SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ કું વિશે કર્તાને કંઇ ખાસ કહેવાનું નથી, સિવાય કે વનરાજ વિશે કહ્યું છે કે અણુહિલવાડમાં પચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું (૧-૧૦), જેને પાછળથી વસ્તુપાળ Íદ્ધાર કરાવ્યા હતા (૧૧-૨).૮ ખીજો સગ ચૌલુક્ય વંશના ઇતિહાસ આપે છે, અને મુળરાજથી શરૂ કરીને ભીમદેવ ખીજાના સમય સુધી કવિ આવે છે. રાજ્યના પ્રદેશો માંડિલકાએ બળપૂર્વક પચાવી પાડવા હાવાથી ભીમદેવ અતિચિન્તાતુર હાવાનું કવિ વર્ણવે છે. ૧૪૯, ત્રીજા સને ‘મત્રિપ્રકાશ' નામ આપવામાં આવ્યું છે. આ સમાંના વર્ણન સાથે ‘કાર્તિકૌમુદી’ના ખીજા સ માં સામેશ્વરે આપેલું વર્ણન સરખાવીએ તેા બન્ને વચ્ચે નોંધપાત્ર તફાવત જણાશે. સામેશ્વરના વર્ણન પ્રમાણે, ગુર્જર રાજલક્ષ્મી લવણુપ્રસાદના વપ્રમાં આવી, અને ભીમદેવના નબળા કારભારમાં ગુજરાતના રાજ્ય ઉપર આવેલી આપત્તિ દૂર કરવા તેણે લવણુપ્રસાદને વિનતિ કરી. એ દેવીના આદેશને માન આપીને લવણુપ્રસાદ અને વીરધવલે અણુહિલવાડની કીર્તિ પુનઃ સ્થાપિત કરવાનું કામ માથે લીધું. વસ્તુપાળ અને તેજપાળને તેમણે મ`ત્રી તરીકે નીમ્યા. સામેશ્વરના વનમાં આવતા પૌરાણિક અને આલંકારિક પદ્ધતિના ઉમેરા બાદ કરીએ તા, એમાંની મુખ્ય વાત આટલી છે. આ જ વસ્તુને અરિસિંહૈં જુદી રીતે રજૂ કરી છેઃ રાજા કુમારપાળ (જે વાઘેલા વંશના પ્રથમ પુરુષ અજ઼રાજના માસીને દીકરા હતા) એક દેવતારૂપે ભીમદેવના સ્વપ્નમાં આવ્યા (૩૧ થી આગળ) અને લવણુપ્રસાદને પોતાના સર્વેશ્વર તરીકે નીમવાની એને આજ્ઞા કરી (૩–૨૩), જેથી રાજ્યના શત્રુઓના નાશ થાય અને ભીમદેવપેાતાની સમૃદ્ધિ પાછી પ્રાપ્ત કરી શકે. ભીમદેવે પોતાની સભામાં લવણુવનરાજ ચાવડા વિશેના પહેલા સાહિત્યિક ઉલ્લેખ (‘ સમરાઇચ્ચકક્ડા' આદિના કર્તા, ચાકિનીમહત્તરાસૂ નુ હરિભદ્રસૂરિથી ભિન્ન, જુએ. પૅરા ૧૬-૧૭) હરિભદ્રસૂરિષ્કૃત અપભ્રંશ નેમિનાર ' ( સ. ૧૨૧૬ = ઈ. સ. ૧૧૬૦ ) ની પ્રશસ્તિમાં છે ( જુએ! ર. છે. પરીખ ‘ કાવ્યાનુશાસન ’, પ્રસ્તાવના પૃ. ૧૦૩). પછીના સમયમાં રચાયેલા ગ્રન્થામાં આપેલી ચાવડા રાન્તની વાવિલ અને એમના રાજ્યકાળનાં વર્ષમાં ઠીક ડીક તફાવત છે, અને ચાવડા વંરાની આનુપૂર્વી હજી પૂરેપૂરી નિશ્ચિત થયેલી ગણાય નહિ. આ પ્રશ્નની સાધાર ચર્ચા માટે જીએ બ્યૂલર ઇએ, પુ. ૩૧, પૃ. ૪૮૧-૮૨; અને સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં શ્રી. રામલાલ ચુનીલાલ મેાદીના નિબંધ ‘ ચાવડાઓની વ’શાલિ. ' શ્રી. મેદીના લેખ મેાદી લેખસંગ્રહ ' માં ગ્રન્થસ્થ થયા છે. રા. યુ. ૮. ૨, ૭-૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005263
Book TitleMahamatya Vastupalnu Sahitya Mandal tatha Sanskrit Sahityama teno Falo
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1957
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy