો એ પછીના વ્યાકરણ–સાહિત્યમાં મળતા ઉલ્લેખ ઉપરથી જણાય છે. સંસ્કૃત ઉપરાંત અપભ્રંશ સમેત પ્રાકૃત ભાષાઓના વ્યાકરણનું નિરૂપણ કરતું હેમચન્દ્રનું “સિદ્ધહેમ શબ્દાનુશાસન રાજા સિદ્ધરાજ જયસિંહની વિનંતિથી કેવી રીતે રચાયું હતું એ આપણે પહેલા પ્રકરણમાં જોયું છે. ગુજરાતમાં જૈનમાં બીજા તમામ વ્યાકરણ-સંપ્રદાયનું સ્થાન હેમચન્દ્રના વ્યાકરણ લીધું, અને પ્રાકૃત વ્યાકરણની બાબતમાં તે હેમચન્દ્રનું સ્થાન હમેશાં અજોડ રહ્યું છે. “સિદ્ધહેમ શબ્દાનુશાસન ઉપર હેમચન્દ્ર પિતે લખેલી વૃત્તિઓ અને આનુષંગિક સાહિત્ય ઉપરાંત જૈન વિદ્વાનોએ ૧૯મા સૈકા સુધી અને કેટલાક દાખલાઓમાં તો ઠેઠ આધુનિક કાળ સુધી, સંખ્યાબંધ રચનાઓ કરીને હેમચન્દ્રના મહાગ્રન્થ ઉપર ટીકાટિપ્પણુ લખ્યાં છે, એને સંક્ષેપ કે સરલીકરણ કર્યું છે, અથવા વિદ્યાથીઓની અનુકૂળતા ખાતર એની પુનવ્યવસ્થા કરી છે. ૧૦ અમરચન્દ્રસૂરિકૃત ‘સ્થાદિ દસમુચ્ચય ૨૫. અહીં જેઓનું અવલોકન કરવાનું છે તે બે ગ્રન્થ અમરચન્દ્રસૂરિકત “સ્વાદિશબ્દસમુચ્ચય' અને નરચન્દ્રસૂરિકત “પ્રાકૃતપ્રબોધ' અથવા પ્રાકતદીપિકા હેમચન્દ્રના વ્યાકરણના આનુષંગિક ગ્રન્થ છે. “સ્વાદિશબ્દસમુચ્ચય'ને સંબંધ એ વ્યાકરણના સંસ્કૃત વિભાગ સાથે છે, જ્યારે “પ્રાકૃતપ્રબોધ પ્રાકૃતિનું નિરૂપણ કરતા એના આઠમા અધ્યાયને લગતે છે. પહેલાં આપણે “સ્વાદિશબ્દસમુચ્ચય' લઈએ. ચારિ એ હેમચન્દ્રના વ્યાકરણની પરિભાષાને શબ્દ છે ( કસિત્યાદિ..૧–૧–૧૭); પ્રથમા એકવચનને પ્રત્યય ત્યાં રસ છે (સરપાણિનિ ૪-૧-૨, નૌછાખ્યાંમત્ત.. ઇત્યાદિ; હેમચન્દ્ર નુ નું ઉન્ન કરે છે), અને એથી સ્થાત્રિનો અર્થ નથી શરૂ થતા વિભકિતપ્રત્ય એ છે. નામ, સર્વનામો અને અંકાનાં રૂપાખ્યાને ચાર અધ્યાયમાં એમાં ચર્ચા છે. એની રચના કારિકાઓમાં થઈ છે, અને ચાર અધ્યાયમાં અનુક્રમે ૨૬, ૨૩, ૨ અને ૩ કારિકાઓ છે. ૮. એ જ, પૃ. ૬૯. વળી જુએ પ્રેમી, ઉપર્યુક્ત, પૃ. ૧૫૦ થી આગળ. ૯. એ જ, પૃ. ૬૮ ૧૦. અરાઢમી સદી સુધી રચાયેલા આ પ્રકારના ગ્રન્થની સૂચિ માટે જુઓ “પુરાતત્ત્વ” વૈમાસિક, પુ. ૪, પૃ. ૮૦ થી આગળ. Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૫] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૭૭ ૨૭૬. પહેલી કારિકામાં મંગલ છે; કારિકા ૨-૪ માં જાતિને અનુસરીને શબ્દોના નવ વિભાગ પાડ્યા છે, અને એ વર્ગીકરણમાં લેખક હેમચન્દ્રના લિંગાનુશાસનને અનુસર્યા છે. શબ્દોના આ વિભાગ નીચે પ્રમાણે છે : (૧) પુંલિંગ, (૨) સ્ત્રીલિંગ, (૩) નપુંસકલિંગ, (૪) પુંલિંગ તેમજ સ્ત્રીલિંગ, (૫) સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, (૬) પુંલિંગ અને નપુંસકલિંગ, (૭) અનિશ્ચિત જાતિવાળા શબ્દો, ટિકા, દા. ત. ગુમ, સમ, ઇત્યાદિ, (૮) ત્રણે જાતિઓમાં પ્રજાતા શબ્દો, ત્રિક્રિાદ, દા. ત. જાન્સસ્ત્રી-રું, કૃપ-ટી-સ્ટ્ર, રાસ-ત્રી-૪, ઇત્યાદિ, (૯) સમાન વિભક્તિમાં પ્રજાયેલા શબ્દોની જાતિ ધારણ કરતા શબ્દો, વાચઢિ, દા. ત. શુક, , કૃષUT, ઇત્યાદિ. નામની ચર્ચા કરતાં અમરચન્ટે ઠીક ઠીક વિગતો આપી છે, પણ સર્વનામે અને અંકની વાત બહુ સંક્ષેપમાં–શીર્ષક શબ્દોનો ઉલ્લેખ કરીને, માત્ર પાંચ કારિકાઓમાં કરી છે. ૨૭૭. (૧) પહેલે અધ્યાય સ્વરાન્ત અને વ્યંજનાન્ત એ પ્રમાણે શબ્દોના વિભાગ પાડે છે, અને માત્ર સ્વરાન્ત શબ્દોનું વર્ગીકરણ આપે છે. ૩, , , , , , , , ટુ, , , , શૌ અંતવાળા શબ્દોને અનુક્રમે પુંલિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને વાલિંગ એ વિભાગમાં ગોઠવવામાં આવ્યા છે. (૨) બીજો અધ્યાય વ્યંજનાન્ત શબ્દોની ચર્ચા કરે છે. વર્ગીકરણની એ જ પદ્ધતિ અહીં પણ અનુસરવામાં આવી છે. (૩) ત્રીજો અધ્યાય માત્ર ત્રણ કારિકાઓમાં સર્વનામેની વાત કરે છે; પાણિનિના ગણપાઠમાં આપેલા અને હેમચન્ટે સ્વીકારેલા સર્વાદિગણના નામોલ્લેખથી વિશેષ કંઈ લેખકે અહીં આપ્યું નથી. (૪) ચોથા અધ્યાયની પહેલી કારિકા માત્ર એક જ પંક્તિમાં અંકનો ઉલ્લેખ કરે છે– gwાચાઃ નળાક્લાદ પુઃ સ્વસ્થ પ્રક્રિયાઃ | અને પછી કિલિંગી, ત્રિલિંગી અને અનિશ્ચિત જાતિવાળા શબ્દોને અછડતો ઉલ્લેખ કરી જાય છે. ૨૭૮, વિભક્તિનાં રૂપો આપતી આ કૃતિને મુખ્ય ગુણ એ છે કે કારિકાઓમાં એની રચના થયેલી હાઈ એને મુખપાઠે કરવાનું સરલ છે. કદાચ એ જ કારણથી વિદ્યાર્થીઓમાં એ ઘણી લોકપ્રિય થઈ હતી અને જેને સમય નિશ્ચિત થઈ શક્યો નથી એ જયાનંદની ટીકા સહિત તેની સંખ્યાબંધ હસ્તપ્રતો પ્રાચીન ભંડારોમાં મળે છે. - નરચન્દ્રસૂરિકૃત “પ્રાકૃત પ્રબોધ” ૨૭૯, નરચન્દ્રસૂરિકૃતિ “પ્રાકૃત પ્રબોધ” અથવા “પ્રાકૃતિદીપિકા નું Page #261 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ છે મળ્યાગ્ર ૧૪ર૦ શ્લોક છે.૧૧ આ ગ્રન્થ હજી અપ્રકટ હેઈ માત્ર હસ્તપ્રતરૂપે જ મળે છે. હેમચન્દ્ર પિતાને વ્યાકરણને આઠમા અધ્યાયની (“પ્રાકૃત વ્યાકરણની) પન્ન વૃત્તિમાં આપેલાં ઉદાહરણની રૂપધટનાને' ૨ એમાંનાં સૂત્રની સહાયથી સમજાવવાને આ ગ્રન્થને ઉદ્દેશ છે. વળી નિરૂપણ પ્રાકૃત ભાષાને લગતું જ હાઈ હેમચન્દ્રના પહેલા સાત અધ્યાયનાં સંસ્કૃતને લગતાં સૂત્રો વિરલ સ્થળોએ—માત્ર એક વાર ટાંકવામાં આવ્યાં છે. આમ છતાં એકંદરે રૂપઘટનાના સિદ્ધાન્તોની બાબતમાં એ હેમચન્દ્રના સંસ્કૃત વ્યાકરણને અનુસરે એ દેખીતું છે.' આમ છતાં પ્રાકૃતિ માટેના સ્વતંત્ર નિયમેના વિનિયોગને એથી બાધ આવતો નથી.૧૪ હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણનાં સૂત્રોને આ પાઠ નરચંદ્ર કદી ટાંકતા નથી, માત્ર એને સંક્ષેપ જ આપે છે. (દા. ત. ટીટૂ મિથો વૃત્ત ૮–૧–૪ ને બદલે વીર્ય ). વૃત્તિમાં ઉદાહરણ તરીકે આપેલા પ્રાકૃત શબ્દોના ફેરફારો સમજાવવામાં સૂત્રોને વિનિયોગ બતાવવાને નરચન્દ્રને ઉદેશ છે, સૂત્રોને અર્થ સમજાવવાને નથી, એથી વાચક સૂત્રોના અર્થ સમજે છે એમ માનીને એ આગળ ચાલે છે. ગ્રન્થના પ્રારંભમાં લેખકે પ્રત્યેક શબ્દ આ રીતે સમજાવ્યો છે, પણ આગળ ચાલતાં કેમ જાણે એ ત્વરામાં હોય એમ જણાય છે અને ગ્રન્થના ઉત્તરાર્ધમાં પ્રમાણમાં સહેલા પુષ્કળ શબ્દોને એમણે ઉલ્લેખ પણ કર્યો નથી. પરિભાષાનો ઉપયોગ એ ભાગ્યેજ કરે છે, ૧૫ અને મૂળ સંસ્કૃતમાંથી કશા ફેરફાર વિના પ્રાકતમાં લેવાયેલા શબ્દો, જેવા કે વારિ, વજે આદિને સમજાવતા નથી. ૧૧. જિરો, પૃ. ૨૭૮ ૧૨. જુએ મંગલ પ્લેક प्रणम्य परमं ज्योतिद्यो'तताशेषवाङ्मयम् । सिद्धहेमाटमाध्यायरूपसिद्धिर्विधीयते ।। १३. संस्कृतलक्षणे धातुप्रत्ययादिसिद्धायां प्रकृतौ पश्चात् विभत्यादिविधिતથા પ્રાકૃતઝક્ષળડમિપ્રાય: | પ્રસ્તાવના ૧૪. ઘાતક્ષળલઢાં પ્રકૃતિમાવાય તરતાં વિમવસ્યા કિયા વાર્તધ્યા, નાથા, મમva#ાત્ આ પ્રસ્તાવના ૧૫. માત્ર બે વિરલ ઉદાહરણે છે—() નિમિત્તામા નૈમિત્તિ નામાવ: પ્રા., ૧-૬; (૨) મત્ર રથાનિવપરિમાણથી નિરાલયનાત હત્યારો સ્ત્રાવૃત્તિ: | પ્રામ, ૩-૧૮૦ Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] સસ્કૃત સાહિત્યમાં ફાળે | ૨૩૯ ૨૮૦. હેમચન્દ્રના આઠમા અધ્યાયના ચાર પાદમાંનાં કેટલાંયે સૂત્રેાને નરચન્દ્રે આ વિવરણમાં ટાક્યાં છે. કેટલાંક સૂત્રેાને તે બિનઅગત્યનાં ગણતા જણાય છે. અપવાદરૂપ ફેરફારા તથા કેવલપ્રયાગીની ચર્ચા કરતાં સૂત્રા (૨–૧૯૩ થી ૨૦૩), કેટલાંક પ્રારંભિક સૂત્રેા (૧–૨ અને ૧-૩) તથા સર્વનામાનાં રૂપાખ્યાન આપતાં સૂત્રેા (૩-૧૦૭થી ૧૭, ૪-૩૭૨ થી ૩૭૬) ઉપર તેમણે વિવરણ કર્યું નથી. ૨૮૧. ‘પ્રાકૃત પ્રોધ’ને અંતે નરચન્દ્રે નોંધ્યું છે તે પ્રમાણે, આ ગ્રન્થ એમના શિષ્યાની વિન’તિથી રચાયેા હતેા.૧૬ નરચન્દ્રનું ‘અનરાધવ’ટિપ્પણ એ નાટકના અભ્યાસ માટેની વિદ્યાર્થીની માર્ગદર્શિની છે તેમ પ્રાકૃતપ્રખેાધ ' પણ પ્રાકૃત શબ્દોનું બંધારણ સમજવા માટેનું વિદ્યાર્થીઓને સરળ થઈ પડે એવું પુસ્તક છે. આ દૃષ્ટિએ નરચન્દ્રે પ્રારભમાં જ પેાતાના વિષયનિરૂપણની મર્યાદા નિશ્રિત કરેલી છે, અને આ પ્રકારની રચનાએ ઉપરથી આપણે જોઈ શકીએ એમ છીએ કે પેાતાના શિષ્યાના અધ્યયનની અપેક્ષાએ વિશે તેઓ કેટલી કાળજી રાખતા હતા. પ્રકરણ ૧૬ છન્દ:શાસ્ત્રના ગ્રન્થ સંસ્કૃતમાં છન્દશાસ્ત્ર ૨૮૨. છન્દસ અથવા છાનું શાસ્ત્ર એ પણુ, વ્યાકરણની જેમ, છ વેદાંગેામાંનું એક છે. વૈદિક છંદોનું મૂળ સંભવતઃ ભારત-ઈરાની યુગ જેટલું પ્રાચીન હાય, પણ છંદોના બધારણ પરત્વે ગંભીરતાપૂર્વક વિચાર થવા માંડયો ત્યારથી છન્દઃશાસ્ત્રોના પ્રારંભ થયા એમ ગણી શકાય. ભારતીય સાહિત્યમાં આ પ્રકારના પ્રયત્ના સૌથી પહેલાં ‘સામવેદ’ના ‘નિદાનસૂત્ર’માં, ‘શાંખાયન શ્રૌતસૂત્ર' (૭–૨) માં, ‘ ઋપ્રાતિશાખ્યું 'માં તથા કાત્યાયનની ‘અનુક્રમણિ’માં જોવા મળે છે. “ વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યના યુગેાની વચ્ચે થયેલા દાના વિકાસ પરત્વે દુઃશાસ્ત્રના ગ્રન્થામાંથી કશી માહિતી ૧૬. ‘પ્રાકૃત પ્રમાધ 'ના છેલ્લા શ્લાક જુઓनानाविधैविरचितां विबुधैः स्वबुद्धया तां रूपसिद्धिमखिलामवलोक्य शिष्यैः । अभ्यर्थितो मुनिरनुज्झित संप्रदायमारब्धमेतद करोन्नरचन्द्रनामा || Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ મળતી નથી. પ્રત્યેક ચરણના નિશ્ચિત માપવાળા છે, જેમાં પ્રત્યેક ચરણ એક જ નમૂના ઉપર રચાયેલું હોય, છતાં જેઓની વચ્ચે સંપૂર્ણ વિરામ કે યતિ અનિવાર્યપણે આવે એવી બીજી અને ત્રીજી પંક્તિની તુલનાએ પહેલી બે અને છેલ્લી બે પંક્તિ જેમાં પરસ્પર સાથે વધુ નિકટતાથી જોડાયેલી હોય એ પ્રકારના ઈદેને વિકાસ કેવી રીતે થયો એની ચર્ચા કરવાને ભાગ્યેજ ઝાઝો અર્થ છે.” પિંગલનાં સૂત્રોમાં વૈદિક છંદોને એક વિભાગ છે, પણ એકંદરે આખાયે ગ્રન્થ પ્રશિષ્ટ સંસ્કૃતની અંદરચનાને લગત છે. પિંગલે જેમને ઉલ્લેખ કરે છે એવા છંદ શાસ્ત્રના પ્રાચીનતર લેખકેમાં ક્રપ્ટકિ, ઠંડી, યાસ્ક, કાશ્યપ, શિવ, રાત અને માંડવ્ય છે. છંદ શાસ્ત્રકાર પિંગલનું નામ કાળાન્તરે એટલું લોકપ્રચલિત થયું કે “પિંગલ” શબ્દ છંદશાસ્ત્રને જ વાચક બન્યા. ઇ. સ.ના ૧૩ મા અથવા ૧૪ મા સૈકામાં રચાયેલા પ્રાકૃત છંદ વિશેના એક ગ્રન્થનું નામ “પ્રાકૃત પિંગલ” છે અને ગુજરાતી જેવી અર્વાચીન ભાષાઓમાં પણ “પિંગળ' શબ્દને “છંદ શાસ્ત્ર’ એવો અર્થ થાય છે. વિદ્વાને માને છે કે ભારતના “નાટયશાસ્ત્રના અધ્યાય ૧૪ અને ૧૫ જેમાં છંદોની ચર્ચા છે તે કરતાં તથા “અગ્નિપુરાણ'ના એને લગતા અંશે કરતાં પિંગલ વધારે જૂના સમયમાં થયેલું છે. આ પ્રાચીન ગ્રન્થકારોની પછી છંદઃશાસ્ત્રને લગતી અનેક રચનાઓ મળે છે. “બુતબોધ” નામે એક નાની રચનાનું કર્તુત્વ કાલિદાસ ઉપર આરોપવામાં આવે છે, પરંતુ એને કર્તા “શકુન્તલા” અને “રઘુવંશ ના કર્તાથી અભિન્ન છે એમ માનવા માટે કોઈ પુરાવો નથી. વરાહમિહિરકત “બૃહત્સંહિતા'ના (ઈ. સ. ૫૫૦ આસપાસ) અધ્યાય ૧૦૪ માં ગ્રહોના સંચલનની સાથેસાથે વિવિધ વૃત્તોનાં બંધારણ પણ વર્ણવ્યાં છે. ઈ. સ. ના ૧૧ મા સૈકાની આસપાસ આપણને ક્ષેમેન્દ્રકૃતિ “સુવૃત્તતિલક ” મળે છે, એ નોંધપાત્ર એટલા જ માટે છે કે કર્તા પિતાના વિષય પ્રત્યે માત્ર વ્યવહારુ નહિ, પણ સૌન્દર્યલક્ષી દૃષ્ટિએ જુએ છે. ઈ. સ. ના ૧૨ મા સૈકામાં હેમચન્દ્ર છંદશાસ્ત્ર વિશેનો પિતાને મહાગ્રન્થ “છન્દોનુશાસન” લખ્યો, જે ખાસ કરીને પ્રાકૃત અને અપભ્રંશ છંદને લગતા વિસ્તૃત નિરૂપણને કારણે ઘણે મહત્ત્વનો છે. ૧. કીથ, સંસ્કૃત લિટરેચર, પૃ. ૪૧૭ ૨. કૃષ્ણમાચારિયર, ક્લાસિક્ત સંસ્કૃત લિટરેચર, પૃ. ૯૦૨ 3. કથ, ઉપર્યુક્ત, પૃ. ૪૧૬ Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૪૧ અમરચન્દ્રકૃત “છ રત્નાવલિ' ૨૮૩. વસ્તુપાળના સાહિત્યમંડળના એક અગ્રગણ્ય સભ્ય અમરચન્દ્રસૂરિએ “છન્દોરત્નાવલિ' નામે છંદ શાસ્ત્રને એક ગ્રન્થ પણ રચે છે. અમરચન્દ્રસૂરિ હેમચન્દ્રની પછી લગભગ એક સેકે થયા છે. એમના ગ્રન્થ ઉપર હેમચન્દ્રના “છનુશાસનની ઘણી અસર છે અને કેટલીક વાર તે તેઓ પિતાના એ મહાન પુરગામીને શબ્દશઃ અનુસરે છે. “છન્દોરત્નાવલિ' હજી અપ્રકટ છે. મેં જોયેલી એની કેટલીક હસ્તપ્રતોમાંથી એકેયમાં ગ્રન્થાગ્ર નંધેલું નથી, પણ મેં કરેલી સ્થૂલ ગણતરી અનુસાર “છન્દોરત્નાવલિ'નું ગ્રન્થાગ્ર આશરે ૮૨૦ કલેકનું છે. હેમચન્દ્રનું “છન્દાનુશાસન' આ કરતાં ઘણું વિસ્તૃત છે અને સ્વોપ વૃત્તિ સહિત એનું ગ્રન્થાચ આશરે ૩૧૨૪ શ્લોકનું છે.* આમ છન્દોરત્નાવલિને વિસ્તાર “છોનુશાસન' કરતાં ચોથા ભાગને હેઈ સ્વાભાવિક રીતે જ એનું નિરૂપણ તુલનાએ સંક્ષિપ્ત છે; જોકે ગ્રન્થની સામાન્ય આજનામાં તે હેમચન્દ્ર સાથે એનું આશ્ચર્યજનક સામ્ય છે. આપણે અગાઉ જોયું છે તેમ (પેરા ૧૦૬ અને ૨૬૯), અમરચન્દ્ર “કાવ્યકલ્પલતા”માં ‘છન્દોરત્નાવલિને ઉલ્લેખ કર્યો છે, અને આ સંક્ષિપ્ત કૃતિ તેમણે કવિશિક્ષાવિષયક પિતાની રચનાના જેડ-ગ્રન્થ તરીકે લખી હોય એ સંભવિત છે, કેમકે બનેય ગ્રન્થ કાવ્યરચનામાં પ્રત્યક્ષ મહત્ત્વના વિષયોની ચર્ચા કરે છે. ૨૮૪. “છન્દરત્નાવલિ' નવા અધ્યાયમાં વહેંચાયેલ છે. પહેલો સશાળા છે; એમાં આ ગ્રન્થમાં પ્રયોજેલી વર્ણગણ, માત્રાગણ, વૃત્ત, સમવૃત્ત, વિષમવૃત્ત, અર્ધ સમવૃત્ત, પાદ, યતિ આદિ સંજ્ઞાઓ સમજાવેલી છે. બીજે સમવૃત્ત થાય છે; એમાં વિવિધ સમવૃત્તોની ચર્ચા છે; એમાં છેવટે વિવિધ દંડકની ચર્ચા છે અને એમાં ગણની વ્યવસ્થા સમજાવેલી છે. ત્રીજો નમવૃત્તાધ્યાય અને ચોથે નિષમાળા છે; અને બને અનુક્રમે સમ અને વિષમ વૃત્તોની ચર્ચા કરે છે. પાંચમો માત્રાવૃત્તાણાજ છે; આર્યા અને ગીતિ જેવાં માત્રાવૃત્તો અને એના વિવિધ પ્રભેદનાં લક્ષણ એમાં ૪. જૈન ગ્રન્થાવલિ' પૃ. ૩૧૭ ૫. સર૦ છન્દઃ અ, અધ્યાય ૧, સંજ્ઞાધ્યાયઃ. ૬. સર૦ એ જ, અધ્યાય ૨, સમગ્રંથાવર્ણન: ૭. હેમચન્દ્ર પણ બીજા અધ્યાયને અંતે વિવિધ દંડકોનાં લક્ષણ ચર્ચે છે. ૮-૯, સર૦ છદ: અ, અધ્યાય ૩, ધામયિષવૈતાશ્રી માત્રામાયિદાવર્ણન:. ૩૧ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ આપેલાં છે. સાતમે પ્રસ્તાવ્યા છે, જેમાં વિવિધ પ્રકારનાં ઇદેમિશ્રણને પરિણામે થતી સૃષ્ટિઓને વિચાર કરેલો છે. સાતમે વાતછોધ્યા છે; ગાથા, આર્યા, ગલિત, ખંજક, દ્વિપદી, ખંડગીતિ આદિ પ્રાકૃત ભાષાનાં માત્રાવૃત્તોના વિવિધ પ્રકારની એમાં ચર્ચા છે. આઠમો નવમો અધ્યાય અનુક્રમે ઉત્સાહવિતિપર્વનર અને પત્રિીચાલીબાન'૩ છે; એમાં ઉત્સાહ, રાસક, દ્વિપદી, ચતુષ્પદી, રાસાવલય, અડિલા, વસ્તુ, કપૂર, કુંકુમ, વદનક, ધવલમંગલના વિવિધ પ્રકારો, ફુલ્લડક, મુંબડક, ઉલ્લાસ, ચતુષ્કલ, બકલ, ષપદી અને બીજા અનેક અપભ્રંશ ઈદનાં બંધારણ આપ્યાં છે. વળી કર્તાએ આ છંદના પેટાપ્રકારો આપ્યા છે, એનાં વિવિધ મિશ્રણ કરી બતાવ્યાં છે, અને અપભ્રંશ પદ્યરચનામાં અગત્યનાં સંધિ, કડવક અને ધ્રુવનાં લક્ષણો દર્શાવ્યાં છે. ૨૮૫ અમરચન્ટે પિતાને ગ્રન્થમાં સંખ્યાબંધ આધારો ટાંકયા છે. બીજા અને ત્રીજા અધ્યાયમાં જુદા જુદા છંદનાં વૈકલ્પિક નામોની ચર્ચા કરતાં તેમણે ભરત, જયદેવ,૧૪ પિંગલ અને સ્વયંભૂના૫ અભિપ્રાયોને નિર્દેશ કર્યો છે. ત્રીજા અધ્યાયમાં તેમણે ધનપાલ (ઇ. સ. ૧૦ મે સિક) અને હેમચન્દ્ર રચેલાં પદ્યનાં અવતરણ આપ્યાં છે. સાતમા અધ્યાયમાં તેઓ રાજા કુમારપાળની પ્રશંસાનું એક પ્રાકૃત પદ્ય (fસમિટાયમૂવલુરા ૧૦. સર૦ એ જ, અધ્યાય ૮, પ્રતાપવિદ્યાવળન.. ૧૧, સર૦ છન્દઃ અ, અધ્યાય ૪, મર્યાટ્યિતત્ત્વશીર્ષકથાવળનઃ, ૧૨. સર૦ એ જ, અધ્યાય ૫, ઉલ્લાદ્રિવ્રતિન:. ૧૩. સર૦ એ જ, અધ્યાય ૬, વટવહીવતુsuહીરાણન; અધ્યાય ૭, દ્વિવ્યાવળન:. ૧૪. જયદેવે છન્દ શાસ્ત્ર વિશે સૂત્રપદ્ધતિએ એક ગ્રન્થ રચે હતો. અભિનવગુપ્ત (ઈ. સ. ૧૦૦૦ આસપાસ) “નાટયશાસ્ત્ર” ઉપરની “અભિનવભારતીમાં છ શાસ્ત્ર અને સંગીતના નિષ્ણાત તરીકે જયદેવને ઉલ્લેખ કર્યો છે (કૃષ્ણમા ચારિયર, કલાસિકલ સંસ્કૃત લિટરેચર, પૃ. ૯૦૨); અને તેથી જયદેવ અભિનવગુપ્તની પૂર્વે થઈ ગયે હતો એ સ્પષ્ટ છે. ૧૫. બે સુપ્રસિદ્ધ અપભ્રંશ કવિઓ ચતુર્મુખ સ્વયંભૂ અને એના પુત્ર ત્રિભુવન સ્વયંભૂ વિશે આપણે જાણીએ છીએ. તેઓ ઈ. સ. ના આઠમા અને દશમા સૈકાની વચ્ચે થઈ ગયા (શ્રી. મધુસૂદન મોદી ભાવિ, પુ. ૧, પૃ. ૫૭ થી આગળ). અમરચંદ્ર જેનો મત ટાંકે છે તે સ્વયંભૂ આ બે અપભ્રંશ કવિઓમાંને જ એક છે કે કેમ એ નિશ્ચયપૂર્વક કહી શકાય એમ નથી. Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે : ૨૪૩ ચળમચંન્દ્ર૦) ઉતારે છે તથા ‘રત્નાવલ'માંથી પણ એક પ્રાકૃત પદ્ય ટાંકે છે (નુમાન પિગવૂત્રો ૧-૧૩). આ અધ્યાયથી પ્રાકૃત અને અપભ્રંશ છંદોનું નિરૂપણ શરૂ થાય છે, અને હેમચન્દ્રકૃત ‘છન્દાનુશાસન' જે ‘છન્દુછૂડામણિ' તરીકે પણ એળખાય છે એનું આ વિષયમાં ઋણુ નિખાલસપણે કર્તા સ્વીકારે છે.૧૬ અપભ્રંશ છંદોની ચર્ચા કરતા અધ્યાય આર્દ્ર અને નવ પણ સાહિત્યિક દષ્ટિએ ધણા રસપ્રદ છે, કેમકે અપભ્રંશ સાહિત્યમાંથી સંખ્યાબંધ પદ્યો એમાં ઉદ્ધૃત કરવામાં આવ્યાં છે. કર્તા ‘ઇન્દાનુશાસન'ના ઋણી હાઈ કેટલાંક અવતરણા એમાંથી પણ લેવાયાં છે. સાહિત્યના ઇતિ હાસની દિષ્ટએ અગત્યનાં એવાં કેટલાંક અવતરણા આપણે અહી જોઈશું. પાંચમા અધ્યાયમાં એક થળે મુંજ કવિના પાંચે દૂહાની તુલના કામદેવનાં પાંચ બાણુ સાથે કરવામાં આવી છે— '' चूडुल्लउ बाहोहजलु नयणा कंचुवि समघण | इय मुंज रइया दूहडा पंचवि कामहु पंचसर || १७ શ્રૃદુક્કડ, વાદોદનજુ, નયા, ન્રુવિ॰, સમથળ૦ (એ શબ્દોથી શરૂ થતા) મુંજે રચેલા પાંચેય દૂહા ( જાણે કે ) કામદેવનાં પાંચ ભાણુ છે. ’ આ પાંચમાંથી બે દૂહા કર્તાએ ટાંકયા છે— चडुल्लउ चुण्णीहोइसर मुद्धि कवोलि निहित्तउ । निद्धद्धर सासानलिण बाहसलिलसंसित्तउ || १८ “મુગ્ધ ! કપાલ નીચે મૂકેલા (તારા) ચૂડલા શ્વાસાનલથી દાઝયા પછી (તારા) અશ્રુના સલિલથી સિંચાતાં ભાંગીને ભૂકા થઇ જશે. , तं तेत्ति बाहोहमलु सिहिणं निरु वि न पत्त । छिमछमिवि गंडत्थलिहिं सिमसिमिवि समत्त ॥ १७ १६. प्राकृताद्युपयोगीनि छन्दांसि कतिचिद् ब्रुवे । एषां च लक्षणं लक्ष्यं लिखिष्यामि पृथक् पृथक् ॥ श्रीम सूरिप्रणीत छन्द व डामणेरिह | નિશ્ચિત નિશ્ચિત વાન્યમાÄ ઇન્ડોમિશ્ર્વિતમ્ || (૭, ૧-૨) ૧૭. જએ હન્દ: અ, ૬-૨૦ ઉપરની ટીકા. ૧૮. જુએ એ જ. આ દુહે। નવા પાઠાન્તર સાથે હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણ ’ (૪-૩૯૫)માં પણ છે. ૧૯, એ જુએ જ, Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ એટલું બધું અશ્રુપ્રવાહનું જળ ખરેખર સ્તને સુધી પણ પહોંચી ન શક્યું. છમછમ-સમસમ એવા અવાજ સાથે એ (ઉષ્ણ) ગંડસ્થલ ઉપર જ સમાપ્ત થયું (સુકાઈ ગયું).” આ દૂહાઓને કર્તા મુંજ કવિ કોણ હતો એ આપણે ચોક્કસપણે જાણતા નથી. “પ્રબંધચિન્તામણિમાં મુંજના નામવાળા નવ અપભ્રંશ દૂહા છે ૨૦ ત્યાં મુંજ એ માળવાને મહાન વિદ્યાવિલાસી રાજા છે, જે ઈ. સ. ના ૧૦મા સૈકામાં થઈ ગયે. મુંજને નામે ચડેલા અને હેમચન્દ્ર તથા અમરચન્દ્ર ઉદ્દત કરેલા ઉપર્યુક્ત અપભ્રંશ દૂહા આ કવિ-રાજાની રચના હોય એ શક્ય છે. પ્રકરણ ૧૭ ન્યાયગ્રન્થ વૈશેષિક દર્શન અને “ન્યાયકન્દલી ” ૨૮૬. હવે શ્રીધરકૃત “ન્યાયકન્ડલી” (ઈ. સ. ૯૯૧) ઉપરનું નરચન્દ્રસૂરિનું ટિપ્પણુ આપણે લઈ એ. કણાદનાં વૈશેષિક “સૂત્રોના પ્રશસ્તપાદકૃત ભાષ્ય (ઈ. સ.ને ૫ મો સિકો) ઉપરની “ન્યાયકન્ડલી” એ ટીકા છે. વૈશેષિક અને ન્યાય એ પરંપરાગત દર્શનેમાનાં બે છે. પ્રારંભિક કાળમાં આ બનેય સ્વતંત્ર વિચારપ્રવાહ તરીકે વિકસ્યાં હતાં. ન્યાયને ઉદ્દભવ વાસ્તવિક રીતે જોતાં બ્રાહ્મણગ્રન્થમાંની એ વિશેની પ્રાચીનતર ચર્ચાઓમાંથી થયે છે, જેની વ્યવસ્થા પાછળથી મીમાંસાના એક વિભાગ તરીકે થઈ હતી. ખરી રીતે ન્યાય અથવા તક, યોગ્ય રૂપાન્તર સાથે, પ્રત્યેક ભારતીય ચિન્તનપરંપરા-વૈદિક કે બૌદ્ધને અગત્યને અંશ બન્યો હતો. પરંતુ ઈસવી સનની પ્રારંભિક શતાબ્દીઓમાં તમે “ન્યાયસૂત્રમાં સુવ્યવસ્થિત કરેલી પરિપાટી અનુસાર ન્યાયનું અલગ દર્શન બન્યું અને એને દર્શન તરીકે પૂર્ણ બનાવવા ખાતર વૈશેષિક તત્ત્વમીમાંસા (Metaphysics)ને સ્વીકાર કરવામાં આવ્યું. વૈશેષિકસૂત્રો' એ ન્યાયસૂત્રો કરતાં પ્રાચીનતર હોવાનું મનાય છે.૧ મુખ્યત્વે પરમાણુવાદને પાયા ઉપર રચાયેલ વૈશેષિક એ મૂળ તત્ત્વમીમાંસાને એક સંપ્રદાય હતે. આરંભકાળે એની પિતાની એક પ્રમાણપદ્ધતિ હતી; પણ પાછળથી ન્યાય અને વૈશેષિક એ પરસ્પર સંબદ્ધ દર્શને બન્યાં, જેમાં ૨૦. પ્રચિ, પૃ. ૨૩-૨૪ ૧. કીથ : ઇન્ડિયન લૅજિક એન્ડ ટેમિઝમ, પૃ. ૨૩-૨૪ Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૫ વૈશેષિક તત્ત્વમીમાંસાના અંગને પ્રાધાન્ય આપ્યું, જ્યારે ન્યાયે તાર્કિક અંગ ઉપર ભાર મૂક્યો. ૨૮૭, વૈશેષિક દર્શનના સાત પદાર્થોને પ્રારંભિક ઈતિહાસ આલેખવો મુશ્કેલ છે, પરંતુ એટલું કહી શકાય કે પરમાણુવાદ તથા વિશેષ સિદ્ધાન્ત ઘણો પ્રાચીન છે, અને એના પુરાવા પાલિ ત્રિપિટક તથા જૈન આગમ સાહિત્યમાંથી મળે છે. “મિલિન્દપહ” (ઈ. સ.ના ૧ લા સિકા આસપાસ) “નીતિ' (અર્થાત “ન્યાય”) અને “વૈશેષિક’ શબ્દો આપે છે. “સ્થાનાંગસૂત્ર' (અધ્યયન ૭), “સમવાયાંગસૂત્ર” (પૃ. ૪૦) આદિ જૈન આગમસાહિત્યના ગ્રન્થમાં તથા “વિશેષાવશ્યક ભાષ્ય” (ગાથા ૨૪૫૧-૨૫૦૮)માં તેરાસિય” અથવા બૈરાશિક નામે દર્શનનો ઉલ્લેખ છે. આ દર્શનના સિદ્ધાતોને જૈન ગ્રન્થમાં આપેલ સાર રપષ્ટ રીતે કણાદસંમત વૈશેષિક છે.* પ્રકૃતિનું બંધારણ સમજાવવા માટે જૈને એક પ્રકારના પરમાણુવાદન-પુદ્રગલેને લગતા વાદને સ્વીકાર કરે છે. જેના આ પગલવાદ અને વૈશેષિકાના પરમાણુવાદ વચ્ચે કંઈક સંબંધ હોય એમ જણાય છે. મધ્યકાળના કેટલાક જૈન લેખકોએ વશેષિક ગ્રન્થ ઉપર ટીકાઓ લખી છે એને ખુલાસો પણ આમાંથી મળી રહે છે. નરચન્દ્રસૂરિએ પ્રશસ્તપાદભાષ્યની ટીકા “ન્યાયકન્ડલી” ઉપર ટિપ્પણુ રચ્યું તથા રાજશેખરસૂરિએ (ઈ. સ. ૧૩૪૯ આસપાસ) એ જ ગ્રન્થ ઉપર પંજિકા રચી તેમાં તેઓ પોતાની પૂર્વેની આ પરંપરાને અનુસરતા હતા. ૨૮૮ પ્રશસ્તપાદભાષ્ય ઉપરની જૂની ટીકાઓ જેવી કે મશિવાચાર્યકત “બોમવતી’ (ઈ. સ. ને ૭ મો સેક), ઉદયનાચાર્યકત “કિરણાવલિ (ઈ. સ. ૯૮૪) અને “શ્રીધરાચાયત “ન્યાયકન્દલીને વૈશેષિક દર્શનના અભ્યાસીઓ ઉપર ભારે પ્રભાવ રહ્યો છે, અને એ ટીકાઓને પ્રસ્તુત દર્શનના ઈતિહાસમાં સીમાચિહનરૂપ ગણવામાં આવે છે. “ન્યાયકલી' સમેત ઉપર્યુક્ત ટીકાઓ વિદ્યાર્થીઓમાં ઘણે પ્રચાર પામી હતી અને તર્ક. શાસ્ત્રના ઉચ્ચતર અધ્યયનમાં પાચગ્રન્થ તરીકે તેઓને ઉપયોગ થતો હતો. ગુજરાતમાં વિશેષતઃ એ પરિસ્થિતિ હતી, કેમકે “ન્યાયકન્ડલી” ઉપરની ગણતર ટીકાઓમાંની બે-નરચન્દ્રસૂરિનું ટિપ્પણ અને રાજશેખરસૂરિની પંજિકા– ૨. વિન્ટરનિલ્સ : એ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન લિટરેચર, પૃ. ૨, પૃ. ૧૭૫ ૩. કીથ, ઉપર્યુક્ત, પૃ. ૧૪ ૪. એજ, પૃ. ૧૪ ૫. મહેન્દ્રકુમાર શાસ્ત્રી, પ્રમેયકમલમાર્તડ, પ્રસ્તાવના, પૃ. ૮થી આગળ Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ અગાઉ સૂચવ્યું છે તેમ, ગુજરાતમાં રચાયેલ છે; મહાન તાર્કિક વાદી દેવસૂરિએ (ઈ. સ. ને ૧રમ સંકો) પિતાના “સ્યાદ્વાદરત્નાકરમાં શ્રીધરને નામ દઈને અથવા “કન્ડલી કાર તરીકે વારંવાર ઉલ્લેખ કર્યો છે અને એમાંથી અવતરણ પણ આપ્યાં છે (ઉદાહરણ તરીકે જુઓ પૃ. ૩૨૮, ૧૨, ૪૧૬, ૮૫૨, ૯૨૩, ઇત્યાદિ); અને ગુજરાતના બીજા એક જૈન લેખક જયસિંહસૂરિએ ભાસર્વજ્ઞકત “ન્યાયસાર” ઉપર પોતે રચેલ ટીકા “ન્યાયતાત્પર્યદીપિકા'માં (ઈ. સ. ૧૩૬૬ આસપાસ) “ન્યાયકર્જલીના કર્તાના અભિપ્રાયની માનપૂર્વક નોંધ કરી છે (તથા પ્રતિપદાશ્ચર છલિસ્ટ, પૃ. ૪૭). ‘ન્યાયકન્ડલી ઉપરના નરચન્દ્રસૂરિના ટિપ્પણનું અહીં આપણે અવલોકન કરીશું. અગાઉ બતાવ્યું છે તેમ (પેરા ૧૧૯), તેઓ કેવળ ન્યાયશાસ્ત્રમાં નિપુણ હતા, એટલું જ નહિ, અલંકારશાસ્ત્ર, વ્યાકરણ અને જ્યોતિષ જેવાં શાસ્ત્રોમાં પણ પ્રવીણ હતા. ચાયક દલી' ઉપનું નચન્દ્રસૂરિનું ટિપ્પણ ૨૮૯ વશેષિક સૂત્રો ઉપરના પ્રશરતપાદના ભાષ્ય જેવા શકવર્તી ગ્રન્થનું “ન્યાયકન્ડલી” વિવરણ કરે છે અને એથી “ન્યાયકન્ડલી” ઉપર ટિપ્પણ લખનાર નરચન્દ્રસૂરિ ઉત્તમ નૈયાયક ઉપરાંત અન્ય દર્શનોના પણ ઊંડા વિદ્વાન હેાય એ સ્વાભાવિક છે. નરચન્દ્રસૂરિનું ટિપ્પણ હજી અપ્રસિદ્ધ છે; અંગ્રેજીમાં મારું આ પુસ્તક ૧૯૪૯ માં લખાયું ત્યારે હસ્તપ્રતો ઉપરથી જ એ ટિપ્પણને અભ્યાસ કરવામાં આવ્યો હતો. ત્યાર પછી શ્રી. જિતેન્દ્ર જેટલીએ એ ટિપ્પણનું સંપાદન કરવા સાથે ન્યાય-વૈશેષિકમાં જૈન વિદ્વાને આપેલા ફાળાની સંશોધનાત્મક સમીક્ષા કરીને પીએચ. ડી.ની ઉપાધિ મેળવી છે, પણ તેમને એ મહાનિબંધ પણ હજી અપ્રકટ છે. પ્રસ્તુત ટિપ્પણનું પ્રસ્થાગ્ર પર૦૦ શ્લોકનું છે, અને એ રીતે “ન્યાયકન્ડલી ની તુલનાએ તે બહુ સંક્ષિપ્ત છે, આમ છતાં નિરૂપિત વિષય ઉપરનું લેખકનું સંપૂર્ણ પ્રભુત્વ તથા એમની સરલ વિવરણપદ્ધતિ એમાં પ્રત્યક્ષ થાય છે. નરચન્દ્રસૂરિ જો કે ચુસ્ત જૈન હતા, છતાં પણ આ ટિપ્પણ તેમણે શેષિક દર્શનના અનુયાયી તરીકે લખ્યું છે. આમ કરવામાં કર્તા વાચસ્પતિમિત્ર ( ઇ. સ. ૮૪૧ ) જેવા મહાન ભારતીય પંડિતોની પ્રણાલીને અનુસર્યા છે, જેમણે વેદાન્ત, સાંખ્ય, વેગ, મીમાંસા અને ન્યાય દર્શનના ગ્રન્થો ઉપર પ્રમાણભૂત વિવરણો લખ્યાં છે. જે ગ્રન્થ ઉપર પતે ટીકા લખતા હોય તેને જ બરાબર વફાદાર રહેવાની ૬. જિરકે, પૃ. ૨૧૯ Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૪૭ એ પ્રણાલી હતી. ઉદાહરણરૂપ થાડાંક અવતરણા આ વસ્તુ ચાગ્ય રીતે જ બતાવી શકશે, ૨૯૦, ‘ન્યાયકલીના મગલ શ્લાકમાંના અદ્વિતીયમ્ અને જ્ઞાનામને એ શબ્દો ઉપર નરચન્દ્ર ટીકા કરે છે--અદ્વિતીયત્ન વૈવાન્તામિप्रायेण, विघटितानि आश्रितानां बन्धनानि येन स्वयं नित्यमुक्तत्वात् । अथवा महेश्वरोऽपि पुरुषेषु उत्तम इति तस्यैव नमस्कारी, अत्राद्वितीयमिति न विद्यते द्वितीयो यस्य, ज्ञानात्मने इति ज्ञानधर्मवते इत्यर्थः । आत्मशब्दो धर्मेऽपि वर्तते यथा घटत्वं વટસ્ય સ્વરૂપ ઘટસ્ય ધર્મ ત્યર્થઃ ૬ આમ વેદાન્તની દૃષ્ટિએ અ ઘટાવવાની શરૂઆત કરવા છતાં નરચન્દ્રે છેવટે તા એ તૈયાયિકની દૃષ્ટિએ સમજાવ્યા છે. એ જ રીતે ‘ન્યાયકલી'એ (પૃ. ૫૭) ઉષ્કૃત કરેલ પરાગ્નિવાનિ व्यतृणत स्वयम्भूः तस्मात् परान् पश्यति नान्तरात्मा मेसोअ ઉપર ટીકા કરતાં નરચન્દ્ર લખે છે-પશ્ચિવાનિવૃતિ | શ્રદ્ધા पराश्चि बाह्यार्थग्राहकाणीन्द्रियाणि सृष्टवांस्तत्कारणादस्मदादिशरीरान्तर्वर्तमान आत्मा परान् शरीराद्युपादानयोग्यान् परमाणून्न पश्यति । परो ह्यर्थ इन्द्रियैरेव ग्राह्यो नात्मना, इन्द्रियाणि च न परमाणुग्रहणे समर्थानीति भावः । व्यतृणदिति तृहे रौधादिकस्य ह्यस्तन्यां रूपम् । ખીજે એક સ્થળે, ઈશ્વરેચ્છા પ્રલયકાળે કેવી રીતે ઉત્પન્ન થઈ શકે એ ન્યાય—વૈશેષિકની દૃષ્ટિએ નરચન્દ્રસૂરિ સમજાવે છે—સહીતિ ( ન્યાક, પૃ. ૫૧ ) । તાવાણાવછેવોપાવચ્છિન્નાહસવૃતિत्वमेवेश्वरेच्छाया उत्पादस्तस्या नित्यत्वात् । एवं प्रयत्नस्यापीति । ' આવાં ઉદાહરણા નરચન્દ્રની વિષયનિરૂપણ પતિ બતાવી શકશે. એવાં વધુ ઉદાહરણ પણ આપી શકાય, પરન્તુ એટલું કહેવું ખસ થશે કે તે ૬. ચાકિટ, પત્ર ૧. અહીં દર્શાવેલી પત્રસ`ખ્યા વડોદરાના શ્રી આત્મારામજી જૈન જ્ઞાનન્દિરમાંના મુનિશ્રી 'વિજયજીના હસ્તલિખિત પુસ્તક ભ’ડારમાંની ‘ચાચકન્દેલી' ટિપ્પણની હસ્તપ્રત નં. ૨૭૦૯ ની છે. ૭. એ જ, પત્ર ૨૭; જો કે કડ ઉપનિષદ (૨-૧-૧)માં આ ચામાં વાર્ અને નાન્તરામનું પ્રચલિત પાડે છે, જેમાં પાર્=સામેની બાજુ' અને અતરાહ્મન્=અન્તરામનિ=આત્માને વિશે-અંતરાત્મામાં એવા અં છે, ૮. એ જ, પુત્ર ૨૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] મહામાત્ય વસ્તુપાળ સાહિત્યમંડળ [ વિભાગ ૩ એક નૈયાયિક તરીકે લખે છે, અને જેના ગ્રન્થ ઉપર પિતે ટીકા કરી છે એ ન્યાયકન્કલીન કર્તા શ્રીધરના અભિપ્રાયમાં પણ એ દષ્ટિએ ભૂલ ચીંધવામાં સંકોચ અનુભવતા નથી. ઉદાહરણ તરીકે, દિવસે દેખાતી આકાશની નીલિમા સંબંધમાં “ન્યાયકન્ડલી” (પૃ. ૯) લખે છે–અધ્યન્ફિડા દૂરમનોત્તમ વ્યાપિનો નાસ્ક્રિનશ્ચ પ્રતીતૈઃ. આમ કહેવામાં શ્રીધર નૈયાયિક સિદ્ધાન્તથી દૂર જાય છે એવી ટીકા કરતાં નરચન્દ્ર લખે છે– आलोकसद्भावेऽपि मध्यन्दिने गगनव्यापि नीलिमरूपं तमः प्रतीयत इत्यर्थः । एतच्च स्वसिद्धान्तनिरपेक्षयैवोक्तं, गगननी लिम्नो नयनगोलकगतनीलिमत्वेन स्वयमभ्युपगमात् ।। ૨૯૧. ટિપ્પણુ ઉપરથી એ તદ્દન સ્પષ્ટ છે કે નરચ પિતાની પૂર્વે રચાયેલાં ન્યાય-વૈશેષિક દર્શનના સાહિત્યને ઊંડો અભ્યાસ કર્યો હતો તથા ન્યાય અને વૈશેષિક વચ્ચેના સૈદ્ધાતિક ભેદો પણ તેમને પૂરેપૂરા અવગત હતા. ઉપમાન પ્રમાણને લગતા તૈયાયિક મતનું વૈશેષિકની દષ્ટિએ “ન્યાયકન્ડલી” જે શતાતિસેરાવાવથ%, ઇત્યાદિ (ન્યાક, પૃ. ૨૨૧) શબ્દોથી મધમ ખંડન કરે છે, એ સમજાવતાં નરચન્દ્રસૂરિ લખે છે—૩થ નૈચિમતyપર કૃષચન્નાદ–જેfજ તાતિજેારિ ૧૦ બીજે એક સ્થળે નરચન્દ્ર ભાસર્વજ્ઞકૃત “ન્યાયસાર'ના એક ટીકાકાર ભૂષણના ૧૧ મતને ઉલ્લેખ કર્યો છે, અને લૈંગિક જ્ઞાન ઉભયાલંબી છે કે એકાલંબી એ પર “ન્યાયકન્ડલી”ના અભિપ્રાય સાથે ભૂષણના મતની તુલના કરી છે તે નીચે પ્રમાણે છે–પ્રત્યક્ષ નંતિ (ન્યાક, પૃ. ૧૧૭) | ઇત્યત્વે सतीति, यद्यपि पुरुषो दण्डी, पर्वतो वह्निमानित्युभयत्राप्येकालम्बनत्वमुभयालम्बनत्वं वा तुल्यं तथापि सुरभि चन्दनमित्यत्र बाधवशादेकालम्बनसिद्धावन्यदपि विशिष्टं प्रत्यक्षज्ञानमेकालम्बनमित्यस्याभिमतं, लनिकज्ञानं तृभयालम्बनमेवाभिमतमिति तदव्यवच्छेदः कृतः । भूषणस्तु लैङ्गिकज्ञानमप्येकालम्बनमेवाभ्युपगच्छतीति ।१२ ૨૨. પ્રશસ્તપાદન એક પ્રાચીનતર ટીકાકાર શિવાચાર્યના ૯. એ જ, પત્ર ૫-૬ ૧૦. એ જ, પત્ર ૬૮ ૧૧. રેન્ડલ, ઇન્ડિયન લૅજિક ઇન ધી અલી સફૂલ્સ. પૃ. ૩૦૫ ટિ, કથ, ઉપર્યુક્ત, પૃ. ૩૦-૩૧ ૧૨. ન્યાકટિ, પત્ર ૪૬ Page #272 -------------------------------------------------------------------------- ________________ अ२ १७ ] સ'સ્કૃત સાહિત્યમાં ફાળે [ २४८ મતનું અનેક સ્થળે ‘ન્યાયકલી 'એ ખંડન કર્યુ છે; અને નરચન્દ્રે પણ, આ ટિપ્પણુ લખતાં બ્યામવતી'ને સંપૂર્ણ અભ્યાસ કર્યા હાય એમ જણાય છે. આ વસ્તુ ખાસ નોંધપાત્ર એટલા માટે છે કે શ્રીધરે નામ લીધા વિના સૂચવેલા મત ‘વ્યેામવતી'માંથી હાવાનું નરચન્દ્રે બતાવ્યું છે. આવા થેાડાક ઉલ્લેખ અહીં હું ટાંકીશ (1) क्त्वाप्रत्ययेनानूद्यते इति - व्योमशिवेन व्याख्यातं तद्विधिनिषेधाभावान्निष्प्रयोजनमिति दूषयिष्यन्नन्यथा व्याचष्टे अत्रैव च (न्याउ, पृ. २) |१३ (२) किमस्यास्तित्वे प्रमाणम् ? प्रत्यक्षमेव, त्वगिन्द्रियव्यापारेण वायुर्वातीत्यपरोक्षज्ञानोत्पत्तेरिति कश्चित् (न्याउ, पृ. ४६) । कश्चिदिति व्योमशिवः । १४ (3) स्पर्शनप्रत्यक्षो वायुरुपलभ्यमानस्पर्शाधिष्ठानत्वात् (न्या, ५. ४९) । व्योमशिवमते तु शीतो वायुरित्यादौ जलादिस्पर्शोपलम्भेपि अन्धस्योष्णो घट इतिवत् वायुप्रत्यक्षत्वम् | (४) अत्राह कश्चिद (न्याउ, ५. २१.४) । अत्राह कश्चिदिति शब्दप्रमाणान्तरवादी व्योमशिवादि: ।