________________
૧૪૮ ]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [વિભાગ ૩
का च काचवलयावलिशब्दैराजुहाव हृदयं दयितास्य । આ બતાવે છે કે સામેશ્વરના સમયમાં ગુજરાતમાં સ્ત્રીઓને આ અલંકાર સુપ્રચલિત હતા.
વસ્તુપાલકૃત ‘નરનારાયણાન’દુ’
૧૫. ‘ નરનારાયણાનંદ ' એ વસ્તુપાળે રચેલું એક મહાકાવ્ય છે. એનું વસ્તુ ‘ મહાભારત 'ના ‘ વનપર્વ 'માંથી લેવાયેલ છે. નર અને નારાયણ અથવા અર્જુન અને કૃષ્ણની મૈત્રી, રૈવતક ઉદ્યાનમાં તેમના આનંદવિહાર અને કૃષ્ણની બહેન સુભદ્રાનું અજુ ને કરેલું હરણુ એ તેને વિષય છે. કવિ સમક્ષ માને અને કટલેક અંશે ભારિવને નમૂને છે. સંસ્કૃતના આ એ પ્રશિષ્ટ કવિઓનાં કાવ્યેામાં તેમજ વસ્તુપાળની પ્રસ્તુત રચનામાં વિષય જે ‘ મહાભારત ’માંથી લેવાયેલા છે, તેનું કૃતિના વિસ્તારના પ્રમાણમાં તિવ્રુત્ત નાનું છે અને નગર, રાજા અને રાજદરબાર, સૂર્યોદય, ચન્દ્રોદય, પુષ્પાવચય આદિનાં લાંબાં પરપરાગત વ ાથી તથા કેટલીક વાર લાંબા સંવાદોથી કૃતિને મેટા ભાગ રાકાયેલા છે. ત્રણે કવિએની શૈલી ખૂબ અલંકૃત અને કેટલીક વાર તે કૃત્રિમ ગણવી પડે એવી છે; જો કે વસ્તુપાળનું કાવ્ય એના પુરગામી કરતાં સરળ છે. ભાવિ અને માધની જેમ વસ્તુપાળે પણ એક આખા સ (૧૪) ચિત્રકાવ્યા દ્વારા યુદ્ધના વર્ણનથી રેલા છે; એ સર્ગના ચાળીસે શ્લોકા ચિત્રકાવ્યાના ઘણા પ્રકાર રજૂ કરે છે અને એમાંના કેટલાક પ્રકાર તે અલંકૃત સંસ્કૃત કવિતાના ક્ષેત્રમાં પણ વિરલ છે.
છું. મધ્ય એશિયામાંથી આવેલી હૂણ અને ગુર્જર જેવી પરદૅશી જાતિએ દ્વારા એના ઉપયોગ શરૂ થયા હોય એમ લાગે છે. ''જન લ આફ એરિયેન્ટલ સ્ટડીઝ, પુ. ૧, પૃ. ૧૬ માં શ્રી. પી. કે ગાર્ડએ આપેલું ડાઁ. વાસુદેવશરણ અગ્રવાલનું અવતરણ.
"
સંસ્કૃત રટિશ રાબ્દના કેટલીક વાર · કાચ ' અર્થ કરવામાં આવ્યો છે એ અહીં નોંધવું જોઈએ. ઉદાહરણ તરીકે, સામર્દેવના ‘ યશસ્તિલક પૂ ' ( ઈ.સ. ૯૫૧ ) માંના ‘ સ્ફટિકવલય ' શબ્દનો અર્થ પ્રા. સકિઈ એ ‘ કાચની બંગડી' એવે! કર્યો છે. ચર્ચાસ્તલક ઍન્ડ ઇન્ડિયન કલ્ચર, પૃ. ૧૨૩. ) ટિ, શબ્દના ( · એક ન્તતના સફેદ કિંમતી પથ્થર એવા) સંસ્કૃતમાં સામાન્ય અ છે એ વિસ્તૃત થઈ ને કૃત્રિમ ‘ કાચ 'ના અર્થના સમાવેશ થઈ ગયા હશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. આથી વૈય શબ્દમાં ‘ કાચની બ’ગડી’ને સૌથી જૂને ઉપલબ્ધ અસદિગ્ધ ઉલ્લેખ ‘સુરથેાત્સવ 'માંથી મળે છે એમ કહેવું ચિત છે.
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org