________________
પ્રકરણ ૧૦ ]
સંસ્કૃત સાહિત્યમાં ફાળો
[ ૧૯૫
આની તુલના ‘ચપટપંજરિકા'ના નીચેના શ્લોકા સાથે કરી શકાયઃ अगं गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । વૃદ્ધો યાતિ વૃદ્દીવા છુટું તપ ન મુØત્યારfન્તુમ્ || (શ્લોક !) गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूप्रमजस्रम् |
તૈય જ્ઞાનને વિત્ત ટ્રેચ ફીનઽનાય ચ વત્તમ્ ।। (શ્ર્લોક ૧૩)
ઉપર્યુક્ત વીસ શ્લાા સામેશ્વરે જો કે પોતાની સુભાષિતાવલીના એક ભાગ તરીકે આપ્યા છે, પણ ખરું જોતાં તે રવતંત્ર જ્ઞાનગ ઉપદેશ
ત્મક કાવ્ય છે.
૨૩૧, મહાકાવ્યના પ્રકારમાં સોમેશ્વરની સફળતા બે ‘કીર્તિ'કૌમુદી' બતાવે છે તે ‘કર્ણામૃતપ્રપા' મુકતકરચનામાં એની પ્રવીણતા પુરવાર કરે છે. આ આખાયે સૂક્તિકસંગ્રહમાં કવિતાનું એકસરખું ધારણ કર્તા જાળવે છે. કર્ણામૃતપ્રપા'ના ઘણાખરા લેાકા સુભાષિતાના સુંદર નમૂના ગણાય એવા છે. શૈલી તદ્દન સરળ પણુ અસરકારક છે, અને કવિ જાણે કે કાઈ અંતઃપ્રેરણાથી લખતા હૈાય એવા ભાસ થાય છે. એમાંના થાડાક બ્લૉકા અહીં ટાંકુ છું. મંગલાચરણુમાં કવિ પોતાના મુખમાં વસતા ત્રણ વેદોને પ્રણામ કરે છે, જે માહના રાગથી ઘેરાયેલા પોતાના જેવા મનુષ્યા માટે ત્રિકટુકગુટિકા' સમાન છે—
विषय र सनिरन्तरानुपान प्रकुपितमोहकफोपगुम्फितात्मा । Pragaगुटिकामिव त्रिवेदीं वदनगतामहमन्वहं नमामि || (ક્લાક ૫)
ખીજે એક સ્થળે તે ધીર પુરુષની પ્રશંસા કરે છે— कुरुdi विधिविरुद्धं तत्कृतमनुमोदतां च पिशुनजनः । ન મનાપિ ધીમનાઃ ત્તિ તસ્મૈ ચે તસ્મૈ ૪૫ (બ્લાક ૭૮) વિદ્યાવિમુખ ધનિકાની તે આકરી ટીકા કરે છે:
धत्ते व्याकरणं न कोऽपि कवितां कुत्रापि नार्थत्यसौ तर्क मर्कटवन्न कोऽपि निकटीकर्तुं कदापीच्छति । वेदादुद्विजते जनस्तदपरं नैवाल्पमप्यस्ति मे પ્રાતઽત્વ પણૈન જૈન તતૢ વિત્ત નિમ્નો હમે
(શ્લોક ૯૮) કાઈ એકા-ત પવિત્ર સ્થાનમાં તપશ્ચર્યા કરવાની ભાવના કવિ વ્યક્ત
કરે છે—
नगोपान्ते कान्ते क्वचिदपि निकुञ्जे श्रुतिजपैरुपेन्द्रध्यानैर्वा सकलमपि कालं गमयतः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org