१९ ૨૯૩, નરચન્દ્રસૂરિએ પેાતાના ટિપ્પણમાં આત્યન્તિત્વના જે વિકા આપ્યા છે તે ઉપરથી તાર્કિકાની વાપ્રધાન શૈલી વિશે તેમની અસાધારણ પ્રવીણતા જણાય છે. એ ખડક નરચન્દ્રની તાર્કિક તરીકેની શક્તિ ઉપર અચ્છે। પ્રકાશ પાડે છે, અને તેથી એ આખાયે અહીં ઉતાર્યો छे- तस्मादहितनिवृत्तिरात्यन्तिकीति ( न्याउ, पृ. ४१ ) । ननु किमिदमात्यन्तिकत्वं ? न तावन्निवृत्तस्य पुनरुत्पादस्तस्य संसारिसाधारण्यात्, संसारिणामपि यद्दुःखं निवृत्तं न तत्पुनरुत्पद्यते ; नायुच्छित्तिः प्रलयेऽपि निर्वाणप्रसङ्गात् नापि निवृत्तजातीयस्य पुनरनुत्पादः, कोऽयमनुत्पादो नाम ? किं प्रागभाव उत प्रध्वंसाभावोऽथेतरेतराभाव, आहोस्विदत्यन्ताभावः ? तत्र न तावत् पूर्वत्रितयं संसारिसाधारण्यात, नापि तुर्यः, स किं दुःखमात्रस्य " १३. से ०४, पत्र २६-२७ १४. से ०४, पत्र २४ १५. २०४, पत्र २४ १९. से ०४, पत्र १४ ३२ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ दुःखविशेषस्य वा ? नाद्यस्तस्य भोगावस्थायां संभवेन त्रैकाल्यासस्वासिद्धेस्त्रैकालिकामावस्यैवात्यन्ताभावत्वात् , न द्वितीयस्तस्य संसारावस्थायामपि संभवात, किञ्चिद्धि तद्दःखमस्ति यत्संसारिणापि नानुभूयते; नापि समूलं दुःखनिवृत्तिरात्यन्तिकत्वं; सा कि विद्यमानयोर्दुःखतन्मूलयोरविद्यमानयोर्वा ? नाद्यो विद्यमानयोः कतिचित्कालपरिपाकवशादवश्यभाविनिवृत्तित्वेन तन्निवृत्त्यर्थ ज्ञानाभ्यासादिप्रयासवैयर्थ्य; नापरोऽविद्यमानस्येश्वरेणापि निवर्त्तयितुमशक्यत्वात् , नापि दुःखप्रागभावासहवत्तित्वं, प्रागभावाभावे सति दुःखस्वीकारप्रसङ्गात् ; सहवर्तित्वाभावस्याभावचतुष्टयत्वेन विकल्प्यमानस्य पूर्वदोषप्रसङ्गात् । उच्यते-दुःखप्रध्वंसरूपाया दुःखनिवृत्तेरागामिदुःखमात्रात्यंताभावसहकृतत्वमात्यन्तिकत्वमिति ।१७ ર૯૪. બૌદ્ધ દર્શનના મતને પૂર્વપક્ષ તરીકે લઈને “ન્યાયકન્ડલી'એ લંબાણપૂર્વક એનું ખંડન કર્યું છે. આથી “ન્યાયકન્ડલી” ઉપર ટીકા કે ટિપ્પણ લખનારને, નરચન્દ્રસૂરિને છે તેમ, બૌદ્ધદર્શનનું પૂરું જ્ઞાન હોવું જોઈએ. મધ્યકાલીન ગુજરાતમાં વિદ્યાર્થીઓને શીખવાતા મુખ્ય વિષયમાં બૌદ્ધ તર્કશાસ્ત્ર પણ હતું (પેરા ૩૭), એ ધ્યાનમાં રાખીએ ત્યારે આ હકીકત વિશેષ સૂચક બને છે. ટિપ્પણમાંનાં કેટલાંક નમૂનારૂપ ઉદાહરણો બૌદ્ધ દર્શનમાં નરચન્દ્રસૂરિની નિપુણતા બતાવવાને પૂરતાં થઈ પડશે (१) अथ माध्यमिकमाशङ्कते-सवासनेति (न्या४, पृ. 3),१८ (२) यथाऽप्रतीयमानेऽपि......(न्या पृ. ७५) 3५२ नस्यन्द्र समेछे-बौद्धोत्तरमाशंक्य यथाऽप्रतीयमानेऽपीति-अत्र चाक्षणिकस्य व्यावृत्तिविषयस्याप्रतीतौ कथं सत्त्वव्यावृत्तिप्रतीतिरिति शंकायां व्यावृत्तिविषयाप्रत्यक्षत्वेऽपि व्यावृत्तिदृश्यते ।१४ (3) अपि भोः सर्वमिति (न्या, पृ. १२२) । ग्रन्थकारो हि प्रथमं वैभाषिकमतं ततः सौत्रान्तिकमतं योगाचारेण दूषयित्वा ततः स्वयं योगाचारमपि निराकरिष्यमाणः प्रथमं बाह्यार्थप्रत्यक्षतावादिनं वैभाषिकं निराकरिष्यन् योगाचारमुत्थापयति-अपि भोः सर्वमिति ।२० १७. से , पत्र 3 १८. से , पत्र २ १८. से 01, पत्र ३१ २०. से , पत्र ४७ Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ 3 સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ રપ૧ (૪) ન જ તદુરિત (ન્યાક, પૃ. ૧ર૩) તપુરन्यदिति-ज्ञानस्यार्थादुत्पन्नत्वमेव नियतार्थग्राहितास्वभावहेतुर्नान्य इत्यर्थः । एवं वैभाषिकमतं योगाचारेण दूषयित्वा विषयाप्रत्यक्षवादिनं ग्राह्याकारज्ञानप्रत्यक्षतावादिनं सौत्रान्तिकं योगाचाराद्दषयिध्यन्नाशंकयति-अथोच्यत इत्यादि ।२१ (૫) મોતે (ન્યાક, પૃ. ૧૨૩) Tw ત્રાન્તિ दूषयति-अत्रोच्यत इत्यादि ।२२ (૬) સથ મતં તરિત્યાદિ (ન્યાક, પૃ. ૧૨૪) I સત્રાન્તિવાपरिहारमाशंकयति ।२३ (૭) ૩થ સાવતિ (ન્યાક, પૃ. ૧૨૪) તાવતા પ્રત્યેન किमों गृह्यते, किमुतोभयमिति विकल्पद्वयं निराकृत्य, किं वा आकार इति तृतीयं विकल्पं योगाचारो निराचष्टे-अथ साकारेणेति ।२४ આ અવતરણે બતાવે છે કે, માધ્યમિક, સૌત્રાન્તિક, ભાષિક અને ગાચાર જેવા બૌદ્ધોના જુદા જુદા સંપ્રદાયના મતાનુસાર બદ્ધ દર્શનની જુદી જુદી શાખાઓથી નરચન્દ્ર સુપરિચિત હતા. આ સંપ્રદાયના દાર્શનિક મતોનું એમને સૂક્ષ્મ જ્ઞાન ન હોત તે ટિપ્પણમાં પૂર્વ પક્ષની સમજૂતી આપતાં યથાપ્રસંગ જે તે સંપ્રદાયના મતને નામ દઈને તેઓ ઉલ્લેખ કરી શક્યા નહોતા. રહ્ય, ટિપ્પણુ ઉપરથી જણ્ય છે કે નરચન્ટે સાંખ્ય–ગ, મીમાંસા અને વેદાન્ત જેવાં દર્શનેનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. એમાંના પ્રત્યેકનું નરચન્દ્રનું જ્ઞાન સૂચવતાં ચેડાંક અવતરણે અહીં રજૂ કરું છું. (૫) સાંખ્ય (૧) માહિતિ (ન્યાક, પૃ. ૧૪૩) ' નાં મતે રામ हेतुः, विवादाध्यासितं कार्यमुत्पत्तेः प्रागपि स्वकारणेष्वप्यस्ति तस्मादेव जायमानत्वात् तैलवत् ।२५ ૨૧. એ જ, પત્ર ૪૭ ૨૨. એ જ, પત્ર ૪૮ ૨૩. એ જ, પત્ર ૪૮ ૨૪. એ જ, પત્ર ૪૮ ૨૫. એ જ, પત્ર ૫૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ (२) प्रधानात्मकत्वे सति (न्या, पृ. १४४)। सांख्यैर्हि कार्य प्रकृतितत्त्वकार्यमेवाभ्युपगम्यते, ततः कार्यकारणयोस्तादात्म्येऽतीन्द्रियकारणात्मकत्वात्कार्यजातस्याप्यतीन्द्रियत्वप्रसङ्गः, वैशेषिकमते तु भेदाभ्युपगमाद यणुकस्याप्रत्यक्षत्वेऽपि तत्कार्यस्योदभूतरूपवत्त्वादिसामग्रीवशात प्रत्यक्षतोपपद्यत एव ।२६ ___ (3) प्रधानस्य विकारो महदिति (न्या, ५. १७१) । सांख्यमते हि प्रकृति म प्रधानापरपर्यायं सर्वोत्पत्तिमत्कारणं प्रथमं तत्त्वमभ्युपगच्छन्ति । तद्विकारमहत्तत्त्वं तस्य चान्तःकरणं चित्तं चेति पर्यायौ तद्विकारतत्त्वं, तत: पंचतन्मात्राणि स्पर्शनादीनि पंचबुद्धीन्द्रियाणि वाक्पाण्यादीनि पंचकर्मेन्द्रियाणि मनश्चेति । अत एव महदहङ्कारमनःसहितैर्बुद्धिकर्मेन्द्रियैस्त्रयोदशेन्द्रियाण्युपपद्यन्ते ।२७ (२) योग (१) क्लेशकर्मेति (न्या, पृ. ५८) । अविद्या-अस्मिता-रागद्वेषाभिनिवेशाः क्लेशाः, कर्माणि योगादीनि, विपाका जात्यायुदुर्भागाः, आशया धर्माधर्मसंस्काराः । संस्काराणां तु केवलानामाशयत्वे कर्मशब्देन धर्माधर्मयोरभिधानम् ।२८ (3) भीमांसा अने तेनी Anil (१) शब्दस्य हि निजम् (-या, पृ. २११) । शब्दस्य हि निजमिति वैशेषिकभट्टमते सामान्य प्रभाकरमते तु स्वरूपमेवेति ।२४ (२) अत्रैके वदन्ति (-413, पृ. २१७) अत्रैके इति स्वतःप्रामाण्यवादिनो जैनभट्टबौद्धादयः, भाट्टादयो हि ज्ञानमेव प्रमाणमाहुः, वैशेषिकास्तु ज्ञानं धूमचक्षुरादिकमज्ञानं च प्रमाणमाहुरित्यज्ञानरूपप्रमाणाभिप्रायेणाह-प्रामाण्यमेव तावदिति ।३० (3) तत्कि स्वतो ज्ञायते (-या, पृ. २१८)। भट्टाभिप्रायेण यस्मादेव ज्ञाततादेर्शानं ज्ञायते तस्मादेव स्वकीयात्प्रामाण्यमपि ज्ञायत इत्यत्र स्वशब्दः आत्मीयवचनः बौद्धप्रभाकरमते तु ज्ञानस्य ૨૬. એ જ, પત્ર ૫૩ ૨૭. એ જ, પત્ર પ૬ २८. से ०१, ५ ७ २८. से , ५त्र ६५ 30. येन, पत्र १९ Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૫ स्वसंवेदनत्वाभ्युपगमात् स्वस्मादात्मन एव ज्ञायत इत्यत्र स्वशब्दः માત્મવવન: ૩૧ (૪) એ તાત્પતિ (ન્યાક, પૃ. ૨૨૦) | ગરમીમાં રમતો - मानमुपदान्तर्भावयति-ये तावत्पूर्वेति ।३२ (૪) વેદાન્ત (૧) ચાદુ (ન્યાક, પૃ. ૯૭) ! થવા દૂતિ વેવાवादिन इत्यर्थः ।७३ (२) केचित्सामान्यवतः शुक्लादिगुणानपि व्यापकान नित्यानाસુ ન્નર – મિતિ (ન્યાક, પૃ. ૯૮) ૩૪ (૩) જે તુ શુ#િાથમિતિ ( ન્યાક, પૃ. ૧૮૧ ) | જે તિ કાન્તિઃ ૨૫ ૨૬. નરચન્દ્રસૂરિ એક ઉત્તમ તાર્કિક હોવા ઉપરાંત, “ પ્રાકૃતપ્રબંધ 'નું અવલોકન કરતાં આપણે જોયું છે તેમ (પેરા ૨૮૧), એક ઉત્તમ વૈયાકરણ પણ છે. આ ટિપ્પણમાં પણ તેમણે સંખ્યાબંધ શબ્દોની વ્યુત્પત્તિ વ્યાકરણને આધારે આપી છે તથા કેટલેક સ્થળે વ્યાકરણવિષયક સંક્ષિપ્ત ચર્ચા કરી છે, જે જે વ્યાકરણ શાસ્ત્ર ઉપર એમને કાબૂ દર્શાવે છે. ૨૯૭, નરચન્દ્રસૂરિના ટિપ્પણમાંથી “ન્યાયકન્ડલી”ના કર્તા શ્રીધર વિશે પણ કેટલીક અગત્યની ઐતિહાસિક માહિતી મળે છે. “ન્યાયકન્ડલી 'ના અંતભાગ ઉપરથી જણાય છે કે શ્રીધર ગડ દેશમાં રાઢ પ્રદેશનો વતની હતો અને ત્યાંના રાજા પાંડુદાસની વિનંતિથી આ ગ્રન્થ તેણે રચ્યો હતો. ટૂંકમાં, પાંડદાસ શ્રીધરને આશ્રયદાતા હતા. હવે, નરચન્દ્ર પિતાના ટિપ્પણમાં એક સ્થળે લખે છે–પાટુનોર્થ ઇસ્થછિળઃ ૩૭ “ન્યાયકન્ડલી ની બનારસની આવૃત્તિ (પૃ. ૯૩)માં અહીં ઘડયું એ પાઠ છે. આના ઉપરથી અનુમાન થઈ શકે કે નરચન્દ્ર પાસેની “ન્યાયકન્ડલી'ની હસ્તપ્રતમાં ૩૧. એ જ, પત્ર ૬૬ ૩૨. એ જ, પત્ર ૬૮ ૩૩. એ જ, પત્ર ૪૨ ૩૪. એ જ, પત્ર ૪૨ ૩૫. એ જ, પત્ર ૫૮ ૩૬. એ જ, પત્ર ૧૮, ૨૧-૨૨, ૫૧ ઇત્યાદિ ૩૭. એ જ, પત્ર ૪૦ Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ કેટલાંક મહત્ત્વનાં પાઠાન્તરે હતાં અને પાંડુદાસ એ શ્રીધરને શિષ્ય હતા એવી પરંપરા નિદાન ગુજરાતમાં તે હતી. નરચન્દ્રના ટિપ્પણમાં શ્રીધરના ગુરુ તરીકે ભટ્ટાચાર્યનું નામ આપેલું છે–મિથિના આત્તિને (ન્યાક, પૃ. ૧૭૮) ગુfમરિતિ મદૃાવારિત્યર્થઃ ૨૮ “ન્યાયકન્દલીના સુપ્રસિદ્ધ કર્તાના અંગત જીવનને લગતી આ હકીકત નેંધપાત્ર છે, કેમકે બીજા કોઈ પણ સાધનમાંથી એ મળતી નથી. ૨૯૮, આમ નરચન્દ્રસૂરિ એક વ્યુત્પન્ન તાર્કિક અને વિવિધ શાસ્ત્રોના ઊંડા વિદ્વાન હોવા છતાં સંસ્કૃત શાસ્ત્રોને ટીકાકારોમાં નજરે પડતી એક સામાન્ય ક્ષતિથી તેઓ મુક્ત નથી. ટીકાના પ્રારંભમાં તેઓ પૂરતો વિસ્તાર કરે છે, પણ ખાસ કરીને ઉત્તરાર્ધમાં તે, જાણે કે પોતાને સાહિત્યિક પ્રયત્નથી તેઓ થાકી ગયા હોય તેમ, એમનું નિરૂપણ પ્રમાણમાં સંક્ષિપ્ત બની જાય છે. “ન્યાયકન્ડલી” ઉપરના ટિપ્પણમાં, મૂળ ગ્રન્થના પ્રારંભમાં આવત દ્રવ્યગ્રન્થ નરચન્ટે પૂરતી વિગતથી સમજાવ્યું છે. પણ રચના આગળ ચાલે છે તેમ તેમ એમનું વિવરણ ટૂંકુ ને ટૂંકું થતું જાય છે. દ્રવ્યગ્રન્થની તુલનાએ ગુણગ્રન્થનું વિવરણ સંક્ષિપ્તતર બને છે; કર્મ અને સામાન્યને બહુ જલદીથી પતાવી દીધા છે; વિશેષ ઉપર કશું લખવામાં આવ્યું નથી, અને સામાન્ય વિશે માત્ર ત્રણ કે ચાર પંક્તિઓ છે. “ન્યાયકન્ડલી”નું આ ટિપ્પણ “અનર્ધરાઘવ” ઉપરના ટિપ્પણ અને “ પ્રાકૃતપ્રબોધ ની જેમ જ વિદ્યાર્થીઓને સરલ માર્ગદર્શિની આપવાના ઉદેશથી નરચન્ટે લખ્યું હોય; અથવા આ ટિપ્પણ શિષ્ય સમક્ષ તેમણે આપેલાં વ્યાખ્યાનોની નેધરૂપે હોય. જો એમ હોય તે એમાંની એમની નિરૂપણરીતિ માટે કંઈક તર્કગ્રાહ્ય કારણ આપી શકાય. પ્રકરણ ૧૮ જોતિષ ગ્ર જ્યોતિષવિષયક સાહિત્ય ૨૯૯ ભારતમાં વિકસેલી સૌથી પ્રાચીન વિદ્યાઓમાંની એક જ્યોતિષ પણ હતી. જ્યોતિષ એ છે વેદાંગે પૈકી એક છે. “બ્રાહ્મણોમાં અને ધર્મસૂત્રોમાં શુભ ગ્રહને ખ્યાલ રવીકારાયેલું જોવામાં આવે છે અને ધર્મસૂત્રો કહે છે કે રાજદરબારમાં જેમ પુરોહિત હોય તેમ જ્યોતિષી પણ હોવો જોઈએ; અને બંદીજને તથા પુરોહિત અને જ્યોતિષીના સેવકને “અર્થ ૩૮. એ જ, પત્ર ૫૮ Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮] સંસ્કૃત સાહિત્યમાં ફળે [ રપપ શાસ્ત્ર” નીચલી કોટિના રાજકર્મચારીઓ તરીકે ગણાવે છે.”૧ વરાહમિહિરના મહાન ગ્રન્થ “બૃહત્સંહિતા'માંથી (ઈ. સ. ૫૫૦ આસપાસ) અત્યારે જેઓની રચનાઓ ઉપલબ્ધ નથી એવા જ્યોતિષશાસ્ત્રના લેખકે, જેવા કે અસિત, દેવલ, ગર્ગ, વૃદ્ધ ગર્ગ, નારદ અને પરાશરનાં નામ જાણવા મળે છે; અને તે ઉપરથી એ પણ જણાય છે કે વરાહમિહિરની પહેલાં પણ આ વિષયના પ્રમાણભૂત ગ્રન્થ હતા. વરાહમિહિરમાં એક સ્થળે યવને અર્થાત ગ્રીકાની જ્યોતિષશાસ્ત્રજ્ઞતાની પ્રશંસા કરવામાં આવી છે તથા સંસ્કૃતમાં જ્યોતિષ શાસ્ત્રના કેટલાક પારિભાષિક શબ્દો સીધેસીધા ગ્રીક જ્યોતિષમાંથી લેવાયા છે, એથી ભારતમાં આ વિદ્યાશાખા ઉપર પ્રીક વિદ્યાની સ્પષ્ટ અસર હોવાનું સૂચિત થાય છે. ૩૦૦, પાછળના સંસ્કૃત સાહિત્યમાં કેવળ જ્યોતિષશાસ્ત્રની જ નહિ, પણ તે સાથે સંબંધ ધરાવતી વિદ્યાઓ–શકુન શાસ્ત્ર, સ્વમશાસ્ત્ર, સ્વરોદય, કાકત, શ્વાનરુત આદિ વિશે સંખ્યાબંધ રચનાઓ થયેલી જોવામાં આવે છે. ઠેઠ આગમકાળમાં જ્યારે “ગણિવિજ્જા' અને “અંગવિજ્જા” જેવાં આગમો રચાયાં ત્યારથી માંડી અર્વાચીન કાળ સુધી આ તમામ વિદ્યાશાખાઓમાં જેનેએ નોંધપાત્ર ફાળો આપે છે, કેમકે જ્યોતિષ અને વૈદ્યક એ જૈન યતિઓના શેખ અને રસના વિષયો હતા તથા કેટલીક વાર એ તેમને વ્યવસાય પણ બન્યા હતા. ગુજરાતમાં રચાયેલા જ્યોતિષના પ્રમાણમાં જૂના ગ્રન્થમાં ઈ. સ. ૧૧૬૦ માં કુમારપાળને રાજ્યમાં દુર્લભરાજે શરૂ કરેલા અને તેના પુત્ર જગદેવે પૂરા કરેલા “સામુદ્રિકતિલક ને ઉલ્લેખ કરી શકાય. આ જગદેવે “સ્વપ્નચિન્તામણિ” નામે પ્રશાસ્ત્રને ગ્રન્થ પણ રચ્યો હતો. આ પછી થોડા જ સમયમાં અજયપાળના રાજ્યકાળમાં અણહિલવાડમાં આમ્રદેવના પુત્ર નરહરિએ નરપતિયચર્યાવરોદય' લખ્યો હતો." ૧. કીથ, સંસ્કૃત લિટરેચર, પૃ. ૫૨૮ ૨. “બૃહત્સંહિતા, ૨-૧૪ ૩. કથ, ઉપર્યુક્ત, પૃ. ૫૩૦. વળી જુઓ સાંડેસરા, શબ્દ અને અર્થ, પૃ. ૧૩૪-૩૬. ૪. જિરકે, પૃ. ૧૨૮, ૧૩૪, ૧૫૦-૫૧, ૧૫૯, ૩૬૮-૬૯૪૬૦; જેમ, પુ. ૧૯, પૃ. ૪ ૫. કથ, ઉપર્યુક્ત, પૃ. ૫૩૪-૩૫. વળી જુઓ લીગ્ન, પૃ. ૧૬૦ અને જેસાઈ, પૃ. ૨૭૭-૭૮. Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ ઉદયપ્રભસૂરિકૃત “આરભસિદ્ધિ અને નરચન્દ્રસૂરિકૃત તિસાર ૩૦૧. કુમારપાળ અને અજયપાળના સમય પછી થોડાક દશકા બાદ આપણે વસ્તુપાળના સમયમાં આવીએ છીએ. વસ્તુપાળના વિદ્વભંડળના સાહિત્યફાલમાં જ્યોતિષશાસ્ત્રના બે ગ્રન્થ ઉદયપ્રભસૂરિકત “આરંભસિદ્ધિ અને નરચન્દ્રસૂરિકત “જયોતિસાર—છે “આરભસિદ્ધિમાં કુલ ૪૧૨ શ્લેકે છે, જ્યારે “જ્યોતિઃસારને ઉપલબ્ધ અંશેમાં કુલ ૨૫૭ શ્લોક છે. આ બને ગ્રન્થ મુદ્દતશુદ્ધિને લગતા છે. જ્યોતિષશાસ્ત્રની એ શાખામાં જૈન વિદ્વાનોએ ખાસ પ્રવીણતા મેળવી હતી. જૈન સાહિત્યમાં જ્યોતિષશાસ્ત્ર અને તસંબદ્ધ વિદ્યાઓની પુષ્કળ રચનાઓ છે, પણ ઉપયુક્ત બે ગ્રન્થ હંમેશાં પ્રમાણભૂત ગણાયા છે, અને ગુજરાત અને રાજસ્થાનના જુદા જુદા પ્રાચીન ગ્રન્થભંડારોમાંથી એ બન્નેની કડીબંધ હસ્તપ્રતો મળી શકે છે તે ઉપરથી એમની લોકપ્રિયતા અને પ્રચારને ખ્યાલ આવે છે. પ્રકરણ ૧૯ જૈન પ્રકરણગ્રન્થ ઉપરની ટીકાઓ જેનું ટીકાસાહિત્ય ૩૦૨, જૈનોના ટીકાસાહિત્યને આરંભ નિર્યુક્તિઓથી ગણી શકાય. નિર્યુક્તિઓ એ આગના કેટલાક અંશ ઉપરનાં પદ્યાત્મક પ્રાકૃત વિવરણ છે, અને પરંપરાથી એના કર્તા ભદ્રબાહુ ગણાય છે (પરા ૨૨૪). એ પછી પ્રાકૃત પદ્યમાં રચાયેલાં ભાગે આવે છે. આ ભાષ્યની કેટલીક વાર નિયુંક્તિઓ સાથે એટલી ભેળસેળ થઈ ગયેલી હોય છે કે ભાષ્યગાથા અને નિર્યુકિતગાથાને ભેદ કરવો મુશ્કેલ પડે છે. કેટલાંક આગમે ઉપરની ચૂર્ણિ અથવા પ્રાકૃત ગદ્ય ટીકાઓના કર્તા જિનદાસગણિને ગણવામાં આવે છે. નન્દિસૂત્ર” ઉપરની એમની ચણિ ઈ. સ. ૬૭૭માં પૂર્ણ થઈ હતી, એ જોતાં તેઓ સાતમા શતકમાં વિદ્યમાન હતા. આ પછી એવો યુગ શરૂ થાય છે, જેમાં જૈનોએ પોતાના પ્રાકૃત ધર્મ ગ્રન્થ ઉપર સંસ્કૃત ટીકાઓ લખવા માંડી, કેમકે એ સમય સુધીમાં વિદ્વત્તા અને ઉચ્ચ વિદ્યાની ભાષા તરીકે તેમણે સંરકૃતનો પૂરેપૂરો રવીકાર કર્યો હતો, પરિણામે, હરિભદ્રસૂરિ, શીલાંકદેવ, અભયદેવસૂરિ, મલયગિરિ (જે સર્વને પહેલા પ્રકરણમાં નિર્દેશ કર્યો છે ) અને બીજા અનેક વિદ્વાનની કલમે લખાયેલી પ્રૌઢ સંસ્કૃત ટીકાઓ મળે છે. ટીકાલેખનની આ પરંપરા નિદાન સત્તરમા સૈકા સુધી વેગપૂર્વક Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] સંસ્કૃત સાહિત્યમાં કળે [ ૧૫૭ ચાલુ રહી હતી, જ્યારે “કલ્પસૂત્ર' ઉપર વિનયવિજયકૃત “સુબેધિકા,” ધર્મસાગરકૃત કિરણાવલિ' જેવી અગત્યની ટીકાઓ રચાઈ હતી. ૩૦૩. વસ્તુપાળના સાહિત્યમંડળની રચનાઓમાં આગમો ઉપરની કઈ ટીકાઓ નથી, પણ પ્રકરણગ્રન્થ ઉપરની ત્રણ વિસ્તૃત સંસ્કૃત ટીકાઓ છે. ધર્મ કે તત્ત્વજ્ઞાનને લગતા કોઈ એક વિષય ઉપર પ્રાકૃત પદ્યમાં રચાયેલી સંક્ષિપ્ત કૃતિઓને જૈન સાહિત્યમાં “પ્રકરણ” કહે છે. પ્રસ્તુત ત્રણ ટીકાઓ તે ધર્મદાસગણિકત “ઉપદેશમાલા” પ્રકરણ ઉપર ઉદયપ્રભસૂરિની “કર્ણિકા,' તથા આસડકત “વિવેકમંજરી” અને “ઉપદેશકન્ડલી પ્રકરણો ઉપર બાલચન્દ્રની બે ટીકાઓ. ઉદયપ્રભસૂરિકૃત ઉપદેશમાલાકણિકા ૩૦૪, પહેલાં “ઉપદેશમાલાકણિકા' લઈએ. ‘ઉપદેશમાલા” એ ૫૪૦ પ્રાકૃત ગાથાઓમાં ધાર્મિક અને નૈતિક ઉપદેશ આપતી કૃતિ છે. એને કર્તા ધર્મદાસગણિ પરંપરાથી મહાવીરના સમકાલીન મનાય છે. પરંતુ આ શક્ય નથી, કેમકે “ઉપદેશમાલા'ની ભાષા પશ્ચાતકાલીન જૈન મહારાષ્ટ્રી છે. ગમે તેમ, પણ ધર્મદાસગણિ ઈ. સ.