________________
સન્દર્ભસૂચિ
[ ૨૭૧
રામભદ્રઃ પ્રબુદ્ધરૌહિણેય નાટક (સં. મુનિ પુણ્યવિજય), ભાવનગર, ૧૯૧૮ લેલે, વ્યંકટેશ શાસ્ત્રી (સંપાદક) : બૃહસ્તોત્રરત્નહાર, મુંબઈ, ૧૯૨૫ વત્સરાજ: રૂપકષટકમ (સં. સી. ડી. દલાલ), વડોદરા, ૧૯૧૮ વસ્તુપાલઃ અંબિકાસ્તોત્ર (સિંઘી જૈન ગ્રન્થમાળામાં વસ્તુપાલવિષયક સમ
કાલીન કૃતિઓના સંગ્રહમાં પ્રકટ થનાર છે) આદિનાથસ્તોત્ર (નરનારાયણનંદના પરિશિષ્ટમાં મુદ્રિત; ઉપર નિદેશેલા
સંગ્રહમાં પણ પ્રસિદ્ધ થનાર છે) આરાધના (ઉપર નિર્દેશેલા સંગ્રહમાં પ્રસિદ્ધ થનાર છે)
નરનારાયણાનંદ મહાકાવ્ય (સં. સી. ડી. દલાલ), વડોદરા, ૧૯૧૬
નેમિનાથ (ઉપર નિદેશેલા સંગ્રહમાં પ્રસિદ્ધ થનાર છે) વાભુટ (પહેલો) ; વાટાલંકાર (સં. પંડિત શિવદત્ત અને વી. એલ.
પણશીકર), પાંચમી આવૃત્તિ, મુંબઈ, ૧૯૩૩ વાભુટ (બીજો) કાવ્યાનુશાસન (સં. પંડિત શિવદત્ત અને કે. પી. પરબ),
મુંબઈ, ૧૯૧૫ વાદી દેવસૂરિઃ સ્યાદ્વાદરત્નાકર (સં. મોતીલાલ લાધાજી), પૂના, વીર
સંવત ૨૪૫૩–૫૭ (ગ્રન્થ) વિજયપાલઃ દ્રૌપદીસ્વયંવર (સં. મુનિ જિનવિજય), ભાવનગર, ૧૯૧૮ વિજયરાજેન્દ્રસૂરિ : અભિધાનરાજેન્દ્ર, ગ્રન્થ ૨, રતલામ, ૧૯૧૪ વિશ્વનાથ : સાહિત્યદર્પણ (સં. પી. વી. કાણે), મુંબઈ, ૧૯૨૩ શાગદેવ : સંગીતરત્નાકર (સં. એમ. આર. તેલંગ), બે ગ્રન્થમાં, પૂના, ૧૮૯૭ શાગધર : શાળધરપદ્ધતિ (સં. પી. પિટર્સન), મુંબઈ, ૧૮૮૮ શ્રીધર : ન્યાયકંદલી (સં. વિશ્વરીપ્રસાદ દ્વિવેદી), બનારસ, ૧૮૯૫ શ્રીહર્ષ : નૈષધીયચરિત (સં. પંડિત શિવદત્ત), ૭ મી આવૃત્તિ, મુંબઈ, ૧૯૩૬ સંઘદાસગણિઃ વસુદેવ-હિંડી, પ્રથમખંડ (સં. મુનિ ચતુરવિજય અને મુનિ
પુણ્યવિજય), ગ્રન્થ ૧-૨, ભાવનગર, ૧૯૩૦-૩૧ સિદ્ધર્ષિ : ઉપદેશમાલા–ટીકા (સંપાદકને નિર્દેશ નથી), જામનગર, ૧૯૩૯ ઉપમિતિભવપ્રપંચકથા (સં. પી. પિટર્સન અને એચ. યાકેબી), કલ
કત્તા, ૧૮૯૯ થી ૧૯૧૪ સિદ્ધસેન દિવાકર દ્વાર્નેિશદ્ધાત્રિશિકા (સંપાદકને નિર્દેશ નથી), ભાવ
નગર, સંવત ૧૯૬૫ સુભટઃ દૂતાંગદ છાયાનાટક, (સં. પડિત દુર્ગાપ્રસાદ અને કે. પી. પરબ),
મુંબઈ, ૧૮૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org