________________
૮૬ ]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨
પ્રબન્ધામાં સચવાયેલા છે. યોાવીરના વનવૃત્તાન્ત માટે કે ચારણેાને તેણે આપેલા આશ્રય જાણવા માટે તે ઉપયાગી છે, એટલું જ નહિ, પણ ગુજરાત અને રાજસ્થાનના અપભ્રંશ લેાકસાહિત્ય—જેના મૂલ્યવાન અંશ હેમચન્દ્રના
6
"
પ્રાકૃત વ્યાકરણ ’માં તથા ‘ પ્રાકૃત પિંગલ ' જેવી કૃતિઓમાં સચવાયેલે છે એના અભ્યાસ માટે પશુ તે અગત્યના છે. પેાતાના રાા ઉદયસિંહની વતી વીસલદેવ વાઘેલા સાથે યશાવીરે સંધિ કરીને ઉદયસિંહનું રાજ્ય સુરક્ષિત બનાવ્યું ત્યારે એક ચારણે નીચેના દૂહા કહ્યો હતા——
जिम केतू हरि आजु तिम जइ लंकां हुत दुसाजुत्र । नाउं बूडत राजु राणाहीव रावण तणउं ॥ ७८
66
· હૈ દુસાજના પુત્ર ! તું અહીં છે તે પ્રમાણે લકામાં હાત તા રાણાના અધિપતિ રાવણનું રાજ્ય ખૂટ્યું ન હેાત.
૯૪. હમણાં આપણે જોયું તે પ્રમાણે (પૅરા ૯૨), યશાવીરે જાલેારમાં એક મન્દિર બધાવ્યું હતું. પોતાની માતાના શ્રેય અથે (મારવાડમાં એરનપુરા રાડ પાસે ) માદરીમાં બાંધેલા મન્દિરમાં તેણે સં. ૧૨૮૮ (ઈ.સ. ૧૨૩૨) માં ૧૬ મા તીર્થંકર શાન્તિનાથની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી હતી,૮૦ અને આજી ઉપર સં. ૧૨૯૧ (ઈ. સ. ૧૨૩૫ ) માં એ દેવકુલિકાઓ બધાવી હતી.૮૧ આ સ્થાનામાંના શિલાલેખા ઉપરથી જણાય છે કે યશેાવીર સંડેરક ગચ્છના આચાર્ય શાન્તિસૂરિના અનુયાયી હતા.
(૫) સુભટ
सुभटेन पदन्यासः स कोऽपि समितौ कृतः । येनाधुनापि धीराणां रोमाञ्चो नापचीयते ॥८२
,,
૯૫, સુભટ કાણુ હતા એ વિશે કશું જાણવામાં નથી, પરન્તુ વસ્તુપાળના સાહિત્યમંડળના અન્ય કવિપડિતા નરચન્દ્ર, વિજયસેન, હરિહર અને યશાવીરની સાથે સુભટની કવિતાની પ્રશંસા પણ સામેશ્વરે કીર્ત્તિકૌમુદી 'ના પહેલા સમાં કરી છે, તથા હિરહર, સુભટ આદિ કવિપ્રવરે સામેશ્વરની કવિતાને કેવી રીતે વખાણતા હતા એ ‘ સુરથેાત્સવ ’ના પ્રશસ્તિ
૮૧. પ્રાગૈલેસ, ન, ૧૦૮-૯ ૮૨. કીકી, ૧-૨૪
૭૯. એ જ, પૃ. ૫૨. યશેાવીરની પ્રરાસાના વધુ બે અપભ્રંશ Ëહા એમાં જ (પૃ. ૫૦-૫૧) ટાંકેલા છે; ઉર્યાસંહની પ્રશંસાનો એક દુહે પણ ત્યાં છે.
૮૦. સાઇ, પૃ. ૩૮૯
Jain Education International
For Private & Personal Use Only
6
www.jainelibrary.org