ના નવમા સૈકા પહેલાં થયેલા છે, કેમકે એ શતકના આરંભમાં સિદ્ધષિએ એ પ્રકરણ ઉપર ટીક રચેલી છે (પેરા ૧૫). “ઉપદેશમાલાને બહોળો પ્રચાર અને અભ્યાસ થયો હતો, અને એ ગ્રન્થ ઉપરની અસાઢ સંસ્કૃત ટીકાઓ, એક પ્રાકૃત ટીકા, અને સંખ્યાબંધ જુના ગુજરાતી બાલાવબંધો જાણવામાં આવ્યા છે. કાલાનુક્રમની દષ્ટિએ ઉદયપ્રભની “કણિકા' એ “ઉપદેશમાલા” ઉપરની ચોથી ટીકા છે; એ પહેલાંની ત્રણ તે સિદ્ધષિની ટીકા, કૃષ્ણના શિષ્ય જયસિંહસૂરિની (ઈ. સ. ૮૫૭)* પ્રાકૃત વૃત્તિ તથા રત્નપ્રભસૂરિકૃત ‘ઘટ્ટીવૃત્તિ' (ઈ. સ. ૧૧૮૨) છે. ઉદયપ્રભની કણિકા અપ્રકટ હોઈ હસ્તપ્રતરૂપે જ મળે છે. એ બહુ વિસ્તૃત ટીકા છે; એનું ગ્રન્થાગ ૧૨૨૭૪ શ્લેકનું છે. આ વિસ્તાર મૂળની પ્રાકૃત ગાથાઓના વિવરણથી થયે નથી; એ વિવરણ તે ઘણું ટૂંકું છે; ગાથાઓમાં ૧. જેસાઈ, પૃ. ૧૬૧; જિરકે, પૃ. ૨૦૧ ૨. જૈસાઈ, પૃ. ૩૧ ૩. જિરક, પૃ. ૪૯પ૧ ૪. આ જ કર્તાએ પ્રાયઃ ધર્મદાસગણિમાંથી પ્રેરણા મેળવીને ઈ. સ. ૮૫૯માં ધર્મોપદેશમાલા” નામે પ્રાકૃત પ્રકરણ રચ્યું છે. ૫. જિરકે, પૃ. ૪૯-૫૦ ૬. એ જ, પૃ. ૫૦ ૩૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ છેડેલા મુદ્દાઓના ઉદાહરણરૂપે આપેલાં સંખ્યાબંધ દષ્ટાન્ત અને કથાનકેથી આ વિસ્તાર વધ્યો છે. નમૂનારૂપે કહીએ તે, પહેલી ત્રણ જ ગાથાઓ ઉપરની ટીકાનું પ્રસ્થાશ્ર ૧૯૪૪ શ્લેકનું છે. ટીકાનાં તમામ દષ્ટા જૈન ધર્મકથાના લાક્ષણિક નમૂનાઓ છે. એ દષ્ટાન્ત, નિયમ તરીકે, જૈન પુરાણકથા અથવા જૈન ઐતિહાસિક અનુશ્રુતિમાંથી લેવાયાં છે અને અનુષ્ટ્રપ છંદમાં જ છે, જ્યારે મૂળ ગાથાઓ ઉપરનું અર્થઘોતક વિવરણ ગદ્યમાં છે. આઠમા મંગલકમાં ઉદયપ્રભસૂરિએ પિતાની પૂર્વે થઈ ગયેલા ટીકાકારોમાં સિદ્ધષિને ઉલ્લેખ કર્યો છે– गाथास्तु खलु धर्मदासगणिनः सज्जातरूपश्रियः किञ्चैष स्फुरदर्थरत्ननिकरः सिद्धषिणवार्पितः । तेनैतामतिवृत्तसंस्कृतमयीमातन्वतः कर्णिकां વૃત્તિ કેડર મુઘવારસામામચિરસ્થાન ! (પત્ર ૧) વિવેકમંજરી” અને “ઉપદેશકન્ડલી” ઉપર બાલચન્દ્રની ટીકાઓ ૩૦૫, આસડકત બે પ્રાકૃત પ્રકરણો ‘વિવેકમંજરી” અને “ઉપદેશકંદલી” ઉપરની બાલચન્દ્રની ટીકાઓનું વિહંગાવલોકન કરીએ. “વિવેકમંજરી' મૂળમાં ૩ર૭ ગાથાઓ છે, જ્યારે ‘ઉપદેશકન્ડલી'માં ૧૨૫ ગાથાઓ છે, અને બને કૃતિઓ વિવિધ પ્રકારે ધર્મબંધ આપવા રચાઈ છે. “વિકમંજરી મૂળ અને ટીકા મુદ્રિત થયેલ છે, જ્યારે ‘ઉપદેશકન્ડલી” મૂળ અને ટીકા અપ્રકટ હોઈ માત્ર હસ્તપ્રતરૂપે મળે છે. બન્ને ટીકાઓ ઉપર્યુક્ત “કર્ણિકાની પદ્ધતિએ રચાયેલી છે અને એમાં વચ્ચે વચ્ચે અનેક લાંબાં પદ્ય-આખ્યાનકે આવે છે. આથી “વિવેકમંજરી ટીકાનું ગ્રન્થાઝ ૮૦૦૦ શ્લેકનું છે, જ્યારે ઉપદેશકન્ડલી” ટીકાનું ગ્રન્થાગ્ર ૭૬ ૦૦ કલેકનું છે.’ ‘વિકમંજરી ટીકા ચાર ખંડમાં વહેંચાયેલી છે, અને એમાંના પહેલા ત્રણેય ભાગને અંતે ટીકાકાર બાલચન્દ્ર જેની વિનંતિથી આ ટીકા રચી હતી તે આસડના પુત્ર જેવસિંહની (પેરા ૧૨૫) પ્રશસ્તિ છે, જ્યારે ચોથા ભાગને અંતે એક લાંબી પ્રશસ્તિ આપેલી છે, જે ઉપદેશકન્ડલી” ટીકાને અંતે પણ શબ્દશઃ મળે છે. “ઉપદેશકન્ડલી” ટીકાના બાર ખંડ છે; દરેક ખંડને અંતે પ્રશસ્તિના બે શ્લેક છે; એમાંને પહેલે શ્લોક બોલચન્દ્રના ગુરુ હરિભદ્રસૂરિની અને બીજે લેક મૂલ પ્રકરણોના કર્તા આસડની પ્રશંસા કરે છે. બન્નેય ટીકામાંનાં ७. अष्टावनुष्टुभामत्र सहस्राणि भवन्ति हि । પ્રત્યક્ષ માનવા પ્રસ્થાને વિનિશ્ચિત છે (વિમટી, પૃ. ૨૧૭) ૮. જિરકે, પૃ. ૪૭ Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૫૯ કેટલાંક કથાનકે સેંકડો લેકમાં વિસ્તરેલાં છે. “વિવેકમંજરી' ટીકામાં કર્તાએ ભરતનું ચરિત્ર વર્ણવતું કુલ ચાર સર્ગ અને ૫૪૫ શ્લેકમાં રચાયેલું ભરતભૂષણ મહાકાવ્ય', ત્રણ સર્ગ અને ૫૫૬ કેનું “સીતાચરિત ” મહાકાવ્યતથા નળ-દમયંતીની કથા વર્ણવતું ત્રણ સર્ગ અને ૩૧૪ કલેકનું “દમયંતી–લલિત મહાકાવ્ય”૧૧ આપેલ છે. મહાકાવ્ય' શબ્દને ધાર્મિક દૃષ્ટિએ મહાન સ્ત્રીપુરુષનું ચરિત્ર એ મર્યાદિત અર્થ અહીં કરવાનો છે (જુઓ પેરા ૧૬૬). આમાંનું “સીતાચરિત મહાકાવ્ય” “ઉપદેશકન્ડલી ટીકા'માં પણ છે.૧૨ વળી ચાર સર્ગ અને ૩૩૬ શ્લોકમાં શ્રેણિક રાજાનું જીવન વર્ણવતું શ્રેણિકપાખ્યાન મહાકાવ્ય' નામનું સુદીર્ઘ કથાનક પણ “ઊપદેશકન્ડલી ટીકા'માં આવે છે.૧૩ બન્ને ટીકાઓના કર્તા એક હેવાને કારણે બનેયમાં કેટલીક કથાઓ શબ્દશઃ સમાન છે. “વિવેકમંજરી' ટીકામાં એક સ્થળે કર્તાએ સ્વરચતિ સુભાષિત ટાંક્યું છે તે ઉપરથી અનુમાન થાય છે કે તેમણે બીજાં પણ સુભાષિતો રચ્યાં હશે. ૩૦૬. આ ત્રણે ટીકાઓની વિવરણપદ્ધતિ લગભગ એકસરખી છે એનું કારણ આગ ઉપરના ટીકાસાહિત્યના ઇતિહાસમાં રહેલું છે. પદ્યાત્મક નિયુક્તિઓ અને ભાગ્યે ઘણી વાર કથાનકે આપે છે, પણ તે કેટલાક સૂચક શબ્દો દ્વારા માત્ર એને સાર બતાવીને એ ઉપરથી વાચક આખી વાર્તા યાદ કરી શકે અને પિતાના શબ્દોમાં કહી શકે. પ્રાકૃત ચૂણિઓમાં પરંપરાથી ચાલતી આવેલી ઉદાહરણરૂપ કથાઓ વારંવાર મળે છે; આ કથાઓ હંમેશાં પ્રાકૃતમાં હોય છે અને કશાં સાહિત્યિક અલંકરણો વિના સંક્ષેપમાં એ રજૂ થાય છે. સંસ્કૃત ટીકાઓમાં પણ કથાનકે સામાન્ય રીતે પ્રાકૃતમાં હોય છે, કેમકે પ્રાચીન ગ્રન્થોમાંથી એ લેવાયેલાં હોય છે; જો કે મુકાબલે અર્વાચીન કાળમાં રચાયેલી સંસ્કૃત ટીકાઓમાં આ કથાઓ પણ ૯. વિમટી, પૃ. ૯-૨૫ ૧૦. એ જ, પૃ. ૧૧૧-૧૨૭ ૧૧. એ જ, પૃ. ૧૩-૧૪૩ ૧૨. ઉકટી, પત્ર ૧૬૫-૧૮૧, પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમન્દિરની હસ્તપ્રત નં. ૮૮૬ નાં પાત્રોને આ નિર્દેશ છે. ૧૩. એ જ, પત્ર ૧૮-૩૨ ૧૪. ચતુમમ્રામ સૂત્ર – पद्माश्रय इति पद्म धिनोति कुमुदं न यंदब्जबन्धुरपि । મગરવે સુપેડ િષ્ટિ તાજ્ઞાતિઃ શાળામૈવ | (વિમટી, પૃ. ૨) Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ સંસ્કૃત સ્વરૂપે મળે છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર ઉપરની નેમિચન્દ્રની ટીકામાં (ઇ. સ. ૧૦૭૩) છે તેમ, કોઈ વાર આ કથાઓ પદ્યમાં પણ હોય છે. સમય જતાં પ્રાકૃત ભાષાને વ્યાસંગ જૈનોમાં પણ ઓછો થયો અને બે ભાષામાં લખાયેલી ટીકાઓ વાચકોને અગવડક લાગવા માંડી. આમ અહીં જેઓનું અવલોકન કર્યું એ ટીકાઓના સમયની નજદીક આપણે આવીએ છીએ; એ ટીકાઓ સાઘન્ત સંસ્કૃતમાં છે, એટલું જ નહિ, પણ એનાં કથાનકે પણ પ્રાકૃતમાં નહિ, પરંતુ સરલ અને સુવાચ્ય સંસ્કૃત પદ્યમાં છે. જૈન સાધુઓ દરરોજનાં વ્યાખ્યામાં ધાર્મિક પ્રકરણે વાંચતા અને આ પ્રકારની ટીકાઓમાંની કથાઓ શ્રોતાઓ સમક્ષ ઉપદેશને રસપ્રદ બનાવવામાં સહાયભૂત થતી. આ દૃષ્ટિએ જોતાં એમ કહી શકાય કે નિયુકિતનાં સ્મૃતિસહાયક પઘોથી માંડી ઉદયપ્રભ અને બાલચન્દ્રની વિગતવાર અને વિસ્તૃત વૃત્તિઓ સુધી જૈન ટીકાસાહિત્યને વિકાસ દૈનિક વ્યાખ્યાનની પ્રથાને કેટલીક રીતે આભારી છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ઉપસ હાર ૩૦૭. આ પૂર્વેનાં પ્રકરણેામાં વસ્તુપાળના યુગ પૂર્વેની ગુજરાતની સાહિત્યિક અને વિદ્યાવિષયક પર પરાઓનું આપણે અવલાકન કર્યું છે, વસ્તુ પાળ અને તેના સાહિત્યમ’ડળના કવિપડિતાનાં જીવનવૃત્તને લગતી હકીકતાના અભ્યાસ કર્યા છે, તથા સંસ્કૃત સાહિત્યના વિવિધ પ્રકારેામાં તેમણે આપેલા ગણનાપાત્ર ફાળાની સમાલાચના કરી છે. આ સાહિત્યમંડળની કૃતિઓમાં પ્રકીર્ણ મુક્તકાથી માંડી મહાકાવ્યા સુધીની રચના તથા શાસ્ત્રીય વા મયની વિવિધ શાખાને લગતા ગ્રન્થા છે. જે રચના અન્યત્ર મળતા ઉલ્લેખા દ્વારા જ જાણવામાં આવી છે અને હજી ઉપલબ્ધ થઈ નથી તેઓને બાજુએ રાખીએ તાપણુ, આ સાહિત્યમડળે રચેલાં દશ મહાકાવ્યો, ચાર નાટકા, અરઢ પ્રશસ્તિ (ટૂંકા શિલાલેખા અને પ્રબન્ધાદિમાં મળતા બહુસંખ્ય પ્રશસ્તિશ્લેાકેા સિવાય), છ સ્તોત્રા, ત્રણ સુભાષિતસંગ્રહા, એક પ્રબન્ધાવલિ, એક ધર્મ કથાસંગ્રહ, એ અપભ્રંશ રાસા, કવિશિક્ષાના એક ગ્રન્થ સમેત ત્રણ અલંકારગ્રન્થા, બે વ્યાકરણગ્રન્થા (એક સંસ્કૃત વ્યાકરણ વિશે અને ખીજો પ્રાકૃત વ્યાકરણ વિશે), છન્દઃશાસ્ત્રના એક ગ્રન્થ, એક ન્યાયગ્રન્થ, એ જ્યાતિષગ્રન્થ, જૈન પ્રકરણગ્રન્થા ઉપરની ત્રણ ટીકા અને સંસ્કૃત નાટક ‘અનરાધવ' ઉપરનું એક ટિપ્પણ-એટલી 'કૃતિએ મળે છે. ઇ. સ. ના તેરમા સૈકામાં ગુજરાતમાં સાહિત્યસર્જનની અને વિદ્યાધ્યયનની જે વ્યાપક પ્રવૃત્તિ ચાલતી હતી એને આ તેા એક ભાગ છે એ ધ્યાનમાં રાખતાં આ કાળા સિવશેષ નોંધપાત્ર બને છે, કેમકે આ પુસ્તકના પ્રારંભમાં જ કહ્યું છે તે પ્રમાણે, વસ્તુપાળ તરફથી પ્રત્યક્ષ આશ્રય કે ઉત્તેજન પામેલા સાહિત્યકારા અને તેમની રચનાએ પૂરતું આ અધ્યયન મર્યાદિત રાખ્યું છે અને વસ્તુપાળના અન્ય સમકાલીન લેખકે—જેવા કે ‘નૈષધીયચરિત' ઉપર પ્રાચીનતમ ટીકા લખનાર વિદ્યાધર (પૅરા ૮૨), ‘કવિશિક્ષા’કાર વિનયચન્દ્ર (પૅરા ૨૬૨), અનુક્રમે ધનપાલકૃત ‘તિલકમ’જરી’ અને સિદ્દષ્ટિકૃત ‘ઉપમિતિભવપ્રપ‘ચકથા’ના ઉત્તમ સારાહારા આપનાર લક્ષ્મીધર (ઇ. સ. ૧૨૨૫) અને દેવેન્દ્ર (ઇ. સ. ૧૨૪૨) આદિ અનેકનાં જીવન અને કાર્યના અહીં ઉલ્લેખ પણ થઈ શક્યા નથી; પરન્તુ પ્રમાણ તેમજ ગુણદૃષ્ટિએ કાર્ય અવગણી શકાય એવું નથી. ' Page #285 -------------------------------------------------------------------------- ________________ રકર] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [ વિભાગ ૩ ૩૦૮, વસ્તુપાળના સાહિત્યમંડળને પ્રમુખ સાહિત્યકાર સંમેશ્વર હતો. ગુજરાતના ચૌલુક્ય રાજાઓને આ વંશપરંપરાગત પુરોહિત એક ઉત્તમ કવિ હતો અને અગાઉનાં પ્રકરણોમાં આપણે જોયું તેમ, સંસ્કૃતમાં સર્જનાત્મક સાહિત્યના લગભગ તમામ પ્રકારોને સુંદર નમૂના તેણે આપ્યા છે. તેણે મહાકાવ્ય, નાટક, રત્ર, મુકતકસંગ્રહ, પ્રશસ્તિઓ અને પુષ્કળ પ્રકીર્ણ શ્લેકે રચ્યા છે. આ તમામ સાહિત્યપ્રકારોમાં સેમેશ્વરે સાચી સફળતા પ્રાપ્ત કરી છે તથા એને વિશે વિના સંકોચે કહી શકાય કે મધ્યકાલીન સંસ્કૃત સાહિત્યમાં તેનું ઉચ્ચ સ્થાન છે, એટલું જ નહિ, પણ “કીતિ કૌમુદી' જેવાં એનાં કાવ્ય પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યને મેટા કવિ કાલિદાસ, ભારવિ, માધ આદિની રચનાઓ પછી તુરત ગુણદષ્ટિએ મૂકવાં પડે એમ છે. ૩૦૯ આ સાહિત્યમંડળના બીજા ગ્રન્થકારમાં અમરચન્દ્રસૂરિ અને નરચન્દ્રસૂરિને ઉલ્લેખ કરવો જોઈએ. અમરચન્દ્રસૂરિનું લેખનકાર્ય, અગાઉ બતાવ્યું તેમ, વિપુલ તથા અનેક વિષયને લગતું છે, પણ એમની એક જ રચના “કાવ્યકલ્પલતા'એ એમને સૌથી વધુ પ્રસિદ્ધિ આપી છે અને સંસ્કૃત સાહિત્યના તમામ અભ્યાસીઓમાં કવિશિક્ષાના વિષય પરત્વે સૌથી પ્રમાણભૂત ગ્રન્થ તરીકે એ રચના પ્રસિદ્ધિ પામી છે અને તેને બહાળો પ્રચાર થયો છે. નરચન્દ્રસૂરિ અનેક શાસ્ત્રોમાં પ્રવીણ હતા, વસ્તુપાળને તેમણે ત્રણ વિદ્યાઓનું અધ્યયન કરાવ્યું હતું (પરા ૧૧૮), અને શ્રીધરકૃત “યાયકન્ડલી” ઉપરનું તેમનું ટિપ્પણ માત્ર ન્યાયમાં જ નહિ, પણ બીજાં શાસ્ત્રોમાં તેમની અસાધારણ વ્યુત્પત્તિનું દર્શન કરાવે છે. “કેતકાર માણિક્યચન્દ્રને પણ અહીં ઉલ્લેખ કરવો જોઈએ; મમટને “કાવ્યપ્રકાશને સૌથી જૂના અને સર્વમાન્ય ટીકાકારોમાંના તેઓ એક છે. બીજા કવિપંડિત વિશે આ પુસ્તકમાં એગ્ય સ્થળે કહેવામાં આવ્યું છે અને તેનું અહીં પુનરાવર્તન કરવાની જરૂર નથી. ૩૧. એ કાળે ગુજરાતની સંસ્કારિતા અને સાહિત્યપ્રવૃત્તિ સુગ્રથિત, સમન્વિત સ્વરૂપની હતી, અને એમાં બ્રાહ્મણ અને જૈન વિદ્વાન વચ્ચે પ્રશસ્ય સાંસ્કૃતિક સહકાર પ્રવર્તમાન હતો. આપણે જોઈએ છીએ કે સેમેશ્વર જેવો રાજપુરહિત જૈન મન્દિરની કવિત્વમય પ્રશસ્તિઓ રચે છે અને બાલચન્દ્ર જેવા જૈન આચાર્ય “ભાગવત પુરાણ” જેવા સમાન્ય બ્રાહ્મણ ગ્રન્થમાંથી સાહિત્યિક પ્રજને સ્વીકારે છે (પેરા ૧૫૮). વળી બીજા એક જૈન આચાર્ય Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૯ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે [ ૨૬૩ અમરચન્દ્ર આખાયે “મહાભારતને કવિતામાં સારોદ્ધાર આપે છે અને તેમાં પ્રત્યેક સર્ગને આરંભે વેદવ્યાસની સ્તુતિ કરે છે. અહીં ધ્યાનમાં રાખવાનું છે કે અમરચન્દ્ર જેને સાર આપે છે તે હેમચન્દ્રકૃત “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત' અને એ પ્રકારના બીજા ગ્રન્થમાં મળતું જૈન “મહાભારત” નથી, પણ ભારતીય અનુશ્રુતિઓ, પુરાણકથા અને ચિન્તનપ્રવાહને વ્યાસને નામે ચડેલે મહાન આકરગ્રન્થ છે. આ સ્પષ્ટ રીતે બતાવે છે કે અમરચન્દ્રત બાલભારત'ના શ્રોતાઓ જેઓ મોટે ભાગે જૈન હશે–વ્યાસનું “મહાભારત સાંભળવાને ટેવાયેલા હતા. શ્રમણ અને બ્રાહ્મણ વચ્ચેને જૂના સમયથી ચાલતે આવેલે ઠેષ જેની નોંધ પતંજલિ અને બીજાઓએ કરી છે તે ગુજરાતમાં જાણે કે લેપ પામી ગયો હતો. સાહિત્યિક વિષયોમાં આવું અસાંપ્રદાયિક વલણ આકસ્મિક નહોતું, પણ સમકાલીન જીવનમાં જે પ્રશસ્ય સહિષ્ણુતા અને આદાનપ્રદાનની ભાવના પ્રવર્તમાન હતી એનું પરિણામ હતું. અગાઉના પ્રકરણમાં આપણે જોયું તેમ, આ ભાવના લગભગ અવિકલ સ્વરૂપે વસ્તુપાળના મહાન વ્યક્તિત્વમાં સાકાર થાય છે. વળી તે એ પણ બતાવે છે કે આર્યસંસ્કારિતા, જેનું જૈન ધર્મ અને સંસ્કારિતા અવિચ્છેદ્ય અંગ છે તે એક હતી; અને ગુજરાતનો સમગ્ર મધ્યકાલીન ઈતિહાસ એક એવું ચિત્ર રજૂ કરે છે, જેમાં બ્રાહ્મણ અને જૈન વિચારવલણોની આ વિશિષ્ટ એકતા નજરે પડે છે. એ એકતાએ આ સમસ્ત પ્રજાના સાંસ્કારિક જીવન ઉપર કદી ન ભૂંસાય એવી છાપ પાડી છે. Page #287 -------------------------------------------------------------------------- ________________ Page #288 -------------------------------------------------------------------------- ________________ સન્દર્ભસૂચિ (બ) મુદ્રિત ગ્રન્થો અંગ્રેજી અળતેતકર, એ. એસ. : એ હિસ્ટરી ઓફ ઈપેટન્ટ ટાઉન્સ એન્ડ સિરીઝ ઇન ગુજરાત એન્ડ કાઠિયાવાડ, મુંબઇ, ૧૯૨૮ કઝિન્સ, હેનરીઃ ધી આર્ટિકચરલ એન્ટિક્વિટીઝ ઓફ વેસ્ટ ઈન્ડિયા, લંડન, ૧૯૨૬ કાણે, પી. વી. એ હિસ્ટરી ઓફ સંસ્કૃત પોએટિકસ, મુંબઈ, ૧૯૨૮ કીથ, એ. બી.: સંસ્કૃત ડ્રામા, ઓક્સફર્ડ, ૧૯૨૪ ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર, ત્રીજી આવૃત્તિ, કલકત્તા, ૧૯૭ર હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર, ઓકસફર્ડ, ૧૯૨૮ ઇન્ડિયન લેજિક ઍન્ડ એટમિઝમ, ઑક્સફર્ડ, ૧૯૨૧ કુમારસ્વામી, એ. કે. : હિસ્ટરી ઑફ ઇન્ડિયન એન્ડ ઇન્ડોનેશિયન આર્ટ, લંડન, ૧૯૨૭ કૃષ્ણમાચારિયર, એમ. : હિસ્ટરી ઓફ ક્લાસિકલ સંસ્કૃત લિટરેચર, મદ્રાસ, ૧૯૩૭ કેમ્પબેલ, સર જેમ્સ એમ. : બૉમ્બે ગેઝેટિયર, ગ્રન્થ ૧, ભાગ ૧, (હિસ્ટરી ઑફ ગુજરાત), મુંબઈ, ૧૮૯૬ બેબે ગેઝેટિયર ગ્રન્થ ૮, (કાઠિયાવાડ), મુંબઈ, ૧૮૮૪ કેમિસેરિયેટ, એમ. એસ. ) એ હિસ્ટરી ઓફ ગુજરાત, ગ્રન્થ ૧, મુંબઈ, ૧૯૩૮ ગઢે, એ. એસ. : સમ ઈમ્પોર્ટન્ટ ઈક્રિપશન્સ ફ્રેમ ધી બરોડા સ્ટેટ, વડોદરા, ૧૯૪૩ ટેડ, જેસ: એનસ એન્ડ એન્ટિવિટીઝ ઓફ રાજરથાન (૩ ગ્રન્થ), લંડન, ૧૯૨૦ ટૅની, સી. એચઃ પ્રબન્ધચિંતામણિ એર વિશિંગ-સ્ટોન એફ નેરેટીઝ (અનુવાદ), કલકત્તા, ૧૯૦૧ દાંડેકર, આર. એન.: હિસ્ટરી ઓફ ધી ગુપ્તઝ, પૂના, ૧૯૪૧ દાસગુપ્તા, એન. એસ. અને દે, એસ. કે. : હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર, ક્લાસિકલ પીરિયડ, ગ્રન્થ ૧, કલકત્તા, ૧૯૪૭ દાસગુપ્તા, સુરેન્દ્રનાથઃ એ હિસ્ટરી ઓફ ઇન્ડિયન ફિલોસોફી, ગ્રન્થ ૧, કેબ્રિજ, ૧૯૨૨ 3४ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] મહામાત્ય વરતુપાળનું સાહિત્યમંડળ દે, નંદલાલઃ ધી જ્યોગ્રાફિકલ ડિકશનરી ઑફ એન્શન્ટ એન્ડ મિડીવલ ઇન્ડિયા, લંડન, ૧૯૨૭ દે, એસ.કે સ્ટડીઝ ઇન ધી હિસ્ટરી ઓફ સંસ્કૃત પોએટિક્સ (ર ગ્રન્થો), ૧૯૨૩ પરીખ, રસિકલાલ સી. કાવ્યાનુશાસન ઑફ હેમચન્દ્ર, ગ્રન્થ ૨ (પ્રસ્તાવના), - મુંબઈ, ૧૯૩૮ પાર્જિટર, એફ. ઈડન : માર્કન્ડેય પુરાણ (અનુવાદ), કલકત્તા, ૧૯૦૪ ફર્ગ્યુસન, જેમ્સ : હિસ્ટરી ઓફ ઈન્ડિયન એન્ડ ઇસ્ટર્ન આર્કિટેકચર (૨ ગ્રન્થ), લંડન, ૧૯૧૦ ફેબ્સ, એ. કે. : રાસમાળા (૨ ગ્ર ), એકસફર્ડ, ૧૯૨૪ બજેસ, જે. અને કઝિન્સ, એચ.: ધી એન્ટિક્વિટીઝ ઓફ ડભેઈ ઇન ગુજરાત, એડિનબર્ગ, ૧૮૮૮ બીલ, ઍમ્યુઅલ: બુદ્ધિસ્ટ રેકર્ડ્ઝ ઓફ ધી વેસ્ટર્ન વર્લ્ડ (૨ ગ્રન્થ), લંડન, ૧૮૮૪ બૅનરજી, આર. ડી. : ધી એજ ઑફ ધી ઈમ્પીરિયલ ગુપ્તઝ, બનારસ, ૧૯૨૩ બેલ્વલકર, એસ. કે, : સિસ્ટિસ ઓફ સંસ્કૃત ગ્રામર, પૂના, ૧૯૧૫ ખૂલર. જી.: ધી લાઈફ ઑફ હેમચન્દ્રાચાર્ય (અનુવાદ), અમદાવાદ, ૧૯૩૬ બ્રાઉન, પર્સ : ઇન્ડિયન આર્કિટેકચર (બુદ્ધિસ્ટ ઍન્ડ હિન્દુ), મુંબઈ, ૧૯૪ર. મુનશી, કે. એમ. ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર, મુંબઈ, ૧૯૩૫ ધી ગ્લેરી ધેટ વોઝ, ગુર્જરદેશ, ગ્રન્થ ૩–ઈમ્પીરિયલ ગુર્જરઝ, મુંબઈ, ૧૯૪૪ મૅકડોનલ, એ. એ. એ હિસ્ટરી ઓફ સંસ્કૃત લિટરેચર, ન્યૂયોર્ક અને લંડન, ૧૯૨૯ રેન્ડલ, એચ. એન. : ઈન્ડિયન લેજિક ઇન ધી અલી કૂલ્સ, ઑક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ, ૧૯૩૦ વિદ્યાભૂષણ, સતીશચન્દ્ર એ હિસ્ટરી ઓફ ઇન્ડિયન લૅજિક, કલકત્તા, ૧૯૨૧ વિન્ટનિન્જ, મેરિસ: એ હિસ્ટરી ઓફ ઇન્ડિયન લિટરેચર ગ્રન્થ ૧ અને ૨, કલકત્તા, ૧૯૨૭ અને ૧૯૩૩ ટર્સ, મસઃ ઓન યુઆન વાંઝ ટ્રાવેલ્સ ઇન ઇન્ડિયા, ૬ર૯-૬૪૫ ઈ. સ. (ર ગ્રન્થ), લંડન, ૧૯૦૪ શાસ્ત્રી, એચ. જી. : ડેટા સલાઈડ બાય ધી સંસ્કૃત ઈસ્ક્રિશન્સ ઓફ ધી વલભી કિંગડમ (અપ્રસિદ્ધ) Page #290 -------------------------------------------------------------------------- ________________ સન્દર્ભ સૂચિ [ ૨૬૭ : શાસ્ત્રી, હીરાનંદ: ધીરુઈન્સ ઑફ ડભાઈ આર દર્શાવતી, વડાદરા, ૧૯૪૦ શાહ, ચિમનલાલ જે ઃ જૈનિઝમ ઇન નાથ ઇન્ડિયા, લંડન, ૧૯૩૨ સાંકળિયા, એચ. ડી. : આર્કિયોલોજી ઓફ ગુજરાત, મુંબઈ, ૧૯૪૧ સ્મિથ, વિન્સન્ટ એ. અર્લી હિસ્ટરી ઓફ્ ઇન્ડિયા, ૪ થી આવૃત્તિ, ઓક્સફર્ડ, ૧૯૨૪ હલ, જોહાનિસ : ઓન ધી લિટરેચર ઑફ ધી વેતામ્બર ઑફ ગુજરાત, લિપઝિંગ, ૧૯૨૨ હક્કિી, કૃષ્ણકાંત : નૈષધીયચરત (અનુવાદ), લાહાર, ૧૯૩૪ યશસ્તિલક ઍન્ડ ઇન્ડિયન કલ્ચર, શાલાપુર, ૧૯૪૯ સંસ્કૃત અને પ્રાકૃત અકલકદેવ : અકલંક ગ્રન્થત્રયમ્ (સં. મહેન્દ્રકુમાર શાસ્ત્રી), અમદાવાદ– કલકત્તા, ૧૯૩૯ અમરચન્દ્રસૂરિ : કાવ્યકલ્પલતા-વૃત્તિ (સં. પડિત જગન્નાથ શાસ્ત્રી હાશ‘ગ), બનારસ, ૧૯૩૧ ચતુર્વિશતિ-જિતેન્દ્ર—સંક્ષિપ્ત—ચરિતાનિ (પદ્માનંદ મહાકાવ્યના પરિશિષ્ટમાં મુદ્રિત) પદ્માનંદ મહાકાવ્ય (સં. એચ. આર. કાપડિયા), વડાદરા, ૧૯૩૨ ખાલભારત (સં. પતિ શિવદત્ત અને કે. પી. પરબ), મુંબઈ, ૧૮૯૪ સ્યાદિશબ્દસમુચ્ચય (સં. પતિ એલ. ખી. ગાંધી), બનારસ, વીર સંવત, ૨૪૪૧ અરિસિંહ : સુકૃતસંકીર્તન (સં. મુનિ ચતુરવિજય), ભાવનગર, ૧૯૧૭ ઉદયપ્રભસૂરિ, વિજયસેનસૂરિના શિષ્ય ઃ આરંભસિદ્ધિ (સં. મુનિ જિતેન્દ્રવિજય), છાણી, ૧૯૪૨ ધર્માભ્યુદય મહાકાવ્ય (સં. મુનિ પુણ્યવિજયજી), મુંબઈ, ૧૯૪૯ વસ્તુપાલતુતિ (સિંધી જૈન ગ્રન્થમાળામાં વસ્તુપાવિષયક સમકાલીન કૃતિઓના સંગ્રહમાં પ્રકટ થનાર છે.) સુકૃતકાર્ત્તિ કલ્લોલિની ( જયસિંહસૂરિષ્કૃત હમ્મીરમદમનના પિરિશમાં મુદ્રિત ) કાલિદાસ : અભિજ્ઞાનશાકુન્તલ (સ. એન. બી. ગેાડખાલે), આઠમી આવૃત્તિ, મુંબઇ, ૧૯૨૨ રઘુવ ́શ (સં. કે. પી. પરખ અને વી. એલ. પણશીકર), છઠ્ઠી આવૃત્તિ, મુંબઈ, ૧૯૧૦ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૮] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમડળ કિજવડેકર, રામશાસ્ત્રી (સંપાદક): મહાભારત, શાન્તિપર્વ, નીલકંઠની ટીકા સહિત, પૂના, ૧૯૩૨ સેમેન્દ્ર: કવિકષ્ઠાભરણ, ઔચિત્યવિચારચર્ચા અને સુવૃત્તતિલક (સં. ધુડિ રાજ શાસ્ત્રી), બનારસ, ૧૯૩૩ ચતુરવિજય, અમરવિજયના શિષ્ય, (સંપાદક)ઃ જૈન સ્તોત્રસમુચ્ચય, મુંબઈ, ૧૯૨૮ જૈનસ્તોત્રસન્દહ ગ્રન્થ ૧, અમદાવાદ, ૧૯૩૨ જયસિંહસૂરિ, કૃષ્ણગચ્છીય : કુમારપાલચરિત મહાકાવ્ય (સં. ક્ષાન્તિવિજય ગણિ), મુંબઈ, ૧૯૨૬ ન્યાયસાર ઉપરની ન્યાયતાત્પર્યદીપિકા, (સં. સતીશચન્દ્ર વિદ્યાભૂષણ), કલકત્તા, ૧૯૧૦ જયસિંહસૂરિ, કૃષ્ણને શિષ્ય : ધર્મોપદેશમાલા પ્રકરણ (સં. પંડિત એલ. બી. ગાંધી), મુંબઈ, ૧૯૪૯ જયસિંહસૂરિ, વીરસૂરિના શિષ્ય : હમ્મીરમદમન નાટક (સં. સી. ડી. દલાલ), વડોદરા, ૧૯૨૦ વસ્તુપાલ-તેજપાલપ્રશસ્તિ (હમ્મીરમદમર્દનના પરિશિષ્ટમાં મુદ્રિત) જલણઃ સૂક્તિમુક્તાવલિ (સં. એમ્બર કૃષ્ણમાચાર્ય), વડોદરા, ૧૯૩૮ જિનદત્તસૂરિ: વિવેકવિલાસ (સં. બી. એફ. કારભારી), મુંબઈ, ૧૯૧૧ જિનપ્રભસૂરિ ઃ વિવિધતીર્થકલ્પ (સં. જિનવિજય મુનિ), અમદાવાદ અને કલકત્તા, ૧૯૩૪ જિનભદ્ર અને બીજા અજ્ઞાત કર્તાઓ : પુરાતનપ્રબન્ધસંગ્રહ (સં. જિન વિજય મુનિ), અમદાવાદ અને કલકત્તા, ૧૯૩૬ જિનભગણિ ક્ષમાશ્રમણ છતકલ્પ-ચૂર્ણિ (સં. જિનવિજય મુનિ), સંવત ૧૯૮૩ વિશેષાવશ્યક ભાષ્ય (સંપાદકના નામ અને પ્રકાશનના વર્ષને નિર્દેશ નથી), રતલામ જિનમંડનઃ કુમારપાલપ્રબન્ધ (સં. મુનિ ચતુરવિજય), ભાવનગર, સંવત ૧૯૭૧ જિનવિજય મુનિ (સંપાદક): જૈનપુસ્તકપ્રશસ્તિસંગ્રહ, ગ્રન્થ ૧, મુંબઈ, ૧૯૪૩ જિનહર્ષ ઃ વસ્તુપાલચરિત (સં. મુનિ કીર્તિવિજય), અમદાવાદ, ૧૯૪૧ દંડીઃ કાવ્યાદર્શ (સં. અને ભાષાંતરકર્તા એસ. કે. બેલકર), પૂના, ૧૯૨૪ દેવપ્રભસૂરિ : પાંડવચરિત મહાકાવ્ય (સં. પંડિત કેદારનાથ અને વી. એલ. પણશીકર), મુંબઈ, ૧૯૧૧ Page #292 -------------------------------------------------------------------------- ________________ સદભ સૂચિ [ ૨૬૯ દેવેશ્વર : કવિકલ્પલતા (સં. પંડિત શરદયદ્ર શાસ્ત્રી), પુસ્તિકા ૧-૨, કલકત્તા, ૧૯૧૩–૨૩ ધર્મદાસ ગણિઃ ઉપદેશમાલા (સંપાદકને નિર્દેશ નથી), જામનગર, ૧૯૩૯ નયચન્દ્રસૂરિ હમ્મીર મહાકાવ્ય (સં. એન. જે. કીર્તને), મુંબઈ, ૧૮૭૯ નરચન્દ્રસૂરિ, દેવપ્રભસૂરિના શિષ્ય : તિસાર (ઉપાધ્યાય ક્ષમાવિજ્યજી સંપાદિત જૈનતિગ્રંન્યસંગ્રહમાં પ્રસિદ્ધ), મુંબઈ, ૧૯૩૮ વસ્તુપાલપ્રશસ્તિ ( નરેન્દ્રપ્રભસૂરિના અલંકારમોદધિના પરિશિષ્ટમાં મુદ્રિત) નરેન્દ્રપ્રભસૂરિ : અલંકારમહોદધિ (સં. પંડિત એલ. બી. ગાંધી), વડોદરા, ૧૯૪૨ બે વસ્તુપાલપ્રશસ્તિઓ (અલંકારમહેદધિના પરિશિષ્ટમાં મુદ્રિત) નેમિચન્દ્રઃ ઉત્તરાધ્યયન-ટીકા (સં. વિજયઉમંગસૂરિ), વળાદ, ૧૯૩૭ પૂર્ણભદ્ર : પંચાખ્યાન (સં. ડૉ. જે. હર્ટલ), કેમ્બ્રિજ, મેસેગ્યુસેટસ, ૧૯૦૮ પ્રદ્યુમ્નસૂરિ : સમરાદિત્ય–સંક્ષેપ (સં. મુનિ ઉમંગવિજય), અંબાલા, ૧૯૨૬ પ્રભાચન્દ્રાચાર્ય (દિગમ્બર) : પ્રમેયકમલમાર્તડ (સં. મહેન્દ્રકુમાર શાસ્ત્રી), બીજી આવૃત્તિ, મુંબઈ, ૧૯૪૧ પ્રભાચન્દ્રાચાર્ય (વેતામ્બર) : પ્રભાવક ચરિત (સં. જિનવિજય મુનિ), મુંબઈ, ૧૯૪૦ પ્રફ્લાદનદેવ : પાર્થ પરાક્રમ વ્યાયેગ (સં. સી. ડી. દલાલ), વડોદરા, ૧૯૧૭ બાણઃ ચંડીશતક (સં. પંડિત દુર્ગાપ્રસાદ અને કે. પી. પરબ), મુંબઈ, ૧૮૮૭ બાલચન્દ્રઃ કરણાવાયુધ (સં. મુનિ ચતુરવિજય), ભાવનગર, ૧૯૧૬ વસંતવિલાસ મહાકાવ્ય (સં. સી. ડી. દલાલ), વડોદરા, ૧૯૧૭ વિવેકમંજરી–ટીકા (સં. પંડિત હરગોવિંદદાસ), બનારસ, સંવત ૧૯૭૫ ભટ્ટારક જયરાશિ : તોપદ્ધવસિંહ (સં. પંડિત સુખલાલજી અને પ્રે. આર. સી. પરીખ), વડોદરા, ૧૯૪૦ ભદ્રબાહુઃ કલ્પસૂત્ર (સં. એચ. યાકોબી), લિપઝિગ, ૧૮૭૯ ભરતઃ નાટયશાસ્ત્ર (સ. એમ. રામકૃષ્ણ કવિ), ગ્રંથ ૧-૨, વડોદરા, ૧૯૨૬-૩૪ ” (સં. બટુકનાથ શર્મા અને બલદેવ ઉપાધ્યાય), બનારસ, ૧૯૨૯ ભવદત્ત શાસ્ત્રી અને કે. પી. પરબ (સંપાદક) : પ્રાચીન લેખમાલા, મુંબઈ, ૧૯૦૩ Page #293 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ ભારવિઃ કિરાતાજુંનીય (સં. પંડિત દુર્ગાપ્રસાદ અને કે. પી. પરબો, પાંચમી આવૃત્તિ, મુંબઈ, ૧૯૦૩ મમ્મટઃ કાવ્યપ્રકાશ (માણિક્ય ચન્દ્રના સંકેત સહિત, સં. વાસુદેવ શાસ્ત્રી અત્યંકર), પૂના, ૧૯૨૯ મયૂર : સૂર્યશતક (સં. પંડિત દુર્ગાપ્રસાદ અને વી. એલ, પણશીકર), ત્રીજી આવૃત્તિ, મુંબઈ, ૧૯૨૭ મલ્લવાદી: નયચક્ર (સં. વિજયલબ્ધિસૂરિ), ગ્રન્થ 1, છાણી, સંવત ૨૦૦૪ માઘ ઃ શિશુપાલવધ (સં. પંડિત દુર્ગાપ્રસાદ અને પંડિત શિવદર), ૭મી આવૃત્તિ, મુંબઈ, ૧૯૧૭ માણિકમચન્દ્ર : કાવ્યપ્રકાશ–સંકેત (સં. વાસુદેવ શાસ્ત્રી અત્યંકર ) પૂના, ૧૯૨૯ મુરારિ : અનર્ધરાઘવ નાટક (સં. પંડિત દુર્ગાપ્રસાદ અને કે. પી, પરબ), મુંબઈ, ૧૮૮૭ મેઘપ્રભાચાર્ય : ધર્માલ્યુદય નાટક (સં. મુનિ પુણ્યવિજયજી), ભાવનગર, ૧૯૧૮ મેરૂતુંગાચાર્ય: પ્રબન્ધચિંતામણિ (સં. મુનિ જિનવિજય), અમદાવાદ અને કલકત્તા, ૧૯૩૩ મેરૂતુંગાચાર્ય (બીજા) : વિચારશ્રેણી (મે ૧૯૨૫ના જન સાહિત્ય સંશોધકમાં મુદ્રિત ) મોદી, રમણલાલ સી. (સંપાદક) : વાયુપુરાણ, વાયડા બ્રાહ્મણ અને વાણિયાનું જ્ઞાતિ પુરાણ, અમદાવાદ, ૧૯૪૪ યશપાલઃ મોહરાજપરાજ્ય નાટક (સં. મુનિ ચતુરવિ), વડોદરા, ૧૯૧૮ યશશ્ચન્દ્ર: મુદ્રિતકુમુદચન્દ્ર પ્રકરણ (સંપાદકને નિદેશ નથી), બનારસ, વીર. સં. ૨૪૩ર રત્નમન્દિર ગણિઃ ઉપદેશતરંગિણી (સંપાદકને નિર્દેશ નથી), બનારસ, વીર સં. ૨૪૩૭ રાજશેખર : કાવ્યમીમાંસા (સં. સી. ડી. દલાલ અને આર. એ. શાસ્ત્રી), ત્રીજી આવૃત્તિ, વડોદરા, ૧૯૩૪ બાલરામાયણ નાટક (સં. ગોવિંદદેવ શાસ્ત્રી), બનારસ, ૧૮૯૬ રાજશેખરસૂરિઃ પ્રબંધકોશ અથવા ચતુર્વિશતિપ્રબન્ધ (સં. જિનવિજ્ય મુનિ), અમદાવાદ અને કલકત્તા, ૧૯૩૫ રામચન્દ્ર અને ગુણચન્દ્રઃ નાટયદર્પણ (સં. જી. કે. શ્રી ગોદેકર અને એલ. બી. ગાંધી), ગ્રન્થ ૧, વડોદરા, ૧૯૨૯ Page #294 -------------------------------------------------------------------------- ________________ સન્દર્ભસૂચિ [ ૨૭૧ રામભદ્રઃ પ્રબુદ્ધરૌહિણેય નાટક (સં. મુનિ પુણ્યવિજય), ભાવનગર, ૧૯૧૮ લેલે, વ્યંકટેશ શાસ્ત્રી (સંપાદક) : બૃહસ્તોત્રરત્નહાર, મુંબઈ, ૧૯૨૫ વત્સરાજ: રૂપકષટકમ (સં. સી. ડી. દલાલ), વડોદરા, ૧૯૧૮ વસ્તુપાલઃ અંબિકાસ્તોત્ર (સિંઘી જૈન ગ્રન્થમાળામાં વસ્તુપાલવિષયક સમ કાલીન કૃતિઓના સંગ્રહમાં પ્રકટ થનાર છે) આદિનાથસ્તોત્ર (નરનારાયણનંદના પરિશિષ્ટમાં મુદ્રિત; ઉપર નિદેશેલા સંગ્રહમાં પણ પ્રસિદ્ધ થનાર છે) આરાધના (ઉપર નિર્દેશેલા સંગ્રહમાં પ્રસિદ્ધ થનાર છે) નરનારાયણાનંદ મહાકાવ્ય (સં. સી. ડી. દલાલ), વડોદરા, ૧૯૧૬ નેમિનાથ (ઉપર નિદેશેલા સંગ્રહમાં પ્રસિદ્ધ થનાર છે) વાભુટ (પહેલો) ; વાટાલંકાર (સં. પંડિત શિવદત્ત અને વી. એલ. પણશીકર), પાંચમી આવૃત્તિ, મુંબઈ, ૧૯૩૩ વાભુટ (બીજો) કાવ્યાનુશાસન (સં. પંડિત શિવદત્ત અને કે. પી. પરબ), મુંબઈ, ૧૯૧૫ વાદી દેવસૂરિઃ સ્યાદ્વાદરત્નાકર (સં. મોતીલાલ લાધાજી), પૂના, વીર સંવત ૨૪૫૩–૫૭ (ગ્રન્થ) વિજયપાલઃ દ્રૌપદીસ્વયંવર (સં. મુનિ જિનવિજય), ભાવનગર, ૧૯૧૮ વિજયરાજેન્દ્રસૂરિ : અભિધાનરાજેન્દ્ર, ગ્રન્થ ૨, રતલામ, ૧૯૧૪ વિશ્વનાથ : સાહિત્યદર્પણ (સં. પી. વી. કાણે), મુંબઈ, ૧૯૨૩ શાગદેવ : સંગીતરત્નાકર (સં. એમ. આર. તેલંગ), બે ગ્રન્થમાં, પૂના, ૧૮૯૭ શાગધર : શાળધરપદ્ધતિ (સં. પી. પિટર્સન), મુંબઈ, ૧૮૮૮ શ્રીધર : ન્યાયકંદલી (સં. વિશ્વરીપ્રસાદ દ્વિવેદી), બનારસ, ૧૮૯૫ શ્રીહર્ષ : નૈષધીયચરિત (સં. પંડિત શિવદત્ત), ૭ મી આવૃત્તિ, મુંબઈ, ૧૯૩૬ સંઘદાસગણિઃ વસુદેવ-હિંડી, પ્રથમખંડ (સં. મુનિ ચતુરવિજય અને મુનિ પુણ્યવિજય), ગ્રન્થ ૧-૨, ભાવનગર, ૧૯૩૦-૩૧ સિદ્ધર્ષિ : ઉપદેશમાલા–ટીકા (સંપાદકને નિર્દેશ નથી), જામનગર, ૧૯૩૯ ઉપમિતિભવપ્રપંચકથા (સં. પી. પિટર્સન અને એચ. યાકેબી), કલ કત્તા, ૧૮૯૯ થી ૧૯૧૪ સિદ્ધસેન દિવાકર દ્વાર્નેિશદ્ધાત્રિશિકા (સંપાદકને નિર્દેશ નથી), ભાવ નગર, સંવત ૧૯૬૫ સુભટઃ દૂતાંગદ છાયાનાટક, (સં. પડિત દુર્ગાપ્રસાદ અને કે. પી. પરબ), મુંબઈ, ૧૮૯૧ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ સામદેવ ભટ્ટ : કથાસરિત્સાગર (સં. પડિત દુર્ગાપ્રસાદ અને . ખી. પરબ), ચોથી આવૃત્તિ, મુંબઇ, ૧૯૩૦ સામધર્મણિ : ઉપદેશસતિ (સં. અમૃતલાલ મેાહનલાલ), અમદાવાદ, સંવત ૧૯૯૮ સામપ્રભાચાર્ય : કુમારપાલપ્રતિષેાધ (સં. જિનવિજય મુનિ), વડાદરા, ૧૯૨૦ સામેશ્વર : કીર્તિ કૌમુદી મહાકાવ્ય (સ. એ. વી. કાથવર્ટ), મુંબઇ, ૧૮૮૩ સુરથેાત્સવ મહાકાવ્ય (સંપડિત શિવદત્ત અને કે. પી. પરબ), મુંબઇ, ૧૯૦૨ હરિષેણ આચાર્ય : બૃહત્કથાકાશ (સં. ડૉ. એ. એન. ઉપાધ્યે), મુંબઇ, ૧૯૪૩ હેમચન્દ્ર : કાવ્યાનુશાસન, ગ્રન્થ ૧, મૂલપાઠ (સ. આર. સી. પરીખ), મુંબઇ, ૧૯૪૩ 9 દાનુશાસન (સંપાદકના નિર્દેશ નથી), મુંબઇ, ૧૯૧૨ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત (સંપાદકના નિર્દેશ નથી), ભાવનગર, ૧૯૦૬-૧૩ દ્વાશ્રય મહાકાવ્ય (સં. એ. વી. કાથવટે), ગ્રન્થ ૧-ર, મુંબઇ, ૧૯૧૫–૨૧ પ્રાકૃત વ્યાકરણ (સ. પી. ઍલ. વૈદ્ય), પૂના, ૧૯૨૮ અજ્ઞાતક ક લેખપદ્ધતિ (સ. સી. ડી. દલાલ અને છ. કે શ્રીગાંદેકર), વડાદરા, ૧૯૨૫ ભાગવત પુરાણ, વ્યંકટેશ્વર પ્રેસ દ્વારા પ્રસિદ્ધ, મુંબઇ સમવાયાંગસૂત્ર, આગમાય સમિતિ દ્વારા પ્રસિદ્ધ, સ્થાનાંગ સૂત્ર, આગમાય સમિતિ દ્વારા એ અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી કુશલલાભ : માધવાનલ-કામકન્દલા પ્રબન્ધ (આનંદ કાવ્ય મહોદધિ, ગ્રન્થ ૭ માં પ્રસિદ્ધ), સુરત, ૧૯૨૬ ગણપતિ : માધવાનલ-કામકલા પ્રબન્ધ (સ. એમ. આર. મજમૂદાર) વડેાદરા, ૧૯૪૨ જિનવિજય મુનિ (સ`પાદક) : પ્રાચીન ગુજરાતી ગદ્ય સન્દર્ભ, અમદાવાદ, સંવત, ૧૯૮૬ સંવત ૧૯૭૪ ગ્રન્થામાં પ્રસિદ્ધ, સંવત, ૧૯૭૬ Page #296 -------------------------------------------------------------------------- ________________ સન્દર્ભસૂચિ [ ૨૭૩ નાલ્ડ? વીસલદેવ રાસે (સં. સત્યવિજય વર્મા), બનારસ, સંવત ૧૯૮૨ પદ્મનાભઃ કાન્હડદે પ્રબન્ધ (સં. ડાહ્યાભાઈ દેરાસરી), બીજી આવૃત્તિ, અમદાવાદ, ૧૯ર ૬ પાર્ધચન્દ્ર: વરતુપાલ-તેજપાલ રાસ (જૈન સાહિત્ય સંશોધક, પુ. ૩, - અંક ૧ માં મુદ્રિત) પામ્હણુપુત્ર : આબુ રાસ (રાજસ્થાની ત્રિમાસિક, પુ. ૩, અંક ૧ માં મુદ્રિત; સિંઘી જૈન ગ્રન્થમાળામાં વસ્તુપાલવિષયક સમકાલીન કૃતિઓના સંગ્રહ માં પણ પ્રકટ થનાર છે.) મંડલિક : પેથડ રાસ (પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહમાં મુદ્રિત, સં. સી. ડી. દલાલ), વડોદરા, ૧૯૨૦ માણિક્યસુંદરસૂરિ : પૃથ્વીચન્દ્રચરિત્ર (પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ અને પ્રાચીન ગુર્જર ગદ્યસન્દર્ભમાં મુદ્રિત) મેરવિજય : વસ્તુપાલ-તેજપાલ રાસ (સં. સવાઈભાઈ રાયચંદ), અમદાવાદ, ૧૯૦૧ લીસાગરસૂરિ વસ્તુપાલ-તેજપાલ રાસ(જૈન સાહિત્ય સંશોધક, પુ. ૩, અંક ૧ માં મુકિત) વિજયસેનસૂરિ : રેવંતગિરિ રાસુ (પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહમાં મુકિત) શાલિસૂરિ : વિરાટપર્વ (ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રસિદ્ધ થનાર - ગુર્જર રાસાવલિમાં મુકિત) સમયસુંદર : વરતુપાલ-તેજપાલ રાસ (સં. ભોગીલાલ સાંડેસરા ગુજરાત સંશોધન મંડળનું માસિક, જાન્યુઆરી ૧૯૫૨ માં મુકિત) અજ્ઞાતકર્તક : વસંતવિલાસ-પ્રાચીન ગુજરાતી ફાગુ (સં. કે બી. વ્યાસ), મુંબઇ, ૧૯૪૨ વીરવંશાવલિ (જૈન સાહિત્ય સંશોધક, પુ. ૧, અંક ૩ માં મુદ્રિત) ગુજરાતી આચાર્ય, ગિરિજાશંકર વી.: હિસ્ટોરિકલ ઇન્ક્રિપ્શન ઓફ ગુજરાત, ૩ ગ્રન્થમાં, મુંબઈ, ૧૯૩૨, ૧૯૩૮ અને ૧૯૪૨ આચાર્ય, વલ્લભજી