________________
પ્રકરણ ૫ ] મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ’ડળ
खलव्यालग्रस्ते जगति न गतिः क्वापि कृतिनामिति ज्ञात्वा तत्त्वं हर हर विमूढो हरिहरः ॥ પછી તેણે પેાતાના ધનમાંથી અર્ધું યાયકાને આપી દીધું તથા બાકીનું અર્ધું સાથે લઈ ને ધેાળકે આવ્યા, અને ત્યાંથી વીરધવલ અને વસ્તુપાળની વિદાય લઈ ને કાશી ગયેા.૫૬
(૩) નાનાક
मुखे यदीये विमलं कवित्वं बुद्धौ च तत्त्वं हृदि यस्य सत्त्वम् । करे सदा दानमयावदानं पादे च सारस्वततीर्थयानम् ॥ काव्येषु नव्येषु ददाति कर्ण प्राप्नोति यः संसदि साधुवर्णम् । विभूषणं यस्य सदा सुवर्ण प्राप्ते तु पात्रे न मुखं विवर्णम् ||
[ ૭૯
—ગણપતિવ્યાસપ૭
૮૫. નાનાકભૂતિ અથવા નાનાક પણ સામેશ્વર અને હરિહરની જેમ વિદ્વાન બ્રાહ્મણ્ણાના એક સમૃદ્ધ કુલમાં જન્મ્યા હતા. તે વીસલદેવને દરબારી કવિ હતા અને વસ્તુપાળના સંપર્કમાં પણ આવ્યા હતા. પ્રભાસપાટણમાં જ્યાં સરસ્વતી નદી સમુદ્રને મળે છે ત્યાંપ તેણે એક સરસ્વતીસદસ્ અથવા વિદ્યાલય સ્થાપ્યું હતું. આ સરસ્વતીસદની સ્થાપનાને લગતી ખે પ્રશસ્તિપ૯ મળેલી છે, અને તેમાંથી નાનાક અને એના કુટુંબને લગતી ઘણી હકીકતા પ્રાપ્ત થાય છે. પહેલી પ્રશસ્તિમાં વર્ષ નથી, જ્યારે ખીજી પ્રશસ્તિમાં સં. ૧૩૨૮ (ઈ. સ. ૧૨૭૨) છે, જે રાજા વીસલદેવના અવસાન પછીનું અગિયારમું વર્ષ છે. પહેલી પ્રશસ્તિમાં પણ વીસલદેવના નિર્દેશ દિશ ૫૫. પ્રકા, પૃ. ૬૧. બીજો શ્લાક છે આક્ષામ નૃવત્રમાર્॰. ઉપર ટાંકેલા વચ ચાતુ॰ શ્લાકને રાજશેખરે ઘટાવેલા સન્દર્ભ પ્રતીતિજનક લાગતે નથી, કેમકે સામેશ્વર અને હરિહર બન્નેએ પરસ્પરની કવિતાની પ્રા'સા કરેલી છે ( કીકી, ૧-૨૫; સુઉં, ૧૫-૪૪), અને તેમના પરિચય ો કે ઈર્ષ્યાથી શરૂ થયા હતા, પણ તે મિત્રતામાં પરિણમ્યા હતા. પ્રબ ધારે એમની ઈર્ષ્યાની વાત ઉપર જ વધુ ભાર મૂક્યા જણાય છે.
Jain Education International
(
૫૬. પ્રકા, પૃ. ૬૧
૫૭. નાનાકની બીજી પ્રશસ્તિ, લેાક ૧૪-૧૫
૫૮. પ્રભાસમાં શ્રદ્ધેશ્વરના મન્દિર પાસે આ સ્થાન અત્યારે પણ ખતાવવામાં આવે છે. ત્યાં દર વર્ષે નવરાત્રિના છેલ્લા દિવસે સરસ્વતીપૂજા થાય છે.
પ૯. ઇએ, પુ. ૧૧, પૃ. ૯૬થી આગળ. વળી જુએ ગુઍલે, ન. ૨૧૮-૧૯, ગદ્રે, ઇઇબર્સ્ટ, પૃ. ૧૪.
For Private & Personal Use Only
www.jainelibrary.org