________________
પ્રકરણ } }
સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૩૩
પ્રસાદને સર્વેશ્વર તરીકે નીમ્યા અને વીરધવલને પેાતાના યુવરાજ તરીકે ઓળખાવ્યા (૩-૩૭ થી ૩૯).૯ લવણુપ્રસાદે ભીમદેવને વિનતિ કરી કે સર્વેશ્વરનું કાર્ય યાગ્ય રીતે કરવા માટે પેાતાની પાસે એવા મત્રીએ હેવા જોઈ એ, જેઆ શાસ્ત્રમાં અને શસ્ત્રમાં, ધનમાં અને પ્રધન(યુદ્ધ)માં એકસરખા નિપુણ હાય (૭–૪૩). રાજાએ ઘેાડી વાર વિચાર કરીને કહ્યું કે આ માટે વસ્તુપાળ અને તેજપાળની સેવાઓ હું તમને આપીશ;' અને એ પછી એ બન્નેને વીરધવલના મંત્રી તરીકે કામ કરવાની આજ્ઞા કરી (૩-૪૪ થી ૬ ).૧૦
૧૫૦. આ પ્રમાણે વસ્તુપાળની મંત્રીપદપ્રાપ્તિ વર્ણવ્યા પછી ચોથા સમાં અરિસિંહ એનાં સુકૃતા ઉપર આવે છે. વસ્તુપાળની સહાયથી વીરધવલે ‘ અબ્ધિમેખલા મેદિની' ઉપર વિજય કર્યાં. પછી, પેાતાના ભાઈ તેજપાળની સૂચનાથી વસ્તુપાળ પાતાના ગુરુના ઉપદેશ સાંભળીને તે અનુસાર સુકૃત્યો કરવાના નિશ્ચય કર્યો (૪-૧૪ થી ૨૬). અહીં કવિ મહેન્દ્રસૂરિથી માંડી વિજયસેનસૂરિ સુધીના નાગેન્દ્રગચ્છના આચાર્યોની પટ્ટાલિ આપે છે, જેઓ ચડપના સમયથી એના કુટુંબના કુલગુરુ હતા (૪–૧૫ થી ૨૬). વસ્તુપાળ વિજયસેનસર પાસે ગયા, એમના સદુપદેશ સાંભળ્યા, અને એ પછી શત્રુંજય અને ગિરનારની માટી સંધયાત્રાએ નીકળવાનું તેણે નક્કી કર્યું (૪-૩૩ થી ૪૪). પાંચમા સર્ગ યાત્રાની તૈયારીઓ વધે છે (૫-૧ થી ૬). ‘કિૌમુદી’ના નવમા સમાંના આ પ્રકારના વર્ણન સાથે તેને સરખાવી શકાય. માર્ગમાં માંદાંની સારવાર કરી શકાય એ માટે જરૂરી ઔષધા સાથે વૈદ્યોને પશુ લેવામાં આવ્યા હતા (પ-૨ થી ૪). વસ્તુપાળે જાતે જુદા જુદા ઉપાશ્રયેામાં જઇને યાત્રાએ આવવા માટે સાધુઓને નિમંત્ર્યા (૫-૬). સંઘમાં જનાર ટલાક પ્રસિદ્ધ આચાર્યનાં નામ પણ આપવામાં આવ્યાં છે. નરચન્દ્રસૂરિ, વાયડ ગચ્છના ‘કલાસ્પદ' જિનદત્તસૂરિ,૧૧ સંડે
८. गृहाण विग्रहोदग्रसर्वेश्वरपदं मम । युवराजोऽस्तु में वीरधवल धलो गुणैः ॥
१०. आहूय तौ स्वयं प्राह नमन्मौली सहोदरौ ॥ ri नरेन्द्रव्यापारपारावारै कपारगौ । कुरुतां मन्त्रितां वीरधवलस्य मदाकृतेः ॥
૧૧. જીએ પૅરા ૧૦૧, પાઇટિપ્પણ.
Jain Education International
( સુસ, ૩-૩૯ )
( સુસ, ૬-૫૮ અને ૫ )
For Private & Personal Use Only
www.jainelibrary.org