હરિદત્ત : કીર્તાિમુદી (અનુવાદ), અમદાવાદ, ૧૯૦૮ કાપડિયા, હીરાલાલ રસિકદાસ : ચતુર્વિશતિપ્રબન્ધ (અનુવાદ), મુંબઈ, ૧૯૩૪ જૈનધર્મપ્રસારક સભા (પ્રકાશક) : વસ્તુપાલચરિત (અનુવાદ), ભાવનગર, સ. ૧૯૭૪ દિવેટિયા નરસિંહરાવ : મને મુકર, ગ્રન્થ ૨, અમદાવાદ, ૧૯૩૬ ૩૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ દેસાઇ, મેાહનલાલ દલીચંદ : જૈન સાહિત્યને સક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ, ૧૯૩૩ ધ્રુવ, આનંદશંકર બાપુભાઈ, દિગ્દર્શન, અમદાવાદ, ૧૯૪૨ પરીખ, રસિકલાલ વગેરે (સંપાદા) : આચાર્ય આનંદશંકર ધ્રુવ સ્મારક અન્ય, અમદાવાદ, ૧૯૪૪ પારેખ, હીરાલાલ ત્રિભુવનદાસ : વસંત રજત મહાત્સવ સ્મારક ગ્રન્થ, અમદાવાદ, ૧૯૨૭ ફારૂકી, અમીરમીયાં એચ. : ગુજરાતી ફારસી-અરબી શબ્દકાશ, અમદાવાદ, ૧૯૨૬ બુદ્ધિસાગરસૂરિઃ બૃહદ્ વિજાપુર વૃત્તાંત, મુંબઇ, ૧૯૨૫ મુનિ જયંતવિજય આણુ, ગ્રન્થ ૧, ઉજ્જૈન, ૧૯૩૩ આબુ પ્રાચીન જૈન લેખસંગ્રહ, ઉજ્જન, સવંત ૧૯૯૪ મુનિ જિનવિજય : પ્રાચીન જૈન લેખસંગ્રહ, ગ્રન્થ ૨, ભાવનગર, ૧૯૨૧ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની સાધન સામગ્રી, અમદાવાદ, ૧૯૩૩ મેદી, મધુસૂદન ચિમનલાલ : હેમ-સમીક્ષા, અમદાવાદ, ૧૯૪૨ રણછેાડભાઈ ઉદયરામ : રાસમાલા (અનુવાદ), ગ્રન્થ ૧-૨, ત્રીજી આવૃત્તિ, મુંબઇ, ૧૯૨૨ અને ૧૯૨૭ શાસ્ત્રી, દુર્ગાશંકર ધ્રુવળરામ : ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ, ગ્રન્થ ૧-૨, અમદાવાદ, ૧૯૩૭ અને ૧૯૩૯ પ્રબન્ધચિંતામણિ (અનુવાદ), મુંબઈ, ૧૯૩૪ શાસ્ત્રી, રામકૃષ્ણ હજી : સુકૃતસંકીર્તન (અનુવાદ), વડાદરા, ૧૮૯૫ સાંડેસરા, ભાગીલાલ ઃ ઇતિહાસની કેડી, વડેાદરા, ૧૯૪૫ પંચતંત્ર (અનુવાદ), મુંબઈ, ૧૯૪૯ વસુદેવ–હિંડી (અનુવાદ), ભાવનગર, ૧૯૪૬ વાઘેલાએનું ગુજરાત, વડાદરા, ૧૯૩૯ સંધવી, સુ ખલાલજી અને પડિત ખેચરદાસ : સન્મતિ પ્રકરણ (ઉપાદ્ધાત અને અનુવાદ), અમદાવાદ, ૧૯૩૨ હિન્દી : ઓઝા, ગૌરીશ’કર હીરાચંદ રાજપૂતાનેકા ઇતિહાસ, ગ્રન્થ ૧, અજમેર, ૧૯૧૭ મુનિ, કલ્યાણુવિજય ઃ વીરનિર્વાણુ સંવત ઔર જૈન કાલગણના, જાલાર, ૧૯૩૧ પ્રેમી, નાથુરામ : જૈન સાહિત્ય ઔર ઇતિહાસ, મુંબઈ, ૧૯૪૨ Page #298 -------------------------------------------------------------------------- ________________ સન્દર્ભસૂચિ [ ૨૭૫ મરાઠી ઇસ્લામપુરકર, પંડિત વામન શાસ્ત્રી : કાવ્યકલ્પલતા (અનુવાદ), વડોદરા, ૧૮૯૧ બંગાળી તકવાગીશ, ફણિભૂષણઃ ન્યાયપરિચય, બીજી આવૃત્તિ, કલકત્તા, બંગાળી સંવત ૧૩૪૭ સૂચિપત્ર અહેવાલ વગેરે ક્રેટઃ એ કેટલોગસ કેટલેગરમ, (૩ ગ્રન્થ) , લિપઝિગ, ૧૮૯૧, ૧૮૯૬, ૧૯૦૩ ભાંડારકર, આર. જી. : એ રિપોર્ટ ઓન સર્ચ ઑફ સંસ્કૃત મેન્યુટિસ ઈન બેએ પ્રોવિન્સ, ૧૮૮૩-૮૪, મુંબઈ, ૧૮૮૭ ગાંધી, એલ. બી. : એ કેટલેગ ઑફ મેન્યુરિક્રપ્ટશ ઈન ધી જૈન ભંડાર્સ એટ જેસલમેર, વડોદરા, ૧૯૨૩ એ ડિક્રિટીવ કેટલેગ ઓફ મેન્યુ. ઇન ધી જૈન ભંડાસ એટ પાટણ, ગ્રન્થ ૧, વડોદરા, ૧૯૩૭ ગોડે, પી. કે. : ડિસ્ક્રિપ્ટીવ કેટલેગ ઓફ ધી ગવર્નમેન્ટ કલેકશન ઓફ મેન્યુ. ડિપોઝિટેડ એટ ધી ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ ગ્રન્થ ૧૪ : નાટક, પૂના, ૧૯૪૭ મિત્ર, રાજેન્દ્રલાલ નેટિસિઝ ઓફ સંસ્કૃત મેન્યુક્રિપ્ટસ, ગ્રન્થ ૭, ભાગ ૨, કલકત્તા, ૧૮૮૪ મુનિ, ચતુરવિજય : કેટલોગ ઑફ મેન્યુ. ઈન ધી જૈન ભંડાર એટ લીંબડી, મુંબઈ, ૧૯૨૮ પિટર્સન, પી. એ થડ રિપોર્ટ ઓફ ઓપરેશન્સ ઇન સર્ચ ઑફ સંસ્કૃત મેન્યુક્રિપ્ટસ ઇન ધી બોમ્બે સર્કલ, ૧૮૮૪-૮૫ એ ફિફથી રિપોર્ટ ઑફ ઓપરેશન્સ ઇન સર્ચ એફ સંસ્કૃત મેન્યુરિક્રપ્ટસ ઇન ધી બોમ્બે સર્કલ, એપ્રિલ, ૧૮૯૨-માર્ચ ૧૮૯૫; મુંબઈ, ૧૮૯૬ એ સિકસ્થ રિપોર્ટ ઑફ ઓપરેશન ઈન સર્ચ ઑફ સંસ્કૃત મેન્યુસ્ક્રિપ્ટસ ઈન ધી બૅમ્બે સર્કલ, એપ્રિલ ૧૮૯૫-માર્ચ ૧૮૯૮; મુંબઈ, ૧૮૯૯ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ શાસ્ત્રી, હીરાનંદ : એન્યુઅલ રિપોર્ટ ઑફ ધી આકિૉજિકલ ડિપાર્ટમેન્ટ, વડોદરા રાજ્ય, (૧૯૩૯ ના જુલાઈની આખરે પૂરા થતા વર્ષ), વડોદરા, ૧૯૪૦ વેલણકર એચ. ડી., જિનરત્નકેશ: ઍન આલ્ફાબેટિકલ રજિસ્ટર ઑફ જૈન વર્સ એન્ડ ઓથર્સ, ગ્રન્થ ૧, પૂના, ૧૯૪૪ અજ્ઞાતકક : બૃહદિપનિક (જૈન સાહિત્ય સંશોધક, પુ. ૧, અંક ૨ માં મુદ્રિત ) જૈન પ્રસ્થાવલિ, પ્રસિદ્ધ કર્તા—જન વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ, સં. ૧૯૬૫ પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદને અહેવાલ, સુરત, ૧૯૧૯ પ્રસિડિઝ એન્ડ ટ્રાઝેકશન્સ ઓફ ધી ફર્ટ એરિયેન્ટલ કોન્ફરન્સ, ગ્રન્થ ૧, પૂના, ૧૯૨૦ પ્રસિડિંગ્સ એન્ડ ટ્રાન્ઝશન્સ ઓફ ધી સેવન્થ ઓલ ઈન્ડિયા રિ ચેન્ટલ કોન્ફરન્સ, વડોદરા, ૧૯૩૫ સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ, ભાવનગર, ૧૯ર ૬ સામયિકે અંગ્રેજી એનાલ્સ ઑફ ધી ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ એપિઝાફિયા ઇન્ડિકા ઇન્ડિયન ઍન્ટિવેરી ઇન્ડિયન હિસ્ટોરિકલ ક્વાર્ટર્લી જર્નલ ઓફ ધી બિહાર એન્ડ ઓરિસા રિસર્ચ સોસાયટી જર્નલ ઓફ એરિયેન્ટલ સ્ટડીઝ રૂપમ્ અંગ્રેજી-ગુજરાતી જર્નલ ઑફ ધી ગુજરાત રિસર્ચ સેસાયટી લાઈબ્રેરી મિલેની હિન્દી-ગુજરાતી ભારતીય વિદ્યા ગુજરાતી જૈનયુગ જૈન સત્યપ્રકાશ જૈન સાહિત્યસંશોધક Page #300 -------------------------------------------------------------------------- ________________ હિન્દી સન્દર્ભ સૂચિ પુરાતત્ત્વ ફાસ ગુજરાતી સભા ત્રૈમાસિક બુદ્ધિપ્રકાશ વસત નાગરી પ્રચારિણી પત્રિકા રાજસ્થાની વિશાલ ભારત ( ૨૭૦ Page #301 -------------------------------------------------------------------------- ________________ () હસ્તપ્રતે [ જે હસ્તપ્રતોના નામ સાથે “તાડપત્રીય હસ્તપ્રત' એવો નિર્દેશ કર્યો છે. એ સિવાયની બધી પ્રતો કાગળ ઉપર લખાયેલી છે.] અમરચન્દ્રસૂરિ : કાવ્યકલ્પલતા-પરિમલ (નં. ૨૬૪૬ અને ૯૫૧૧-શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ) છંદરત્નાવલિ ) નં. ૮૬ ૦૭-શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૬૬૪; નં. ૯૭૪૬-તે જ જ્ઞાનમંદિર; નં. ૪૪૭-પ્રવર્તક કાન્તિવિજયજી શાસ્ત્રસંગ્રહ-છાણી) ઉદયપ્રભસૂરિ, રવિપ્રભસૂરિના શિષ્ય : કર્મવિપાક-ટિપ્પણ કસ્તવ-ટપણ શતક-ટિપ્પણ (આ ત્રણે કૃતિઓ નં. ૨૧૭૩ માં–પ્રવર્તક કાતિવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડોદરા) ઉદયપ્રભસૂરિ, વિજયસેનસૂરિના શિષ્ય : ઉપદેશમલા-કર્ણિકા (નં. ૧૦૩૫૧ શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ, નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૫૪૭) નેમિનાથચરિત (નં. ૨૦૫ર–તે જ જ્ઞાનમંદિર, નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૫૧૮) શબ્દબ્રહ્મોલ્લાસ (તાડપત્રીય હસ્તપ્રત નં. ૩૪-ખેતરવસી ભંડાર, પાટણ) એકનાથ ભટ્ટ : રામશતક-ટીકા (નં. ૨૯-ઈ. સ. ૧૮૭૨-૭૩ને મુંબઈ સરકારને હસ્તપ્રતોને સંગ્રહ; હાલ, ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઈન્ટિટટટ્યુટ, પૂનામાં સંગ્રહીત. નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૭૧૭) નરચન્દ્રસૂરિ, દેવપ્રભસૂરિના શિષ્ય : અનરાધવ-ટિપ્પણુ નં. ૧૧૨૯૯ અને ૮૬૩૪–શ્રી હેમચન્દ્રાચાય જેન જ્ઞાનમંદિર, પાટણ, નકલ કર્યાનાં વર્ષ અનુક્રમે વિ. સં. ૧૫૦૬ અને ૧૫૫૬; તેમજ નં. ૬૭૨૯ તે જ જ્ઞાનમંદિર) કથારત્નાકર અથવા કથારસાગર (દાબડે નં. ૫૧, હસ્તપ્રત નં. ૨૬-ડહેલા ઉપાશ્રય ભંડાર, અમદાવાદ; નં. ૫૬૯-જ્ઞાનવિમલ સૂરિ ભંડાર, ખંભાત; નં. ૧૩ર-જૈન ભંડાર, ચાણસ્મા) Page #302 -------------------------------------------------------------------------- ________________ સન્દર્ભ સૂચિ [૨૭૯ ન્યાયક દલી—ટિપ્પણ ( નં. ૨૭૦૯-મુનિ હંસવિજયજી શાસ્રસગ્રહ, વડાદરા; નં. ૬૮૧૧-શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર, પાટણ) પ્રાકૃતપ્રòાધ ન. ૨૧૬૨-પ્રવતક કાન્તિવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડાદરા, નકલ કર્યા વર્ષ વિ. સ. ૧૪૮૭; પાથી ન. ૨૦, હસ્તપ્રત નં. ૧૫-મુનિ શ્રી પુણ્યવિજયજીના સગ્રહમાં, નકલ કર્યા વ વિ. સં. ૧૪૭૬; ન. ૨૧૭૬-શ્રી હેમચન્દ્રાચાય જૈન જ્ઞાનમદિર, પાટણ) નરચન્દ્ર ઉપાધ્યાય, સિંહસૂરિના શિષ્ય : જન્મસમુદ્ર (પાથી ન. ૨૪, હસ્તપ્રત નં. ૩–મુનિ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં, નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૫૩૭) જ્યોતિશ્રવિંશિકા (નં. ૫૧૦૧-શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમદિર, પાટણ) પ્રશ્નશતક (ન. ૨૧૬૪-પ્રવર્તક કાન્તિવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડેાદરા; નકલ કર્યાં વિ. સ. ૧૫૩૨) નરેન્દ્રપ્રભસૂરિ : વિવેકકલિકા (તાડપત્રીય હસ્તપ્રત ન. પર-અપૂર્ણ વિભાગ, સંઘવી પાડા ભંડાર, પાટણ) વિવેકપાદપ (તાડપત્રીય હસ્તપ્રત નં. પર-અપૂર્ણ વિભાગ, સંધવી પાડા ભડાર, પાટણ) ખાલચન્દ્ર : ઉપદેશક ́લી-ટીકા (નં. ૮૮૬–શ્રીહેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ) ભદ્રબાહુ : પિનિયુક્તિ (વિજયદાનસૂરિ જ્ઞાનભંડાર, છાણી) માણિક્યચન્દ્ર : પાર્શ્વનાથરિત મહાકાવ્ય (દાબડેા નં. ૩૧, તાડપત્રીય હસ્તપ્રત નં. ૧-શાન્તિનાથ ભંડાર, ખંભાત) શાન્તિનાથરિત મહાકાવ્ય (ન. ૮૬૫–શ્રીહેમાચન્દ્રાચાર્ય જ્ઞાનમદિર, પાટણ) શુભશાલ ગણિ ઃ પ્રબન્ધપચશતી અથવા પ`ચશતીકથાસંગ્રહ (નં. ૫૮હુ સવિજયજી શાસ્ત્રસંગ્રહ, વડાદરા) શ્રીચન્દ્રસૂરિ : જીતકલ્પચૂર્ણિવ્યાખ્યા (તાડપત્રીય હસ્તપ્રત નં. ૮-તપગચ્છ ભંડાર, પાટણ; નકલ કર્યા વિ. સં. ૧૨૮૪) સમયસુંદર : વસ્તુપાલ-તેજપાલ રાસ ( નં. ૩૪ર૬-મુનિ *સવિજયજી શાસ્ત્રસંગ્રહ, વાદરા) Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ સાગરચન્દ્રઃ જ્યોતિસાર-ટીકા (નં. ૨૧૪૫-પ્રવર્તક કાન્તિવિજયજી શાસ્ત્ર સંગ્રહ, વડોદરા) સેમેશ્વરઃ ઉલ્લાધરાધવ નાટક (નં. ૩૪૩-ઇ. સ. ૧૮૮૪-૮૬ ને મુંબઈ સરકારને હસ્તપ્રતને સંગ્રહ; હાલ, ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, પૂનામાં સંગૃહીત; નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૫૩૭ કર્ણામૃતપ્રપ (નં. ૩૯-ઈ. સ. ૧૮૭૧-૭૨ને મુંબઈ સરકારને હસ્તપ્રતોને સંગ્રહ; હાલ, ભાંડારકર એરિયેન્ટલ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ પૂનામાં સંગૃહીત; નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૫૦૯) રામશતક (નં. ૪૯-ઈ. સ. ૧૮૭૩-૭૪ ને મુંબઈ સરકારને હસ્તપ્રતા સંગ્રહ; હાલ, ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, પૂનામાં સંગૃહીત; નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૬૫૬) હીરાનંદ : વસ્તુપાલ રાસ (મુનિ શ્રી પુણ્યવિજયજીના સંગ્રહમાં) અજ્ઞાતકર્તક : રામશતક-ટીકા (પથી નં. ૧૦, હરતપ્રત નં. ૯-મુનિ શ્રી પુણ્યવિજયજીને સંગ્રહ; નકલ કર્યા વર્ષ વિ. સં. ૧૫૮૬) અજ્ઞાતકર્તક : ત્રુટક સુભાષિત સંગ્રહ ( તાડપત્રીય હસ્તપ્રત નં. પર અપૂર્ણ વિભાગ, સંધવી પાડા ભંડાર, પાટણ) * જુઓ પેરા ૯૨, Page #304 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ અજયપાલ ૨૦, ૨૩, ૨૮, | અમરચન્દ્રસૂરિ ૮૨, ૮૭, ૮૮, ૯૦, ૬૫, ૧૧૪ ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૫, અણહિલવાડ ૪, ૯, ૧૩, ૧૪, ૯૬, ૧૫૦, ૧૫૧, ૧૫ર, ૧૫, ૧૬, ૧૭, ૨૧, ૨૫, ૧૫૩, ૨૧૫, ૨૨૪, ૨૨૯, ૨૭, ૩૭, ૪૦, ૪૧, ૪૮, ૨૩૧, ૨૩૬, ૨૪૧, ૨૬૨, ૪૯, ૫૦, પ૩, ૬૨, ૬૪, ૨૬૩ ૭૦. ૭૩, ૭૮, ૮૭, ૯૮, અસમસ્વામી ચરિત્ર' ૬૬ ૧૨૮, ૧૩૧, ૧૩૨, ૧૩૬, અરબસ્તાન ૭૧ (ફૂ. ને.). ૧૭૭, ૧૮૬, ૧૯૪ અરબી ૨૦૨ –પાટણ ૩, ૧૪, ૧૫, ૩૬, | અરિસિંહ ૩૩. ૪૦, ૬૧, ૭૩, ૮૭, ૩૭, ૧૧૪ ૮૮, ૮૯, ૧૩૧, ૧૩૨ અનરાધવ” ૧૦૪, ૧૨૩, ૧૬૦, અર્જુનચરિત” ૨૨૨ ૧૭૪, ૨૬૧ અર્ણોરાજ ૨૦, ૪૦, ૧૨૪, ૧૭૭ અનુશ્રુતિ ૯, ૧૪, ૨૦, ૩૭, ૩૮ અર્થશાસ્ત્ર” ૨૧૦, ૨૩૧ અનુષ્કુપ ૧૫૪ અર્થાલંકાર ૨૨૦ “અનેકાર્થ કાશ’ ૨૦ અર્બુદાચલ ૧૭૮ “અનેકાર્થ સંગ્રહ’ ૧૮ અહંત (એ-એ-લો) ૫ અપભ્રંશ કાવ્ય ૯૯ અલંકાર ૧૭ –કાવ્ય ૩૪ –ગ્રન્થ ૨૨ –રાસ ૨૦૬ – ૨૧૦ –સાહિત્ય ૮૬ –શાસ્ત્ર ૧૮, ૧૩૬, ૨૧૦, અભયદેવસૂરિ ૧૬, ૨૪, ૧૦૯, ૨પ૬ ૨૧૧, ૨૪૬ અભિધા ૨૨૦ –શાસ્ત્રીઓ ૨૧૨ “અભિધાનચિન્તામણિ” ૧૮ –સંપ્રદાય ૨૧૧ અભિનવગુપ્ત ૨૦૬,૨૧૧,૨૧૬, ૨૨૨ અલંકારચૂડામણિ” ૨૧૯ અભિનવ ભારતી ” ૨૦૬ અલંકારપ્રધ” ૯૩, ૯૫, ૨૩૧ અભિનય સાહિત્યપ્રકાર ૨૦૧૭ “અલંકારમહોદધિ” ૫૫, ૧૦૭, અભ્યાસ-સામગ્રી ૩૩ ૨૧૫, ૨૧૮ અમદાવાદ ૯ “અલંકારશેખર ” ૨૩૩ અમરચન્દ્ર (“વેણી-કૃપા') ૯૬ ] “અલંકારવ” ૨૧૪ Page #305 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસ 3 ૨૮૨ ] મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ અવશેષ ૧૮૬ જૈન આલંકારિકે ૨૨૫ અશોક ૪ આશ્રયદાતા ૩, ૧૮, ૩૩, પ, પ૭. અશ્વઘોષ ૧૫૫ કલાને આશ્રયદાતા ૪૯ અક્ષરાજ ૩૭ સાહિત્યનો આશ્રયદાતા ૪૯, ૬૦ અસાઈત ૨૧૩ (પૂ. ને.) આસડ ૬૦ (ફૂ. ને.) ૧૧૦, ૨૫૭, અંગ ૭ ૨૫૮ અંગવિજ્જા” ૨૫૫ અંતર્વેદી ૫ અલંકારશાસ્ત્રને ઈતિહાસ ૨૧૫ અંબિકાસ્તોત્રમ્ ૨૭, ૧૯૧ કલાને ઈતિહાસ પર આગમેતર પ્રન્થા ૨૪ ગુજરાતનો– ૩, ૯, ૧૦૨ આગમ ૨૪ જૈન સાહિત્યને– ૨૪ મૂલ આગમો ૨૪ મધ્યકાલીન ગુજરાતને– ૩૩ આચારાંગ ” ૧૪ સમકાલીન– ૧૪૨ આચાર્ય જિનવિજ્યજી ૧૧, ૧૨ સાહિત્યનો– ૨૨ આદિનાથ ૧૩, ૨૮, ૧૭, ૧પર, સાંસ્કૃતિક- ૧૭૬ ૧૫૪ ઇતિહાસની સામગ્રી ૧૯૯ આદિનાથસ્તોત્ર” પ૭, ૧૯૧, ૧૯૨ ઈતિહાસયુગો ૪ “આદિપર્વ ” ૧૫ર ઈસિંગ ૫ “આદિપુરાણુ” ૧૫૪ ઉજજયિની ૭, ૧૭ આનંદપુર (વડનગર) ૫ ઉત્કીર્ણ લેખ ૩૩ આનંદવર્ધન ૨૧૧, ૨૨૨ ઉત્તર પુરાણ” ૧૫૪ આનાક ૪૧ ઉત્તર પ્રદેશ ૭ આબુ, ૩, ૯, ૩૬, ૪૫, પર, ૬૮, ‘ઉત્તરાધ્યયન સૂત્ર” ૧૫, ૧૦૬, ૨૬૦ ૮૪, ૧૭૭ ઉત્તરાપથ ૧૫ “આબુપ્રશસ્તિ ” ૬૮, ૧૭૭, ૧૭૯ ઉત્સાહ (વિદ્વાન) ૨૧૪ આબુ રાસ ” ૩૪, ૨૦૬, ૨૦૯ ઉદયચંદ્ર ૨૦ આરબ વેપારી ૭૧ (ફૂ. ને.) ઉદયન ૨૨ આરંભસિદ્ધિ” ૧૦૧, ૨૫૬ ઉદયપ્રભસૂરિ ૩૩. ૩૪, ૩૬, ૪૦, આરાધન” પ૭, ૧૯૧, ૧૯૨ ૫૫, ૫૭ (પૂ. ને.) ૯૭, આર્ય ઋન્દિલ ૭ ૧૦૦, ૧૦૧, ૧૧૭, ૧૪૧, આલંકારિક ૬૦ (કુ. ને.) ૧૮૦, ૨૫૬, ૨૫૭ આલંકારિક ૧૫ર, ૧૫૪, ૨૧૦, ૨૨૦ | “ઉદયસુંદરી કથા” ૨૯ Page #306 -------------------------------------------------------------------------- ________________ • ઉદ્દાત્તરાધવ ’૧૬૦ ઉદ્ભટ ૨૧૧, ૨૧૬ ઉદ્ભટકુમારસંભવ ’૨૧૬ ઉદ્યોતનસૂરિ ૧૨, ૧૪, ૨૦૪ ઉન્મત્તરાધવ ' ૧૬૦ ( ફૂ ઉપદેશકન્દલી ' ૧૦૮, ૧૧૦, ૨૫૭ " " 6 6 ઉપદેશતર’ગિણી ’ ૩૫, ૩૮ ‘ઉપદેશમાલા’ ૧૨, ૯૭, ૧૦૧, ૨૫૭ • ઉપદેશમાલા કર્ણિકા ’ ૨૫૭ • ઉપદેશસપ્તતિ ’ ૩૫ " ઉપમિતિભવપ્રપંચ કથા ’ ૧૧, ૧૨, ૨૦૪, ૨૬૧ ઉપાધ્યાય વિનયવિજય ૭ (ક્રૂ. મા. ) વટ ૨૯ ૮ ઉવસગ્ગહરસ્તેાત્ર' ૧૯૦ ઉપાશ્રય ૨૧, ૧૮૧ ઉમાશ’કર જોશી ૧૦ ( કુ. ના. ) • ઉલ્લાધરાધવ ’ ૬૭, ૬૮, ૧૫૭, ૧૦, ૧૬૧ ઊર્મિકવિતા ૧૮૭, ૧૮૮ ધાર્મિક ઊર્મિકવિતા ૧૯૦ ઊર્મિકાવ્યા ૧૯૦ ઋગ્વેદ” ૧૮૭ ઋષભદેવ ૧૮૨, ૧૮૫ શબ્દસૂચિ એકનાથ ૬૮ એંજન ૨૦૧ ઐતિહાસિક ૪ તા. ) —અનુશ્રુતિ ૨૦૭ —કથાના ૧૯૮ —પદ્ધતિ ૩૮ —પુરાવા ૧૧૪, ૧૧૬ —પ્રમાણા ૧૧૫ વ્યક્તિએ ૧૭૫, ૧૯૮ —શહેર ૪ —સાધના ૧૮૧ - ઔચિત્યવિચારચર્ચા ’ ૨૨૪ કચ્છ ૧૫, ૪૪ કઝિન્સ પર કડવક ૨૦૮, ૨૦૯ કણાદ ૨૧, ૨૨૨, ૨૪૪ કથા ૨૦૫ પેટા કથા ૨૦૫ 6 લેખા ૪ વ્યક્તિ ૧૪૩ 6 • કથાકાશ ’૩૫ કથાપ્રન્થા ૨૦૦ કથાના ૭૧, ૧૯૯ , કથારત્નાકર ’ ૫૫, ૧૦૫ કથાસરિત્સાગર ’૫, ૨૦૩, ૨૦૧ કચ્યુટ ૨૨૨ " મુખ્ય કથા ૨૦૫ ૨ ૨૮૩ કરુણાન્તિકા ૧૫૬ કરુણાવાયુધ ’ ૧૧૦, ૧૬૭, ૧૬૮ કણુ વાધેલા ૨૬ 6 6 " કણું સુન્દરી ' ૨૭, ૭૮, ૧૬૯ કણુ સાલકી ૨૭, ૭૮ " , કર્ણામૃતપ્રપા ' ૬૮, ૭૦, ૧૯૩, ૧૯૪, ૧૯૭ ‘ કર્ણિકા ’ ૧૦૧, ૨૫૭ " કપૂરચરિત ભાણુ ' ૫૯ , કપૂરમંજરી ' ૨૧૩ ( ક્રૂ, નેતા. ) કલા ૩૬ " ' કલાકલાપ ′ ૯૩, ૯૪ કલાકાર પ૩ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ કલારૂપ પર “કાવ્યકલ્પલતા” ૮૯, ૯૦, ૯૨, કલાવિલાસ” ૪૫ ૯૩, ૯૫, ૧૫૦, ૨૧૫, કલિકાલસર્વજ્ઞ ૩, ૧૭, ૪૯ ૨૨૪, ૨૨૫. ૨૩૦, ૨૩૧, કલ્પસૂત્ર” ૨૫૭ ૨૩૨, ૨૬ર કલ્યાણમંદિર સ્તોત્ર” ૧૯૦ “કાવ્યકલ્પલતા પરિમલ” ૯૩, ૯૫, કવિ ૩, ૧૭, ૩૩ ૨૩૦, ૨૩૧ કવિઓ ૫૪, ૫૬ કાવ્યકલ્પલતા મંજરી” ૯૩, ૯૫, કવિકલ્પલતા વિવેક' ૨૩૩ ૨૩૧ કાવ્યકતુક ” ૨૧૫ “કવિકઠાભરણ’ ૨૨૨ કવિ કૃષ્ણ ૧૯૪ કાવ્યગુણ ૧૭૭ કાવ્યપ્રકાશ” ૬૯, ૨૧૧, ૨૧૨, કવિતારહસ્ય ૮૯ ૨૧૪, ૨૧૭, ૨૧૮, ૨કર કવિતાશિલી ૭૦ કાવ્યપ્રકાશ-સંકેત ” ૨૧૪ કવિ પંડિત ૬૧, ૭૧, ૧૧૭, ૨૬૧ “કાવ્યમાલા” ૧૯૧ કવિમંડળ ૨૧ “કાવ્યમીમાંસા” ૨૯, ૨૨૩ કવિશિક્ષા' ૯૩, ૩૨૪, ૨૨૫, કાવ્યરચના ૬૧ ૨૩૧, ૨૬૧ કાવ્યરચનાપ્રાવીણ્ય ૧૭૮ કવિસમની સૂચિ ૨૨૭ કાવ્યશાસ્ત્ર ૨૮ “કવીન્દ્રવચનસમુચ્ચય” ૧૯૩ “કાવ્યાદર્શ ' ૬૯, ૧૨૧ કંઠાભરણુ” ૨૧૬ કાવ્યાનુશાસન” ૪, ૧૮, ૨, કાકુસ્થકેલિ” ૧૦૭, ૧૫૭ ૧૫૭, ૨૦૭, ૨૧૨ કાચની બંગડી ૧૪૭, ૧૪૮ (ફૂ.