________________
૧૮૦ ]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ [વિભાગ ૩
છે. ૪૫ મા શ્લોકમાં વીસલદેવના હસ્તે થયેલા ધારાના તથા દખ્ખણના રાજ્યકર્તાઓના પરાજયના ઉલ્લેખ છે. વીસલદેવનાં બાંધકામેાના વર્ણનને પ્રારંભ ૮૦ મા ક્લાકથી થાય છે. એક અથવા વધુ શિવમન્દિરાનું બાંધકામ (શ્લાક ૮૧ અને ૯૧), મૂલસ્થાન નામે મન્દિરનપ [દ્વાર (શ્લાક ૯૨), ‘હરાદ્ધિશિખર’-કૈલાસ જેવા મન્દિરનું બાંધકામ (શ્લાક ૯૩), એ બધાંને ઉલ્લેખ મળે છે. ‘સ્મર જેવા સ્વરૂપવાળા તેણે (વીસલદેવે) નવેા પ્રાકાર કરાવ્યા' (શ્લાક ૯૭) અને પણ ઉલ્લેખ છે. આ પ્રાકાર કદાચ કોઇ મન્દિરના હાય. શ્લોક ૧૦૨ કહે છે કે આ રાજાના પ્રદેશમાં અવિરત ચાલતા યજ્ઞાની દક્ષિણાથી પ્રમુદ્રિત થયેલા બ્રાહ્મણેાના વૈદધ્વનિ સર્વત્ર શ્રવણુગાચર થતા હતા. પ્રાતિના છેવટના ભાગમા (શ્લાક ૧૦૯ થી આગળ) કર્તા વૈદ્યનાથના મન્દિરના જીર્ણોદ્ધાર સાથે સંકળાયેલા અધિકારીના અને સ્થપતિ દેવાદિત્યને, પેાતાના, પ્રશસ્તિના લેખક દ્વિજ પ્રહ્લાદનને, ને કાતરનાર સૂત્રધાર પસંહના ઉલ્લેખ કરે છે. આ વૈદ્યનાથપ્રશસ્તિ'ના એ શ્લાંકા જલકૃત ‘સૂક્તિમુકતાવલી’માં ઉદ્ધૃત કરવામાં આવ્યા છે (પૅરા ૭૭) એ વસ્તુ એક કાવ્યરચના તરીકે એને જે પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હતી એનું સૂચન કરે છે. ઉદયપ્રભસૂરિકૃત‘સુકૃતકાર્તિકલ્લોલિની’ અને જયસિંહસૂરિષ્કૃત વસ્તુપાલ-તેજપાલપ્રતિ' વિશે બન્યું છે તેમ કાઈ જૂની હસ્તપ્રતમાંથી વૈદ્યનાથપ્રશસ્તિ'ની પણ પૂરી નકલ મળી આવે તે તે એક નોંધપાત્ર સાહિત્યિક શોધ ગણાશે.
ગિરનાર-લેખમાંના ઉદયપ્રભના ક્લાકે તથા તેમની * સુકૃતકાતિલેાલિની ’
૨૧૩. ઉદયપ્રભસૂરિષ્કૃત પ્રશસ્તિ પર આવતાં ગિરનારના લેખા પૈકી એકમાંના (ગુઐલે, ન. ૨૧૨ અને પ્રાર્જલેસ’, નં. ૪૩-૬) એમણે રચેલા ૯ લૈકાના ઉલ્લેખ કરવા જોઇએ. પણ સાહિત્યના આ પ્રકારમાં એમને મુખ્ય કાળા એ ૧૭૯ ક્લાકની લાંખી પ્રશસ્તિ ‘સુકૃતકાર્તિકલ્લોલિની’ છે. એનું નામ સૂચવે છે તે પ્રમાણે, વસ્તુપાળનાં સુકૃતાની કાર્ત્તિગાતું એ કાવ્ય છે. મંગળાચરણ પછી તે ચાવડા વશના રાજાઓનું વર્ણન ઠીક ઠીક લ‘બાણથી (શ્લાક ૯–૧૮) કરે છે અને લગભગ પચાસ ક્ષેાકમાં (શ્લાક ૧૯–
પ. આ સૂર્ય મન્દિર હતું એમ ૧૧૧ મા શ્લોક ઉપરથી જણાય છે મૂજથ્થાનાવમાનોમવનવિરચનાપતિį[ ઢા ]મટેત્ર:। આ મૂલસ્થાન એ સૌરાષ્ટ્રમાંના સ્થાન-થાનનું સૂર્ય મદિર હશે, જેના ભવ્ય અવશેષો અત્યારે પણ જોઈ શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org