________________
પ્રકરણ ૧૭ ]
સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૨૪૭
એ પ્રણાલી હતી. ઉદાહરણરૂપ થાડાંક અવતરણા આ વસ્તુ ચાગ્ય રીતે જ બતાવી શકશે,
૨૯૦, ‘ન્યાયકલીના મગલ શ્લાકમાંના અદ્વિતીયમ્ અને જ્ઞાનામને એ શબ્દો ઉપર નરચન્દ્ર ટીકા કરે છે--અદ્વિતીયત્ન વૈવાન્તામિप्रायेण, विघटितानि आश्रितानां बन्धनानि येन स्वयं नित्यमुक्तत्वात् । अथवा महेश्वरोऽपि पुरुषेषु उत्तम इति तस्यैव नमस्कारी, अत्राद्वितीयमिति न विद्यते द्वितीयो यस्य, ज्ञानात्मने इति ज्ञानधर्मवते इत्यर्थः । आत्मशब्दो धर्मेऽपि वर्तते यथा घटत्वं વટસ્ય સ્વરૂપ ઘટસ્ય ધર્મ ત્યર્થઃ ૬ આમ વેદાન્તની દૃષ્ટિએ અ ઘટાવવાની શરૂઆત કરવા છતાં નરચન્દ્રે છેવટે તા એ તૈયાયિકની દૃષ્ટિએ સમજાવ્યા છે.
એ જ રીતે ‘ન્યાયકલી'એ (પૃ. ૫૭) ઉષ્કૃત કરેલ પરાગ્નિવાનિ व्यतृणत स्वयम्भूः तस्मात् परान् पश्यति नान्तरात्मा मेसोअ ઉપર ટીકા કરતાં નરચન્દ્ર લખે છે-પશ્ચિવાનિવૃતિ | શ્રદ્ધા पराश्चि बाह्यार्थग्राहकाणीन्द्रियाणि सृष्टवांस्तत्कारणादस्मदादिशरीरान्तर्वर्तमान आत्मा परान् शरीराद्युपादानयोग्यान् परमाणून्न पश्यति । परो ह्यर्थ इन्द्रियैरेव ग्राह्यो नात्मना, इन्द्रियाणि च न परमाणुग्रहणे समर्थानीति भावः । व्यतृणदिति तृहे रौधादिकस्य ह्यस्तन्यां रूपम् ।
ખીજે એક સ્થળે, ઈશ્વરેચ્છા પ્રલયકાળે કેવી રીતે ઉત્પન્ન થઈ શકે એ ન્યાય—વૈશેષિકની દૃષ્ટિએ નરચન્દ્રસૂરિ સમજાવે છે—સહીતિ ( ન્યાક, પૃ. ૫૧ ) । તાવાણાવછેવોપાવચ્છિન્નાહસવૃતિत्वमेवेश्वरेच्छाया उत्पादस्तस्या नित्यत्वात् । एवं प्रयत्नस्यापीति । ' આવાં ઉદાહરણા નરચન્દ્રની વિષયનિરૂપણ પતિ બતાવી શકશે. એવાં વધુ ઉદાહરણ પણ આપી શકાય, પરન્તુ એટલું કહેવું ખસ થશે કે તે
૬. ચાકિટ, પત્ર ૧. અહીં દર્શાવેલી પત્રસ`ખ્યા વડોદરાના શ્રી આત્મારામજી જૈન જ્ઞાનન્દિરમાંના મુનિશ્રી 'વિજયજીના હસ્તલિખિત પુસ્તક ભ’ડારમાંની ‘ચાચકન્દેલી' ટિપ્પણની હસ્તપ્રત નં. ૨૭૦૯ ની છે.
૭. એ જ, પત્ર ૨૭; જો કે કડ ઉપનિષદ (૨-૧-૧)માં આ ચામાં વાર્ અને નાન્તરામનું પ્રચલિત પાડે છે, જેમાં પાર્=સામેની બાજુ' અને અતરાહ્મન્=અન્તરામનિ=આત્માને વિશે-અંતરાત્મામાં એવા અં છે,
૮. એ જ, પુત્ર ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org