ને.) “કાવ્યાલંકાર' ૧૨૧ (પૂ. ને.) “કાતત્વ' વ્યાકરણ ૮૦, ૨૩૫ ૧૬૪ કાત્યાયન ૨૩૪ કાદંબરી ” ૨૧૬, ૨૨૨ કાશી ૫૦ કાતમાલા” ૧૪ (કુ. ને.) કાશ્મીર ૧૮ કાન્યકુજ ૪ કિરણાવલિ' ૨૫૭ કાન્હડદે પ્રબન્ધ” ૨૦૨ કિરાતાજુનીય ” ૧૨૮, ૧૪૩, કામશાસ્ત્ર ૨૩૦ ૧૪૬, ૧૪૯ કાલવ્યુત્ક્રમ ૧૧૫ કીથ ૧૧ (કુ. ને.) કાલિદાસ ૧૨૩, ૧૨૮, ૧૪૪, ૧૫૫, | કીર્તિસ્તંભ ૨૧, ૨૭, ૧૨૮ ૨૨૨, ૨૬૨ “કીર્તિકૌમુદી” ૨૬, ૩૩, ૪૦, ૫૦, * કાશિકા' ૧૧ : Page #308 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ ૨૮૫ ૫૫, ૬૭, ૭૦, ૭૩, ૮૪, { ખતપત્રો ૨૦૦ ૮૬, ૧૨૩, ૧૪૭, ૧૨૮. | ખંભાત ૪૨, ૪૩, પ૩, ૭૧, ૧૧૪, ૧૩૨, ૧૩૬, ૧૩૭, ૧૪૦, ૧૧૫, ૧૮૧, ૧૮૬, ૨૧૦ ૧૪૬, ૧૭૯, ૧૮૯, ૧૯૪, –ને હાકેમ ૧૩૫ ૨૬૨ ખેડાવાળ બ્રાહ્મણે ૨૦૨ કુન્તક ૨૧૧, ૨૧૨ ખેંગાર ૨૦૨ કુમારદેવી ૩૭, ૩૮, ૩૯ ગજશાલા ૮૪ કુમારપાલ ૧૫, ૧૮, ૧૯, ૨૦, ૨૪, ગણધરાવલી” ૧૧૦ ૨૬, ૨૮, ૪૧, ૫૪ (..) | ગણપતિ ૨૦૨ ૬૫, ૮૭, ૧૧૪, ૧૩૬, ગણપતિ વ્યાસ ૮૧, ૧રર ૧૩૮, ૧૯૮ ગણિવિજ્જા” ૨૫૫ કુમારપાલચરિત” ૧૯, ૧૨, ૧૯૮ ! ગદ્ય ૬ કુમારપાલપ્રતિબોધ” ૨૧ –કાવ્ય ૬ ‘કુમારપાલપ્રબન્ધ ” ૨૦, ૫૪ ગરબા ૨૦૧૭ (કુ. નિ.) -નૃત્ય ૨૦૭ કુમારવિહારશતક ” ૨૦ ગરબી ૨૦૭ કુમારસંભવ ” ૧૪૭, ૧૪૯, ૨૧૬, ગર્ભગૃહ ૮૪ ૨૨૨ ગંગદાસ પ્રતાપવિલાસ” ૧૬૯ કુમુદચંદ્ર ૧૭ ગંગાધર ૧૬૯ કુવલયમાલા” ૧૨, ૧૪, ૨૦૪ ગાથા ૧૩ કુશલલાભ ૨૧૩ (. ને.) ગાથાઓ ૧૫ કૃષ્ણ (કવિ) ૧૧૬ ગાથા નારાશસી ' ૧૭૫ કૃષ્ણ (રાજા) ૫૮ ગિરનાર ૩, ૪, ૩૪, ૩૫, ૩૬, ૪૯, કૃષ્ણકાન્ત સંદિકુઈ ૬૪ (..) પર, પ૩, પ૬ (પૂ. ને.), કૃષ્ણમિશ્ર ૨૪ ૬૮, ૯૯, ૧૩૮, ૧૭૮, ૧૮૦ કેદાર ૫૦ ગુજરાત ૩, ૧૫, ૧૬, ૧૯, ૩૬, કેશવમિત્ર ૨૩૩ ૫૮, ૧૯૯ કોશ ૧૭ –ને ગરબે ૧૩૬ કાંકણ ૧૭ ગુજરાત ” ૯, ૧૦ (ફૂ.ને.), ૧૫ કૌટિલ્ય ૨૧૦, ૨૩૧ ગુજરાતી સલ્તનત ૧૦ (કુ. ને.) સેમેન્દ્ર ૯૪, ૧૬૪, ૨૦૩, ૩૨૪, ! ગુણચન્દ્ર ૧૯, ૨૧૪ ૨૪૦ | ગુણમતિ ૫ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ ગુણાક્ય ૫, ૧૪૪ ગુપ્ત વંશ ૧૯ ગુર્જર ૧૪૮ (. ને.) –દેશ ૯, ૧૩, ૨૪, ૧૯૪ –ભૂમિ ૧૨૯ –રાજલક્ષ્મી ૧૨૮, ૧૩૨, ૧૩૭ –રાજ્ય ૯ –સામ્રાજ્ય ૧૫ ગુજરા ૯ ગેય રૂપક ૨૦૬ ગહ (ગોધરા) ૪૪, ૭૨, ૧૮૪ ગ્રન્થભંડારો ૧૮૬ ગ્રહરિપુ ૧૫ ઘૂઘુલ ૪૪, ૭૨, ૧૮૪ ચક્રવર્તીએ ૧૯૮ ચતુર્વિધ સંઘ ૧૪૧ ચરિત ૧૯૮ ચરિત્ર ૧૮, ૧૯૮ ચપટપંજરિકા” ૧૯૪, ૧૯૫ ચંડીશતક ” ૧૮૮, ૧૮૯ ચંડ પંડિત ૬૪ (કુ. ને.), ૭૭ ચંદ બરદાઈ ૧૯૯ ચન્દ્રગ૭ ૧૧૦ ચંદ્રગુપ્ત ૧૯, ૨૦ “ચંદ્રપ્રભચરિત” ૧૨ ચંદ્રલેખા વિજય પ્રકરણ” ૨૦, ૨૮, ચાવડાએ ૧૪, ૧૫ ચાવડા વંશ ૧૪, ૧૩૧ ચાંચિયાઓ ૪૫ ચાંચિયાગીરી કર ચિમનલાલ દલાલ ૩૮ ચીન ૫ ચૂણિઓ ૨૫૬ ચ ૨૭ ચૌલુક્ય ૩ –રાજ ૩, ૩૯ –રાજા ૨૯, ૩૭, ૬૨, ૬૪, - ૧૮૫, ૨૬ર. –રાજ્ય ૨૬, ૪૧, ૧૨૪ –વંશ ૧૫, ૧૮, ૧૯, ૨૮, ૨૯, ૬૬, ૧૩૨, ૧૮૧, ૧૮૩ –સમય ૧૦ (કુ. ને.) ચૌલ ૧૫ છેદ ૧૭ અપભ્રંશ છેદે ૨૪૦ પ્રાકૃત છંદો ૨૪૦ છંદ શાસ્ત્ર ૧૮, ૨૩૦, ૨૩૯, ૨૪૦ છન્દાનુશાસન” ૧૮, ૨૩૦, ૨૩૧, ૨૪૦, ૨૪૩ દોરત્નાવલિ' ૯૩, ૯૫, ૨૪૧ છાયાનાટક ૮૭, ૧૬૫, ૧૬૬ ૧૬૭ છાયાનાટયપ્રબન્ધ” ૧૬૫ છાયારૂપ નાટક ૧૬૬ છેદસૂત્રો ૧૯૦ જગડ ૧૯૮ “જગડુચરિત' ૧૯૮ જગદેવ ૬૦ ( ને.) ચંદ્રાવતી ર૨, ૮૪, ૧૭૭ ચાચરિયાક ૧૧૭ ચાણક્ય ૨૨૨ ચાપવંશ ૧૧ ચારણે ૮૫ Page #310 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [ ૨૮૭ જગદેવ ૨૫૫ જીવનવૃત્તાન્ત ૧૯૮ જયન્ત ભટ્ટ ૧૧૨, ૨૧૪ જૂનાગઢ ૪ જયદેવ ૧૬૦ જેસલમેરના ભંડાર ૪૫, ૭૭, ૧૧૧ જયસિંહસૂરિ ૩૪, ૪૦, ૪૫, ૮૩, જૈત્રસિંહ ૧૧૦, ૧૩૭, ૧૮૬, ૧૮૭ ૧૧૧, ૧૧, ૧૨૨, ૧૬૯, . જૈન ૨૯ ૧૮૦, ૧૮૩, ૨૪૬ –આખ્યાન કવિતા ૧૫૪ જયંતસિંહ ૪૧ –આગમ ૧૬ જયાનન્દસૂરિ ૨૦૧૪ –આગમગ્રન્થા ૨૪ જરાસંધ ૪ –આગમ સાહિત્ય ૨૦૩ જહણદેવી ૨૦ –ઇતિહાસ ૭ જહલણ ૭૨, ૧૫૦, ૧૮૦ –કવિઓ ૩૫, ૧૫૪ જાતક” ૨૦૩ –કાલગણના ૭ જાબાલિપુર (જાલોર) ૧૨, ૮૪ –પ્રન્થ ૨૯ જાલોર ૨૮ –તીર્થંકર પર જિતયશસ્ ૮ -તીર્થો ૫૧ જિનદત્તસૂરિ ૯૦, ૯૨ ૧૩૩ –ધમ ૭, ૧૯, ૨૯, ૫૦ જિનદાસગણિ મહત્તર ૭ (કુ. ને.), –ન્યાય ૮ ૨૫૬ –પ્રકરણગ્રન્થા ૨૫૬ જિનપ્રભસૂરિ ૯, ૧૦, ૧૯૮ –ફિલસૂફી ૧૨ જિનપ્રાસાદે ૧૦૮ –ભંડાર ૫૫ જિનભદ્રસૂરિ ૩૪, ૩૫, ૧૧૪, ૨૦૨ –મંદિરે ૧૯ જિનમંડન ૧૯૮ –લેખકે (વેતાંબર) ૨૦૦ જિનસેન ૧૫૪ –વિદ્યાઓ ૪, ૧૦ જિનહર્ષ ૩૫, ૫૦, ૧૬૧, ૧૮૪ –વિદ્વાન ૮ જિનાનન્દસૂરિ ૮ –શાસ્ત્રો ૨૯ જિનેન્દ્રબુદ્ધિ ૧૧ –મૃત ૭ જિનેશ્વરસૂરિ ૧૬, ૧૮ ૧૫૪ –સંધ ૨૯ જતકલ્પચૂર્ણિ વ્યાખ્યા ૫૪ (નિ.), –સાધુઓ ૨૯ ૧૮૬ –સાહિત્ય ૩૯, ૧૯૦, ૨૦૩ જીર્ણોદ્ધાર ૧૭૭, ૧૮૦ જૈન ગ્રન્થાવલિ' ૨૩૦ જીવનચરિત ૩૪ જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ' ૧૭૬ જીવનચરિત્ર ૧૯૯ જૈનસ્તોત્ર સમુચ્ચય' ૧૯૧ Page #311 -------------------------------------------------------------------------- ________________ , કપ ૨૮૮ ] મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ “જૈનસ્તોત્ર સન્તાહ' ૧૦૫, ૧૯૧ “તરંગવતી ” ૨૦૪ જૈનેતર વિદ્વાને ૨૯ તર્કશાસ્ત્ર ૧૮, ૯૦ જૈનેન્દ્ર' વ્યાકરણ ૨૩૫ * તંત્રાખ્યાયિકા' ૨૫ જૈમિનિ ૨૧૬ તાડપત્રીય પુસ્તક પપ જ્ઞાતાધર્મકથા સૂત્ર” ૧૩૧ –પ્રત ૪૬, ૪૯, ૧૮૭ જ્ઞાનભંડારો ૨૯, ૩૦, ૫૪ –હસ્તપ્રત ૪૭, ૪૮, ૫૪, (ફૂ. જ્યોતિષ ૮ ને.), ૧૮૬ –ગ્રન્થ ૨૫૪ તામ્રપત્ર ૧૭૬ –શાસ્ત્ર ૨૪૬, ૨૫૬ તારંગા ૩૬ જ્યોતિષી ૧૧ તાર્કિક ૨૫૩ તિષ્કડક વૃત્તિ ૭ (ફૂ.ને.) ' તાર્કિક ૯ “તિસાર' ૧૦૪, ૨૫૬ તીર્થયાત્રાએ ૧૮૧ ટિપ્પણ ૮, ૧૨૩ તીર્થકર ૧૭૮ ટીકા ૯, ૧૪, ૧૬, ૧૨૩, ૧૬૧ તીર્થકર ૧૯૮ ટીકાઓ ૬૮, ૧૧૦, ૨૧૨, ૨૫૬ તાલારસ” ૨૦૭, ૨૦૮ પ્રાકૃત ટીકાઓ ૧૨ તેજપાલ ૩, ૨૬, ૩૬, ૩૭, ૩૯, સંસ્કૃત ટીકાઓ ૧૨ ૪૨, ૪૪, ૪૮, ૪૯, ૫૧, ટીકાકારે ૮ (ફૂ.ને.), ૨૪, ૨૧૮ ૫૩, ૬૨, ૭૨, ૭૬, ૯૮, સંસ્કૃત ટીકાકારે ૨૪ ૧૨૪, ૧૪૩, ૧૭૭, ૧૮૨, ટીકાસાહિત્ય ૨૫૬ ૧૮૬ ઠકરાત ૧૫ તેરાસિય” ૧૪૫ ઠવણું ૨૦૯ ત્રિપુરુષપ્રાસાદ ૨૨, ૨૮ ડભાઈ ૩૬, ૧૭૭, ૧૮૫ (કુ. ન.) ત્રિભુવનપાલ ૮૭ – કિલે ૧૮૪ ‘ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત' ૧૮ “ઢાળ ૨૦૮ તત્ત્વમીમાંસા ૨૪૪ ૧૫૪, ૧૬૭, ૨૬૩ ચિંશિકા' ૫ તત્વસંગ્રહ” ૨૯ તત્વાચાર્ય ૧૩, ૧૪ થારાપક-થરાદ ૨૩ તવાદિત્ય ૧૪ દરબારી કવિતા ૧૭૫ “તપપ્લવ ... ૨૯ દર્ભાવતી પ્રશસ્તિ' ૧૮૪,૧૮૫, ૧૮૬ તન્ને ૧૮૭ દશરૂપક” ૨૦ તપાગચ્છ ભંડાર ૧૮૬ દસ્તાવેજો ૬, ૪૪, ૨૦૦ Page #312 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [ ૨૮૯ દંડનીતિ ૬૬ કન્મ ૫૪, ૭૦, ૧૧૦, ૧૧૭ દંડપતિ ૩૭ દ્રોણાચાર્ય ૨૧ દંડી ૧૨૧, ૧૪૩, ૨૧૧, ૨૧૬ દ્રૌપદીસ્વયંવર’ ૨૧, ૨૮ દાનપત્ર ૬ ઘા દિવેદ ૨૯ દાનસ્તુતિઓ ૧૭૫ દ્વાદશાનિયચક્ર' ૮ દાનેશ્વરી ૩ દ્વારકા ૪ દિગંબર આચાર્ય ૧૭ દ્વારવતી ૨૦૧૭ દિલ્હી ૪૫ યાશ્રય ” ૧૮, ૧૯, ૨૬, ૧૨૨, દીપિકા ” ૧૧૨ ૧૩૧ દુર્ગસ્વામી ૧૧ ધનપાલ ૧૨૩ દુર્લભરાજ ૨૯ ધનંજય ૨૦ દૂતાંગદ ” ૮૭, ૧૬૬ ધરસેન ૨ જે ૬ દુહા છંદ ૨૦૨ ધર્કટ ૬૧ (. ને.) દષ્ટિવાદ ૭ ધર્મકથા ૧૧, ૨૦૩, ૨૦૪, ૨૦૮ દેલ્લ ૧૧ -સંગ્રહ ૨૦૩, ૨૦૪, ૨૦૫ દેવકૂપક-દીવ ૧૧૩ ધર્મકીર્તિ ૮, ૨૧૬ દેવગિરિ ૪૩, ૫૮ ધર્મદાસગણિ ૨૫૭ દેવગુપ્ત ૧૩ દેવચન્દ્ર ૧૭, ૨૮, ૧૬૯ ધર્મસાગર ૨૫૭ દેવપ્રભસૂરિ ૧૭૪ ધર્મસ્થાનપરંપરા ” ૧૮૧ દેવવિમલ ૧૨૨ “ધર્માલ્યુદય” ૩૩, ૩૪, ૫૦, ૫૫, દેવશીલ ૨૧૩ (. ને.) ૫૭ (પૂ.ને.), ૯૭, ૧૦૦, દેવસૂરિ ૧૭ ૧૦૧, ૧૦૬, ૧૪૧, ૧૪૩, દેવાધિંગણિ ક્ષમાશ્રવણ ૭, ૧૬૬, ૧૬૮ ૫૪ (કુ. ને.) ધવલક (ધોળકા) ૩ દેવીચન્દ્રગુપ્ત ” ૧૯, ૧૬૯ ધાતુપાઠ ” ૨૩૪ દેવમન્દિર ૨૭ ધારાäસ” ૧રર દેવીસહસ્ત્રનામ ૧૮૮ ધારાવર્ષ ૪૫ દેવેન્દ્ર ૨૬૧ ધાર્મિક નેતાઓ ૧૩ દેવેશ્વર ૨૩૩ ધૂખ્યાન” ૧૨ દેશીનામમાલા” ૧૮ ધોળકા ૪૦, ૪૧, ૪૩, ૪૯, ૫૦, દેહડ ૧૧૪ ૬૧, ૬૨, ૭૭, ૧૭૯ उ७ Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] ધ્રુવદેવી ૧૯, ૨૦ ધ્વજદંડા ૧૧૧, ૧૮૩ ધ્વનિકાર ૨૧૬, ૨૨૨ ધ્વનિસંપ્રદાય ૨૧૧ - ધ્વન્યાલાક નિમસાધુ ૧૬૪ ૨૧૧ મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમ’ડળ 6 નયયક્ર ८ નયચન્દ્રસૂરિ ૫૫, ૫૬, ૮, ૧૦૩, ૧૦૪, ૧૦૬, ૧૨૩, ૧૩૩, ૧૪૧, ૧૭૪, ૧૮૨, ૧૯૨, ૨૦૫, ૨૩, ૨૩૭, ૨૪૪, ૨૪૫, ૨૪૬, ૨૪૯, ૨૫૬, ૨૬૨ નરનારાયણાનંદ ’૩૩, ૪, ૫૫, ૧૪૯, ૧૭, ૧૮, ૧૪૮, ૧૫૦, ૧૯૨ નરપતિ ૨૧૩ ( . ને. ) નરસિહરાવ દીવેટિયા ૨૦૩ (ફૂ. ને.) નરેન્દ્રપ્રભસૂરિ ૩૪, ૫૫, ૫૯, ૧૦૮, ૧૫૭, ૧૮, ૧૯૩, ૧૯, ૨૧૮, ૨૨૦ ' નર્મદા કર નવાંગીવૃત્તિકાર ૧૬ ‘ નદિચૂર્ણ ’૭ ( . ને. ) - ન‘દિવૃત્તિ ' ૭ ( ક્રૂ. ને. ) નાગડ ૪૭, ૪૮ નાગર મત્રી ૪૭ ~~~મુત્સદ્દીઓ ૪૮ ૨૨૨ - નાગાનન્દ નાગાર્જુન ૭, ૮ ( ક્રૂ. ને. ) નાગેન્દ્ર ગુચ્છ ૯૭, ૧૦૮, ૧૮૩ નાટક ૨૦, ૧૫૫ નાટકકાર ૧૯, ૨૧ નાટિકા ૨૦, ૧૫૫ નાટયકાર ૨૩ ‘ નાટયદર્પણુ ′ ૧૯, ૨૦, ૧૫૭, ૧૬૯, ૨૦૭ નાટચપ્રણાલી ૧૫૬ નાટચશાસ્ત્ર ૧૯, ૨૨, ૧૫૫, ૧૫૬, ૨૧૧ નાટચાચાર્યા ૧૬૭ નાનાક ૩૬, ૭૯, ૮૦, ૮૧, ૧૨૨ નાન્દી ૨૨, ૧૫૫ નાલંદા ૫ નાલ્ડ ૨૧૩ ( ક્રૂ. નિકાલાસ ઉફલેટ ૧૦ 6 એકાંકી નાટક ૧૧૦, ૧૬૭ ઐતિહાસિક—૧૯ મધ્યકાલનાં સંસ્કૃત~~૨૩ સંસ્કૃત—૧૯, ૨૦, ૨૨, ૧૫૫ " " • નિરુક્ત ’ ૨૯, ૨૧૦ નિયુક્તિએ ૧૯૦, ૨૫૬ , નીતિમ ́જરી ' ૨૯ નીતિશતક ’ ૧૯૬ નીલકંઠ ૧૨૩ તેમચન્દ્ર ૨૮ " ( તે. ) નિધ’દુશેષ ’ ૧૮ , નિમિત્તાષ્ટાંગખેાધિની ' z નૈમિકુમાર ૨૨ નેમિનાથ પર, ૧૫૪, ૧૭૭ નેમિનાથરિત્ર ’ ૧૦૦ નેમિનાથસ્તેાત્ર ' ૫૭ નૈમિસ્તવ ' ૧૯૧, ૧૯૨ - નૈષધીયચરિત ' ૬૪ ( ક્રૂ. તેા. ), ૭૭, ૧૩૮, ૧૩૯, ૧૪૯, ૨૬૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ –ને અંગ્રેજી અનુવાદ ૬૪ (ને.) પર્યાલોચના ૨૦૬ ન્યાય ૫૬ પવિત્રકારોપણ ૨૨ –ગ્રન્થ ૨૪૪ પંચતંત્ર' ૨૦૩ –શાસ્ત્ર ૧૩ પશ્ચિમ ભારતીય–૨૪, ૨૫ “ ન્યાયકંદલી ” ૧૦૪, ૧૭૪, ૨૪૪, મૂલ–૨૪, ૨૫ ૨૪૬, ૨૪૯, ૨૫૩ પંચદંડની વાર્તા” ૨૧૩ (ફૂ. ને.) ન્યાયકંદલી પંજિકા ૧૦૪ (ફૂ.ન.), “પંચબાણલીલા કથા” ૨૧૬ ૧૦૭ પંચાખ્યાન' ૨૪ ન્યાયકુમુદચન્દ્ર” ૨૧૬ પંચાસરા પાર્શ્વનાથ ૯૮, ૧૩૨ “ન્યાયતાત્પર્યદીપિકા” ૨૪૬ પંડિત ૩, ૪, ૧૭, ૨૧, ૩૩ “ન્યાયબિન્દુ' ૮ –સુખલાલજી ૬૪ (કુ. ને.) “ન્યાયસૂત્રો' ૨૪૪ પાટણ ૧૪, ૨૮, ૨૯ ન્યાયાવતાર ” ૧૨ –ભંડાર ૪૮, ૭૭, ૮૫, ૧૦૫ ન્યાસ” ૧૧ પાટલિપુત્ર ૪, ૭ પટ્ટાવલિ ૯૮, ૧૦૦ પાઠ ૮ પદ્રિકા ૨૧ ભ્રષ્ટતા ૨૫ પતંજલિ ૨૩૪ પાઠાન્તરે ૭ પદ્મ મંત્રી ૯૪ પાઠ્યગ્ર ૧૭ પદ્માનંદ મહાકાવ્ય” ૯૪, ૯૫, પાણિનિ ૨૦૦, ૨૧૦, ૨૧૫, ૨૩૪ ૧૫૧, ૧૫ર, ૧૫૩ પઘાત્મક આખ્યાને ૨૦૮ પાદલિપ્તાચાર્ય ૨૦૪ પાદલિતાચાર્ય પ્રબન્ધ” ૧૯૯ પરંપરા ૩, ૪, ૧૦ કવિત્વ પરંપરા ૨૨. પારિજાતમંજરી” ૧૬૯ કાશ્મીરી પાઠ–૨૫ પાર્થ પરાક્રમ વ્યાયોગ” ૨૨, ૨૮ કુલ–૧૯, ૨૮ પાર્ધચન્દ્ર ૩૫, ૩૮ ગુરુ-૧૧ પાર્શ્વનાથ ૧૯૦ જૈન–૧૫ “પાર્શ્વનાથચરિત” ૧૧૨, ૧૩૩, પાઠ-૨૪ ૧૫૩, ૧૫૪ પાંડિત્યની–૧૪ પાહણ ૧૧૪ સાહિત્યની–૧૪ “પાહણપુત્ર” ૩૪, ૧૧૭, ૨૦૬, ૨૯ પરિભાષા ૧૭૪ પાંડવચરિત’ ૧૦૬ પરિશિષ્ટ પર્વ” ૧૨, ૧૮ પિટર્સને ૧૦૫ પરિષદ ૭. “પિંગલ’ ૨૪૦ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ] ‘ પિંડનિયુક્તિ ' ૯૯ પ્રીતિદાન ૧૧૭ પુનઃટન ૮ પુરાણા ૧૮૭ પુરાતત્ત્વ ૫૩ પુરાતત્ત્વ ' ત્રૈમાસિક ૮ (ફૂ. ને.) પુરાતન અવશેષ ૧૦ પુરાતન પ્રબન્ધસંગ્રહ ' ૩૫, ૫૪, ૧૫, ૧૬, ૮૩, ૧૨, ૧૧૬, ૧૯૨, ૧૯૯ પુષ્પિકા ૪૮, ૫૪ (‰. તેા., ૧૯૩ પુષ્પિકા ૩૪, ૧૫૪ પુસ્તકાલયા ૫૪ 6 " પૂર્ણ ભદ્ર ૨૪, ૨૫ પૃથ્વીચંદ્રચરિત્ર ' ૨૦૨ 6 " મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમ’ડળ પ્રતિષ્ઠાવિધિ ૧૭૮ પ્રતીહાર ૪૪ પ્રત્યન્તર ૨૫ પ્રધાનમ ત્રિમુદ્રા ૪૧ ‘ પ્રમાણમીમાંસા ’ ૧૮ 6 પૃથ્વીરાજ ૧૯૯ પૃથ્વીરાજ રાસા ’૧૯૯ , " પૃથ્વીરાજપ્રશ્નન્ય ’ ૧૯૯ ૬ પેથડ રાસ ૨૦૨ પેારવાડ ૧૩ પૌરાણિક કથા છ —ભૂંગાળ ૨૩૦ —પુરુષા ૧૨૨ —પ્રયાજના ૧૭૦ વસ્તુ ૧૨૨ ' વ્યક્તિએ ૧૪૨ પૌષધશાળા ૧૧૫ પ્રકરણ ૨૦ —ગ્રન્થા ૧૨ પ્રજ્ઞાચક્ષુ ૨૦ પ્રતાપરુદ્રકલ્યાણુ ' ૧૬૯ • પ્રતિમાનિરુદ્ધ નાટક ' ૨૧૬ પ્રબન્ધ ૨૧, ૩૪ —સંગ્રહ ૩૫, ૧૯૮ પ્રબન્ધકાશ' ૯, ૩૪, ૪, ૪૫, ૪૬, ૪૭, ૧૪, ૮૨, ૮૭, ૯૨, ૯૪, ૧૦૫, ૧૦૬, ૧૧૫, ૧૨૪, ૧૯૨, ૧૯૪, ૧૯૮, ૨૩૨ ‘પ્રબન્ધચિન્તામણિ’ ૯, ૧૪, ૩૩, ૩૭, ૪૦, ૪૫, ૫૬, ૫૭, ૧૯૨, ૧૯૮, ૧૯૯, ૨૦૩ પ્રબન્ધુપ ચશતી’ ૩૫ પ્રબન્ધાવલિ’ ૩૪, ૧૦૨,૧૧૪,૧૯૯, ૨૦૧, ૨૦૨, ૨૦૩ પ્રબન્ધા ૪૨, ૪૫, ૪૬, ૪૯, ૫૦, ૧૩, ૭૨, ૮૫, ૧૦૬, ૧૯૨,૧૯૮ જૈન પ્રબન્ધા ૭૭ ‘પ્રખ઼ુદૌહિણેય’ ૨૮, ૮૩ (ફૂ. તા.), ૧૬૮ પ્રમેાધચન્દ્રોદય' ૨૪ પ્રભાયન્દ્રસૂરિ ૮, ૧૯૮ ‘પ્રભાવકચરિત' ૮, ૯, ૧૦, ૨૦, ૨૧, ૭૩ (ફૂ. ના.), ૯૧, ૧૯૮ પ્રભાસ ૧૦ —પાટણ ૩૬, ૧૩૩ પ્રમુખ નગર ૯ પ્રવેશક ૧૫૬ Page #316 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ ( ર૯૩ પ્રશસ્તિ ૧૦, ૧૧, ૨૩, ૨૭, ૩૪, | “પ્રાચીન જૈન લેખસંગ્રહ ૩૫ ૫૪, (કુ. કે.), ૧૨૨, ૧૭૫, પ્રાચીન લેખમાલા” ૩૫ ૧૭૭, ૧૮૦ પ્રાતિશાખ્ય સૂત્રો' ૨૯ –કાર ૧૭૮ પ્રાદેશિક ભાષાઓ ૧૯૧ –કાવ્ય ૨૧, ૧૧૧, ૧૮૩ ફારસી ૨૦૨ –રચના ૧૭૬ ફિસૂત્ર ૨૩૪ –લેખ ૭૩ ફિલસૂફી ૨૮ ગ્રન્થપ્રશસ્તિ૧૨, ૨૫, ૧૨, ૧૮૬ બલ્લાલ ૧૯૮ નગર–૨૧ બંદર ૪૫ પ્રસન્નરાઘવ” ૧૬૦ બાણ ૧૨૩, ૧૮૮ પ્રસાદ ગુણ ૧૮૯ બાણાસુર ૨૦૭ પ્રહસન ૧૫૫ બાર૫ ૧૫ પ્રહલાદન ૧૨૩ બાલચ ૨૦, ૩૩, ૫૦, ૫૭, ૧૦૮, –દેવ ૨૨, ૨૩, ૨૮, ૭૩ ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૩૬, –પુર (પાલનપુર) ૨૩ ૧૩૮, ૨૫૮ પ્રાકાર ૧૮૦ બાલભારત ૯૦, ૮૧,૯૩, ૧૫૧ પ્રાકૃત કથા ૧૨ બાલરામાયણ” ૧૬૪ –કથાગ્રન્થ ૧૪૪ બિલ્હણ ૨૭, ૭૮, ૧૨૩, ૧૬૯ –કથાનકે ૧૨ બિહાર ૫ –કવિઓ ૧૪૩ બીલ ૫ (ફ. ને.) –-ગ્રન્થ ૨૮ બુધરવામી ૨૦૩ –પ્રકરણગ્રન્થ ૧૧૦ બુદ્ધાનંદ ૮ -શાસન-લેખ ૪ બુદ્ધિસાગરસૂરિ ૧૬ પ્રાકૃત પિંગલ” ૮૬ “બૃહત્કથા’ ૫, ૧૪૪, ૨૦૩, ૨૦૪ “પ્રાકૃતપ્રબંધ' ૨૩૬, ૨૩૭, ૨૫૩ “બૃહત્કથાકાશ” ૨૦૧, ૨૦૪ પ્રાકૃત વ્યાકરણ ૮૬ “બૃહત્કથામંજરી” ૨૦૩ પ્રાગ્વાટ ૬૦ (. ને.) “બૃહત્કથાકસંગ્રહ ૨૦૩ -વણિક ૩૭ બૃહત્સંહિતા” ૨૪૦, ૨૫૪ –વાણિયા ૧૩ બૃહદ્ ગ૭ ૧૧૦ –(પેરવાડ) જ્ઞાતિ ૩, ૯, | બોધિસ ૫ ૨૦, ૨૮ | બોપદેવ ૫ પ્રાચીન ગુજર કાવ્યસંગ્રહ ૨૦૨ | બૌદ્ધ તર્કશાસ્ત્ર ૨૭, ૨૫૦ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ –દર્શન ૨૫૦ ભારવિ ૧૨૩, ૧૪૮, ૨૬૨ –ફિલસૂફી ૫ ભર્તુ મિત્ર ૨૧૬ –વિદ્યાએ ૪ ભાષા ૬, ૧૨ –સાધુઓ ૫ –અપભ્રંશ ૬, ૨૫, ૧૯૧, –સાહિત્ય ૨૦૩ ૨૦૨, ૨૦૬, ૨૦૮ ખૂલર ૪, ૧૮ (ફૂ. ને.) –ઉત્તરકાલીન અપભ્રંશ ૨૫, બ્રહ્મગુપ્ત ૧૧ ૨૦૮ બ્રહ્મશાલાઓ ૧૦, ૫૦ – જૂની ગુજરાતી ૩૫, ૩૮, બ્રાહ્મણ શાસ્ત્રો ૯૨ ૧૯૧, ૨૦૨, ૨૦૬, ૨૦૮ –વિદ્યાઓ ૪, ૧૦ —જૂની પશ્ચિમ રાજસ્થાની બ્રાહ્મ સફૂટસિદ્ધાન્ત” ૧૧ ૯ (ફૂ. ના.) ભગવતી સૂત્ર ૨૩૧ –જૂની મરાઠી ૨૦૧ ભટ્ટ કુમારિલ ૨૦૧૫ -પ્રાકૃત ૪, ૧૨, ૨૬, ૧૯૧, ભટ્ટ જયરાશિ ૨૯ ૨૦૨ ભટ્ટ નાયક ૨૧૧, ૨૧૫, ૨૧૬, ૨૨૨ –પ્રાકૃત પૈશાચી ૨૦૩ ભટ્ટ નારાયણ ૨૧૬ –પ્રાચીન ગુજરાતી ૨૫ ભદિ ૧૨૩ –પ્રાદેશિક ૨૦૦ ભદ્રિકાવ્ય” ૬ –બોલાતી ૨૦૦, ૨૦૩ ભદ્દોજી દીક્ષિત ૨૩૫ –મારુ-ગુર્જર ૧૦ (ફૂ. ને.) ભરત ૧૫૫, ૨૧૧, ૨૧૬, ૨૨૨ –સંરકૃત ૩, ૧૨, ૨૫, ૧૯૧, ભરતવાકયો ૧૫૬ ૨૨ ભરૂચ ૧૩, ૧૮૬ -ગાથા સંસ્કૃત ૨૦૧ ભવાઈ ૧૭ –મિશ્ર સંસ્કૃત ૨૦૧ ભાગવત પુરાણ” ૧૩૮ –લેકભાષામાં સંસ્કૃત ૨૦,૨૦૧ ભાણ ૧૫૫ –સાહિત્યિક સંસ્કૃત ૨૦૧ ભામહ ૨૧૧, ૨૧ ભાષ્ય ૨૯ ભારત ૪, ૧૬ ભાસ, ૨૦૮, ૨૦૯ પૂર્વ ભારત ૭ ભારકર ૧૬ ૦ (ફૂ. ને.) મધ્ય ભારત ૭ ભાસ્કરદત્ત ૫૯ ભારતીય કથાસાહિત્ય ૨૪ ભિન્નમાલ ૪, ૯, ૧૨ -દર્શન ૧૨ ભિલ્લમાલકાચાર્ય ૧૧ - ભાષાઓ ૨૦૨ ભીમદેવ પહેલે ૨૭ Page #318 -------------------------------------------------------------------------- ________________ શબદસૂચિ –બીજે ૩, ૨૨, ૨૬, ૨૮, ! ‘મહાભાષ્ય ” ૨૧૬, ૨૭૪ ૩૩, ૪૦, ૪૧, ૭૦ “મહામંડલેશ્વરો” ૪૧ ભૃગુકચ્છ (ભરૂચ) ૮ મહારાજાધિરાજ' ૪૧ ભેજ ૧૭, ૯, ૧૬૯, ૨૧૧, ૨૧૬ મહાવીર ૧૫૪ ભે. જ. સાંડેસરા ૧૯ (ને), ૨૨ મહિમ ભટ્ટ ૨૧૧ ( ને.), ૨૫ (ફ. ને.), ૨૮ મહીતટ પ્રદેશ ૪૪ (ફૂ. નો.) મહેન્દ્રસૂરિ ૨૦ મકા ૪૪ મંગલાચરણ ૨૨, ૧૯૪ મઠ ૧૦, ૨૭, ૫૦ મંત્રિપદ ૪૯, ૫૧ અતિસાર ૨૧૩ (ફૂ. ને.) --મુદ્રા ૩૭ મથુરા ૭ મંત્રી ૩, ૩૭ મદન ૧૧૫, ૧૧૬, ૧૬૯ માઘ ૧૦, ૧૧, ૧૨૩, ૧૪૪, ૨૧૬, મદનકીતિ ૧૧૫ ૨૬૨ મધુસૂદન મોદી ૪, ૧૮ માણિક્યચન્દ્ર ૧૧૨, ૧૧૩, ૧૧૫, મમ્મટ ૬૯, ૨૧૧, ૨૧૨, ૨૧૪, ૧૪૩, ૧૫૩,૧૫૪, ૨૧૪, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૨૨૦, ૨૬૨ ૨૧૭, ૨૩૨, ૨૬૨ મયુર ૧૮૮ માધુરી વાચના” ૭ મલધાર ૭ ૧૦૩ માધવ ૬૦ મલયગિરિ ૭ (કુ. ને.), ૨૪, ૨૫૬ માધવાનલ-કામકન્દલા પ્રબન્ધ” ૨૦૨ મલ વાદી ૮ માનતુંગ ૧૯૦ મજિદો ૫૦ માયુરાજ ૧૬૦ મહમૂદ ગઝનવી ૧૫ મારવાડ ૮૩ મહાકાવ્ય ૩, ૫૦, ૫૮, ૬૩, ૮૮, માર્કડેયપુરાણ” ૬૭ ૧૧૨, ૧૧૩, ૧૨૧, ૧૩૪, માલતીમાધવ ” ૨૧૬, ૨૩૧ ૧૪૩, ૧૫૩, ૧૯૨, ૧૯૫ મહાકાવ્ય ૩૩, ૩૪ માળવા ૧૬, ૧૭, ૨૬, ૪૪, ૧૯૯ –ઐતિહાસિક ૧૨૨, ૧૪૧, માંડલિકે ૩, ૪૧, ૧૩ર ૧૪૩ મીમાંસા ૨૫૧ –પૌરાણિક ૧૨૨, ૧૪૩ મુકુલ ૨૨૨ મહાનાટક' ૧૬૪, ૧૬૬ મુક્તકરચના ૧૯૫ મહાભારત” ૨૨, ૮૧, ૯૧, ૯૩, મુક્તક ૧૯૩ ૧૨૧ (ફૂ.ને.), ૧૪૮, ૧૫૧, મુગ્ધબેધ” ૨૩૫ ૧૮૭, ૨૧, ૨૬૩ મુગ્ધાવધ ઔક્તિક ” ૨૦૦ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ ] મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ ૧૯૩ મુદ્રારાક્ષસ” ૧૯, ૫૯, ૧૬૯ ] યશવીર ૨૮, ૮૩, ૮૪, ૮૫, ૮૬, મુકિતકુમુદચન્દ્ર પ્રકરણ” ૬૧(ફૂ.ને.), ૧૨૩ ૧૬૯ યાત્રામહોત્સવ ૨૩ મુનિચન્દ્રસૂરિ ૬૬ યાદવ રાજા ૪૩ મુનિશ્રી પુણ્યવિજયજી ૬૮ (.), યાસ્ક ૨૯, ૨૧૦, ૨૩૪ યુગ ૩, ૪ મુનિસુવ્રતચરિત’ ૬૦ યુવાન-ચોગ ૪, ૫, ૯, ૧૦ મુરારિ ૧૨૩, ૧૪૪, ૧૬૦, ૧૭૪ યોગનિદ્રા ૧૪૦ ‘મુષ્ટિ વ્યાકરણ’ ૨૪ “ગશાસ્ત્ર’ ૧૮, ૨૦ મુસ્લિમ આક્રમણ ૩૪, ૪૫, ૮૪, રઘુવંશ ૨૩૧ ૧૧૧ રત્નકંઠ ૨૧૪ મુસ્લિમ વેપારી ૪૩ રત્નકાશ ૩૧ મુંજ ૪૯ રત્નમંદિરગણિ ૩૫ મૂળરાજ સોલંકી ૧૪, ૧૫, ૨૧, ૨૫ “રત્નશ્રાવક પ્રબન્ધ” ૧૯૯ મૂલસ્થાન ૧૮૦ રત્નાવલિ' ૨૨૨ મૂળ ગ્રન્થ ૮ રસ ૨૦ મેઘદૂત' ૬૦ (૬. નો.) રસ–ધ્વનિ સિદ્ધાન્ત ૨૧૧ મેરૂતુંગાચાર્ય ૭ (ફૂ. ને.), ૮, ૩૪, રસ સંપ્રદાય ૨૧૧ ૩૭, ૩૮, ૧૯૮ રસિકલાલ છો. પરીખ ૪ (કુ. ને.), મેરવિજય રૂ૫, ૩૮ ૧૧ (..), ૧૮ (ફૂ. ને.), મેવાડ ૮૩ મૈત્રકા ૪ રહસ્ય નાટક ૧૫૫ મેજદીન ૪૫ રંગભૂમિ ૨૩, ૧૫૬ મોઢ ૬૧ (પૂ. નો.) રંગમંડપ ૮૪ મોહનલાલ દ. દેસાઈ ૧૬ (ફૂ.ને.), રાઘવાનન્દ ” ૨૧૬ ૩૮ રાજકાશ ૪૩ મહરાજપરાજય” ૨૨, ૨૩, ૨૮, ! રાજદરબાર ૨૦૦ ૬૧ (..), ૧૬૮, ૧૬૯ રાજનીતિ ૨૦૦ યશશ્ચન્દ્ર ૨૦, ૬૧ (..), ૧૬૯ | રાજનીતિજ્ઞતા ૩ યશપાલ ૨૨, ૨૩, ૬૧ (..), ૧૬૯ રાજપુરુષ ૧૫, ૫૯ યશસ્તિલક ચંપૂ” ૧૪૮ (. ને.) રાજશેખરસૂરિ ૯, ૨૯, ૩૪, ૫૦, થશેવર્મા ૬૫ ૧૦૪ (કુ. ને.), ૧૦૫, ૧૬૪, યશોવિજયજી ૨૧૪ ૧૯૮, ૨૨૩, ૨૩, ૨૪૫ ૨૨ Page #320 -------------------------------------------------------------------------- ________________ શબ્દ સૂચિ [ ૨૯૭ રાજસભા ૨૭ રાજસ્થાન ૧૦ (ફૂ. ને.), ૧૯૯ ! રાણકદેવીના દૂહા” ૨૦૩ (ફૂ. ને.) રાણક ૪૧ રામકથા ૧૬૨ રામગુપ્ત ૧૯, ૨૦ રામચન્દ્ર ૧૯, ૨૦, ૧૫૭, ૧૬૯, ૨૦૭, ૨૧૪ રામલાલ મેદી ૨૧ (ફૂ. નો.) રામશતક' ૬૮ (ફૂ. ને.), ૭૦, ૧૮૮, ૧૮૯ ‘રામાયણ” ૬, ૬૭, ૮૧, ૧૨૧ (ફૂ. ન.), ૧૮૭ રાવણવધ” ૬ * રાષ્ટ્રકૂટ વંશ ૬૫, ૧૨૪ રાસ ૨૦૬, ૦૭ રસિક ૨૦૬, ૨૦૧૭ રાસડા ૨૦૭ રાસા ૨૦૬ રાસુ” ૨૦૬ રીતિસંપ્રદાય ૨૧૧ રણુલ ૫૦ રુદ્રટ ૧૨૧ (..), ૧૬૪, ૨૧૧ રુદ્રદામા ૪ રુદ્રમહાલય ૧૫, ૨૧ રચક-યક ૨૧૪ રૂપકગ્રન્થિ ૧૧, ૧૨, ૨૩ રૂપાન્તરો ૨૦૩ રેવંતગિરિ ૩૪ રેવંતગિરિ રાસુ ૩૪, ૯૯, ૨૦૬, ૨૦૭, ૨૦૮ રોહિણેય ૨૮ ૩૮ લકુટારસ ૨૦૭, ૨૦૮ લક્ષણ ૧૬ લક્ષણા ૨૨૦ લક્ષ્મણગણિ ૬૦, ૨૦૮ લક્ષ્મીધર ૨૬૧ લક્ષ્મીસાગર ૩૫, ૩૮ ‘લઘુ ભોજરાજ' ૫૪ ‘લલિતવિગ્રહરાજ' ૧૬૯ લલિત-વિસ્તર’ ૨૦૧ લવણુપ્રસાદ ૪૧, ૪૨, ૪૩, ૭૦, ૧૨૪, ૧૨૮, ૧૩૨, ૧૭૭ લશ્કરી વહીવટ ૬૬ લહિયા ૧૯૯ લાખો ફૂલાણી ૧૫ લાટ ૧૫ લુણ–વસતિ પર, ૮૪ લુણિગ પર લેખપદ્ધતિ’ ૪૪ લેકકથા ૨૦૩ –કથા સાહિત્ય ૨૦૩ –નાટય ૧૭ –નૃત્ય ૨૦૬, ૨૦૮ –વૃત્ત રર૩, ૨૨૫ –સંગીત ૨૦૬ –સાહિત્ય ૧૬, ૨૫, ૧૯૯ લેલ્લટ ૨૧૧, ૨૧૬, ૨૨૨ વોક્તિ જીવિતકાર ૨૧૬ વટેશ્વરદત્ત ૫૯ વડનગર ૨૧ વત્સભક્ટિ ૧૭૫. વત્સરાજ ૫૯ વનરાજ ચાવડા ૧૪, ૧૩૨ (ફૂ. ને.) Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ વરાહમિહિર ૨૪૦, ૨૫૪ વહાણ ૪૫ વર્ધમાનગણિ ૨૦ વહાણવટી ૪૨ વર્મલાત ૧૦ વહાણવટું પડે વલભી ૪, ૫, ૬, ૨૯ વહીવટકર્તા ૧૩, ૫૯ –પુર ૧૦ વાક્યપદીય ૨૨૨ વલભી વાચના' ૭ વાડ્મટ ૨૨, ૬૦ (. નો.), ૭૩ વસંતવિલાસ” મહાકાવ્ય ૩૩, ૪૦, –બીજે ૨૦૧૭ ૪૭, ૪૮, ૫૦, ૫૭, ૧૦૯, વાભદાલંકાર” ૨૨ ૧૧૦, ૧૨૪, ૧૩૬, ૧૪૦ વાઘેલ ગામ ૪૧ “વસુદેવ-હિંડી” ૧૬૭, ૨૦૩, ૩૦૪ વાઘેલા ૩, ૨૬, ૪૦, ૪૨, ૬૧, ૧૭૯ વસુબધુ ૫ વાચના ૨૫ વરતુપાલ ૩, ૯, ૨૨, ૨૬, ૨૭, અલંકૃત વાચના ૨૫ ૨૮, ૨૯, ૩૦, ૩૩, ૩૪, ૩૬, સરલ વાચના ૨૫ ૩૮, ૩૯, ૪૨, ૪૪, ૪૫, ૪૬, વાજસનેયી સંહિતા” ૨૯ ૪૭, ૪૮, ૪૯, ૫૧, ૨૩, ૫૪, વાત્સાયન ૨૨૨ ૫૭, ૫૮, ૧૯, ૬૨, ૭૧, ૭ર, વાદવિદ્યા ૯૦ વાદસભા ૨૨૭ ૭૩, ૭૬, ૮૯, ૧૦૭, ૧૧૪, ૧૧૫, ૧૨૪, ૧૨૮, ૧૩૩, વાદી દેવસૂરિ ૧૦૯, ૨૪૬ ૧૪૮, ૧૭૭, ૧૮૨, ૧૮૬, વામન ૮ (. ને.), ૨૧૧, ૨૧૬, ૨૨૨, ૨૩૪ ૧૮૭, ૧૯૨, ૧૯૮, ૧૯૯, ૨૦૬ વમનસ્થલી ૪૪ ––ની સાહિત્યરચના પદ વાયડ ૯૧ વસ્તુપાલચરિત’ ૩૫, ૪૩, ૪૬, ૫૪, | વાયડ ગ૭ ૮૭, ૯૦, ૯૧, ૯૨, ૧૩૩ ૧૦૬, ૧૨૪, ૧૮૪, ૧૮૫ | વાયડા ૬૧ (ફૂ. નો.) વસ્તુપાલ-તેજપાલ પ્રશસ્તિ ૪૦, –બ્રાહ્મણ ૯૧ ૧૧૧, ૧૮૦, ૧૮૩ –વાણિયા ૯૧ વસ્તુપાલ-તેજપાલ રાસ ૩૫ વાર્તિક” ૨૩૪, ૨૩૫ વસ્તુપાલપ્રશસ્તિ’ ૩૪, ૯૯, ૧૦૬, વાલ્મીકિ ૧૨૩ ૧૦૭, ૧૧૧, ૧૮૨, ૧૮૬ વાસ્તુશાસ્ત્ર ૮૪ વસ્તુપાલ રાસ ૩૫, ૩૮, પદ વિક્રમ ૧૭ વિક્રમ વૅલ્યુમ ૧૯૦ ( ને.) વસ્તુપાલસ્તુતિ ૩૪, ૧૦૧, ૧૮૧ | વિક્રમ સંવત ૯ (. નો.) વસ્તે ૫૭ (ફૂ. નો.) વિક્રમાદિત્ય ૧૭, ૫૪ Page #322 -------------------------------------------------------------------------- ________________ ‘વિક્રમા શીય’૧૫૫ ‘વિચારશ્રેણિ' ૭ (ફૂ. ના.) વિજયપાલ ૨૧, ૬૦ (ફૂ. તે), ૭૩ વિજયસેનસૂરિ ૩૪, ૫૫, ૯૦, ૧૧૦, ૧૨૩, ૧૩૩, ૧૪૩, ૧૬૮, ૧૮૧, ૨૦૬, ૨૭, ૨૦૮ વિદૂષક ૨૩ ‘વિદ્વશાલભ‘જિકા’ ૨૧૬ વિદ્યા ૩ કેન્દ્ર પ —ગુરુ ૧૩ -ત્રયી ૨૭ - ધામ ૪ પ્રવૃત્તિએ ૪૯ મઠા ૨૭ ~મંડળ ૬૧ —વિષયા ૨૭ વિદ્યાધર ૭૭, ૨૬૧ વિદ્યાનાથ ૧૬૯ વિદ્યાભૂષણ ૮ (ફૂં. તેા.) વિદ્યોત્તેજન ૫૪ વિદ્યાના ૫૪ વિનયચંદ્ર ૨૧૪, ૨૬૧ શબ્દસૂચિ વિષ્ણુધચન્દ્ર ૧૦૮ વિમલવસતિ પર વિમલશાહ પર વિમાન ૨૩ ‘વિરાટપર્વ' ૨૨. ‘વિવિધ તીર્થંકલ્પ' ૯, ૩૫. ૪૭, ૧૯૪, ૧૯૮ ‘વિવેકકલિકા' ૧૦૮, ૧૯૩, ૧૯૬, ૧૯૭ [ ૨૯૯ ‘વિવેકપાદપ' ૧૦૮, ૧૯૩, ૧૯૬, ૧૯૭ ‘વિવેકમ’જરી' ૬૦ (ફૂ. ને.), ૧૦૮, ૧૧૦, ૨૫૭, ૨૫૮ ‘વિવેકવિલાસ' ૯૦ (ફૂ. ને.) વિશાખદત્ત ૧૯, ૫૯, ૧૬૯ ‘વિશેષાવશ્યક ભાષ્ય' ૨૪૫ ‘વિશ્રાન્તવિદ્યાધર’૮ (ફૂ. ને.) વિશ્વનાથ ૧૫૫, ૨૦૭ વિશ્વવિદ્યાલય ૨૭. ‘વિષમબાણલીલા કથા’ ૨૧૬ વિષ્ણુભક ૧૫૬, ૧૫૮ ‘વિષ્ણુસહસ્રનામ’ ૧૮૮ વીરકાવ્યા ૧૬૨, ૧૭૫ વીરચરિત’ ૨૨૨ વીરધવલ ૩, ૨૬, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૫૦, ૬૨, ૭૦, ૭૨, ૭૬, ૧૨૪, ૧૩૫, ૧૩૭, ૧૭૭, ૧૭૯, ૧૮૬ વીરનિર્વાણ ૭, ૧૯૦, ૧૯૮ વીરભદ્ર ૧૩ ‘વીરવશાવિલ’ ૩૮ ત્રીસલદેવ ૪૬, ૭૭, ૯, ૮૧, ૮૨, ૯૨, ૧૭૯ ‘વીસલદેવ રાસા’ ૨૧૩ (ફૂ. ને.) ‘વેણીસંહાર’ ૨૧૬, ૨૨૨ વૈતાલપચીસી’ ૨૧૩ (ફૂં. તેા.) વેદાન્ત ૨૫૧, ૨પ૨ વેપાર ૫૩ વેપારી મા ૪૪ વૈતાલિકા ૧૩૮, ૧૫૮ વૈદર્ભી રીતિ ૧૨૭ Page #323 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ વૈદ્યનાથપ્રશસ્તિ' ૩૬, ૭૩, ૧૭૭, ૧૭૯, ૧૮૦, ૧૮૪, ૧૮૫ (ફૂ. ને.) વૈદ્યનાથ મહાદેવ ૧૭૭ વૈરાગ્યશતક ૧૯૬ વૈરચનવિજ્ય' ૨૧ વૈશેષિક દર્શન ૨૪૫ વૈશેષિક સૂત્રો” ૨૪૪ વૃત્તિ ૧૦૭, ૨૧૯ વૃત્તો ૧૯૩ વૃદ્ધ તપાગચ્છ ૯૮ વ્યંજના ૨૨૦ વ્યાકરણ ૧૭, ૧૮, ૨૪, ૫૬ –ગ્રન્થ ૧૭, ૨૩૪ * –શાસ્ત્ર ૨૪૬ –સૂત્રે ૬ વ્યાખ્યાન ૫ વ્યાધ્રમુખ ૧૧ વ્યાગ ૨૦, ૨૨, ૨૩ વ્યાસ ૧૨૩ શક-ક્ષત્રપ ૪ શકુનિકાવિહાર ૧૮૩ “શકુન્તલા” ૨૧૬, ૨૨૨ શત્રુંજય ૩૯, ૪૦, ૪૯, ૫૦, ૧૩૩ શબ્દકેશ ૨૦૧ “શબ્દાનુશાસન’ ૨૩૬ “સિદ્ધહેમ શબ્દાનુશાસન” ૨૩૬ શબ્દાલંકાર ૨૨૦ “શમામૃતમ' ૧૬૬ શંકરાચાર્ય ૧૮૮, ૧૯૪ શંકુક ૨૧૧, ૨૧૬, ૨૨૨ શંખ ૪૩, ૭૨ શાકટાયન ૨૩૪ શાકંભરી ૫૮ શાન્તિનાથચરિત ” ૧૧૨, ૧૫૩, ૧૫૪ શાન્તિસૂરિ ૧૫ શાગદેવ ૨૦૭ શાર્ગેધર ૫૮ શાáધરપદ્ધતિ” ૫૮, ૭૮, ૮૮ શાર્કોટી કાઉઝે (સુભદ્રાદેવી) ૧૯૦ (. ને.) શાસ્ત્રગ્રન્થ ૫૪ શિલાલેખ ૪, ૧૦, ૨૩, ૩૬, ૩૯, ૪૮, ૫૦, પ૬ (કુ. ના.) ૭૩, ૮૩, ૯૯, ૧૦૮, ૧૭૫, ૧૭૭, ૧૭૮ શિલ્પસમૃદ્ધિ પર, ૫૩ શિલ્પી પ૩, ૮૪ શિવમન્દિર ૫૦, ૬૪ શિવમહિમ્ન સ્તોત્ર” ૧૮૮ શિવાપરાધક્ષમાપન સ્તોત્ર” ૧૮૮ “શિશુપાલવધ ૧૦, ૧૧, ૧૨૮, ૧૩૯, ૧૪૩, ૧૪૬, ૧૪૯, ૨૨૨ શીલગુણસૂરિ ૧૪, ૧૫ શીલાચાર્ય–શીલાંકાચાર્ય ૧૪ શીલાંકદેવ ૨૪, ૨૫૬ શુભશીલગણિ ૩૫ શેલત ૨૦૨ શિવ ૧૯ –મન્દિર ૨૭ “શૃંગારપ્રકાશ” ૧૬૯ Page #324 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ ( ૩૦૧ શોભનદેવ ૮૪ શ્રયંક’ ૧૧ શ્રાવક ૩૪ શ્રીકૃષ્ણ ૪, ૨૦૭ શ્રીકૃષ્ણપ્રાર્થના ૧૯૪ શ્રીચન્દ્રસૂરિ ૬૦, ૧૮૬ શ્રીધર ૨૪૪, ૨૪૯, ૨૫૩, ૨૬૨ શ્રીધરાચાર્ય ૧૦૪ શ્રીપાલ ૨૦, ૨૧, ૨૭, ૨૮, ૭૩ શ્રીમાલ ૯, ૧૦, ૧૨, ૧૩, ૧૪, ૨૯ શ્રીમાલપુરાણ ૧૦, ૧૩ શ્રીમાળી ૧૩, ૨૮, ૬૦ (ફૂ. નો.) –જ્ઞાતિ ૧૧૦, ૧૧૪ –બ્રાહ્મણે ૧૩ –વાણિયા ૧૩ –સેની ૧૩ શ્રીશૈલ પ૦ શ્રીહર્ષ ૧૨૩ વેતાંબર આચાર્ય ૧૭ – જૈન સાધુ ૮ ષદશન ૧૦૯ પદર્શનસમુચ્ચય” ૧૨ સઇદ-સદીક ૪૩, ૫૧, ૭૧ (. ને.) સત્રશાળાઓ ૨૭ સન્મતિતર્ક ૯ સપાદલક્ષ ૬૪ સપ્તક્ષેત્રી રાસુ ૨૦૭ સમયસુન્દર ૩૫ સમરાઈ કહા’ ૧૨, ૨૦૪ “સમવાયાંગ સૂત્ર” ૨૪૫ સમસ્યપૂરણ ૨૩૨ સમંતભદ્ર ૧૯૦ સમાલોચના ૧૪૧ સમુદ્રગુપ્ત ૧૭૫ સરસ્વતી ૧૪ સરસ્વતી સદન પ્રશસ્તિ” ૩૬ સર્વજિનસાધારણ સ્તવન’ ૧૦૫ સર્વદેવ ૧૦૫ સર્વાનન્દ ૧૯૮ સહસ્ત્રલિંગ ૨૧, ૨૭, ૧૨૯ સંકલન ૨૪ સંકેત” ૧૧૨ “સંગીતરત્નાકર” ૨૦૭ સંગીતશાસ્ત્ર ૧૦૫ સંગીતપનિષત્કાર” ૧૫ “સંગીતોપનિષદ્ ૧૦૫ સંપદાસગણિ ૧૬૭, ૨૦૩, ૨૦૪ સંઘપતિચરિત્ર” ૩૩, ૧૦૦, ૧૪૧ સંધયાત્રા ૫૦, પ૧, ૫૯, ૭૨, ૧૦૭ સંઘારામ ૫ સંડેરક ગ૭ ૧૩૩ સંપ્રદાયે ૨૩, ૨૧૧ ગાચાર સંપ્રદાય પ | સંશોધન ૨૫ સંસ્કારવિતરણ ૧૫ સંસ્કૃત કથાગ્રન્થ ૧૪૮ -કવિઓ ૭૩, ૧૪૩ –કવિતા ૧૨૮ –ગદ્ય ૪ –ગ્રન્થ ૨૮ –નાટક ૧૫૫ –પંચકા ૧૨૩ (ને.) Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ] મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમ ડળ —માધ્યમ ૨૦૦ ~~~મૂલ્યાંકન ૧૮૬ —રચનાએ ૩૩ —સાધના ૩૩ —રૂપાન્તર ૧૨ ——સાહિત્ય ૭૩ —સાહિત્યશાસ્ત્ર ૨૧૧ —તેાત્રસાહિત્ય ૧૮૭ સંસ્કૃતિ ૬ સાગરચન્દ્ર ૧૦૫ સાધનગ્રન્થે! ૬, ૪૧ —ઐતિહાસિક ૩૭ સાધનસામગ્રી ૩૩ સાબરમતી જર સામતસિંહ ૧૪ ‘સામાચારી શતક' ૭ (ફૂ. ા.) ‘સામુદ્રિકતિલક' ૬૦ (. ને. ), ૨૫૫ સાયણ ૬૦ સારસ્વત મંત્ર ૧૦૯ ‘સારસ્વત વ્યાકરણ’ ૨૩૫ સારંગદેવ ૧૧૨ સાંહિત્ય ૩, ૨૭, ૫૬ કાર ૪૯ —કૃતિએ પ૯, ૧૧૦ —પ્રવૃત્તિ ૨૯ —મડળ ૩૩, ૩૬, ૭૧, ૧૨૩, ૧૭૪, ૨૦૬, ૨૬૧ —વિવેચન ૨૧૧ —શાસ્ત્ર ૨૨, ૩૩, ૧૪૫, ૨૩૩ —સર્જન ૨૯ ‘સાહિત્યદર્પણુ’– ૧૧૨ ( ક્રૂ. . ), ૧૨૧ (ફૂ. ના.), ૧૫૫, ૨૦૭ સાહિત્યવિદ્યાધરી’૭૭ સાહિત્યિક પાર્શ્વભૂમિકા ૩ સાંખ્યયેાગ ૨૫૧ સાંસ્કારિક પુનરુવન ૨ —સંપર્ક ૫૮, ૬૦ સાંસ્કૃતિક પાર્શ્વભૂમિકા ૩ —સ્થિતિ ૨૮ સિક્કા ૧૪ સિપાલ ૨૧, ૬૦ (ફૂ. ને.) સિદ્ધપુર ૧૫ સિદ્ધરાજ ૧૦ (ફૂ. ના.), ૧૭, ૨૧, ૨૭, ૨૮, ૬૩, ૬૪ —જયસિંહ ૧૬, ૧૭, ૧૮, ૭૩, ૧૦૬, ૧૯૪, ૨૦૨ સિદ્ધષિ ૧૧, ૧૨, ૨૬૧ સિદ્ધસેન દિવાકર ૧૨, ૧૪૧, ૧૯૦ ‘સિદ્ધહેમચન્દ્ર' ૧૮ ‘સિદ્ધહેમ’ વ્યાકરણ ૯, ૧૮, ૨૧૪ સિંધણુ-સિંહણ ૪૩, ૪૪ સિંધ ૯, ૨૬ ‘સુકૃતકીર્તિકલ્લોલિની’ ૭૬, ૪૦, ૧૦૧, ૧૩૧, ૧૮૦, ૧૮૫, ૧૮૬ ‘સુકૃતસંકીર્તન’ ૩૩, ૪૦, ૫૦, ૮૮, ૮૯, ૯૦, ૧૨૪, ૧૩૧, ૧૩૬, ૧૩૭, ૧૮૫ સુપાસનાહચરિય' ૬૦ સુપ્રભદેવ ૧૧ સુબન્ધુ ૧૪૪ ‘સુમેરુધિકા’૨૫૭ Page #326 -------------------------------------------------------------------------- ________________ શબ્દસૂચિ [ ૩૦૩ સુભટ ૬૬, ૮૬, ૧૨૩, ૧૬૪ [ સેમધર્મ ૩૫ સુભટવર્મા ૧૮૬ સેમપ્રભાચાર્ય ૭૩ “સુભાષિતરત્નકેશ” ૧૧૬ સમસૌભાગ્ય ૧૨૨ “સુભાષિતરત્નસંદેહ' ૧૯૩ સેમેશ્વર ૨૨, ૨૯, ૩૩, ૩૭, ૪૦, સુભાષિત સંગ્રહ ૫૮, ૭૭, ૮૫ ૪૭, ૪૮, ૨૪, ૨૬, ૨, ૬, સુભાષિતાવલી” ૧૯૩, ૧૯૫ ૬૭, ૬૮, ૬૯, ૭૦, ૭૧, ૭૨, સુભાષિત ૩૩, ૬૮, ૭૮, ૧૫૩, ૧૨૩, ૧૩૨, ૧૪૪, ૧૪૬, ૨૦૨ ૧૪૮, ૧૫૭, ૧૬૧, ૧૭૭, –અપભ્રંશ ૨૦૨ ૧૭૯, ૧૮૪, ૧૪૮, ૧૪૯, “સુરત્સવ’ ૩૩, ૩૪, ૬૩, ૬૬, ૧૯૩, ૨૬૨ ૬૭, ૮૬, ૧૨૮, ૧૪૮, ૧૪૬ સોલંકી વંશ ૧પ સુરાચાર્ય ર૭ સૌરાષ્ટ્ર ૧૫, ૨૬, ૩૬, ૫૧, ૨૦૭ સુવૃત્તતિલક ૧૬૪, ૨૪૦ સ્કન્દગુપ્ત ૪ સુવ્રતસ્વામી ૧૮૩ સ્તંભતીર્થ ૪૨ સ્તુતિકાવ્યો ૧૦૭ સૂક્તાવલિ ૯૩ સૂક્તિઓ પ૭, ૫૯, ૧, ૭૨, સ્તોત્ર ૧૮, ૨૭, ૧૮૭, ૧૯૦, ૧૯૩ ૧૯૭ “સ્થાનાંગ સૂત્ર” ૨૪૫ સૂક્તિમુક્તાવલિ' ૭૨, ૭૩, ૭૮, સ્થાપક ૨૨, ૨૩ ૨૮, ૧૫૦, ૧૮૦ સ્થાપત્ય ૩૩, ૫૦, ૫૧ સૂક્તિરચના પ૭, ૫૮ –અવશેષો ૧૫ –સંગ્રહ ૧૯૩, ૧૯૬ -કૃતિઓ ૩૬ સૂત્રકૃતાંગ” ૧૪ –મધ્યકાલીન ભારતીય ૩૬ સૂત્રધાર ૧પપ સ્થિરમતિ પ સૂર્યશતક' ૧૮૮, ૧૮૯ સ્મારક ૧૩ “સૂર્યસહસ્ત્રનામ” ૧૮૮ સ્વાદિશબ્દસમુચ્ચય” ૯૭, ૨૩૬ સૂર્યાસાય ૧૧ “સ્યાદ્વાદમંજરી” ૧૦૨ સેનાપતિઓ ૧૩ “યાદ્વાદરત્નાકરે” ૨૪૬ સોઢલ ૨૯ સ્વપ્નચિન્તામણિ ૨૫૫ સેનલદેવી ૨૦૨ સ્વપ્નશાસ્ત્ર રપપ સેમ ૧૨૨ સ્વયંભૂસ્તોત્ર' ૧૯૦ સેમદેવ ૧૬૯, ૨૦૩ હમ્મીરમદમર્દન ૩૪, ૪પ, ૮૩, સમદેવભટ્ટ ૨૦૫ ૧ ૬૯, ૧૭૦ Page #327 -------------------------------------------------------------------------- ________________ મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ હમ્મીરમહાકાવ્ય” ૯૦ (ફૂ.ને.), | હાકેમ ૧૫ ૯૧ હાથપ્રત ૭, ૬૮ હયગ્રીવવધ” ૨૨૨ હિન્દુરાજવટ ૧૭૫ હરાદિશિખર ૧૮૦ હીનયાન પ હરિદૂત ૧૬૬ હીરસૌભાગ્ય ૧૨૨ હરિપ્રસાદ શાસ્ત્રી ૯ (ફૂ.ને.) હીરાનંદ ૩૫, પ૬ (કુ. ને.) હરિભદ્રસૂરિ ૧૧, ૧૨, ૧૩, ૨૪, હીરાભાગળ ૧૮પ (પૂ. નો.) ૧૦૯, ૧૪૧, ૨૦૪, ૨૫૬ દૂણ ૧૪૮ (. નો.) હરિષેણ ૧૭૫, ૨૦૧ હેમચન્દ્ર ૪, ૬, ૮ (ફૂ. ને), ૯, હરિહર પ૬, ૬૧, ૬૬, ૭૪, પ, ૧૨, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૩, ૭૬, ૭૭, ૭૮, ૮૬, ૧૧પ, ૨૬, ૪૯, ૬૦ (ફૂ. ને.), ૭૩, ૧૨૨, ૧૩, ૧૪૧, હટલ ર૦૧ (. ને.) ૧પ૪, ૧૫૭, ૧૬૭, ૨૦૦, હર્ષચરિત' ૨૨૨ ૨૧૨, ૨૧૪, ૨૨૨, ૨૨૪, હસ્તપ્રત ૨૫, ૩૬, ૪૮, ૧૫૪, ૧૬૫, ૨૩૦, ૨૩૧, ૨૪, ૨૪૩, ૧૮૬ ૨૬૩ હસ્તલિખિત પુસ્તકભંડારે ૨૬, ૨૮ ‘મસમીક્ષા” ૪, ૧૮ (. ને.) હંસાઉલિ ૨૧૩ ( ને.) “હૃદયદર્પણ” ૨૧૫, ૨૨૨ ૧૧૬ Page #328 -------------------------------------------------------------------------- ________________ Jain Education international For Private & Personal use only