________________
પ્રકરણ ૧૦ ] સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ ૧૯૭ કુલ ૪ર૧ શ્લેકે હોવા જોઈએ, પણ ઉપલબ્ધ પત્રોમાં બધા થઈને માત્ર ૧૦૯ શ્લોક મળે છે. એ જ રીતે “વિવેકકલિકામાં કુલ ૧૧૦ શ્લેક છે, પણ એમાંથી ૬૯ લેક હસ્તપ્રતમાં છે. “વિવેકપાદપ” આખો અનુગ્રુપમાં છે; માત્ર એના બે પ્રશસ્તિ અનુક્રમે શાર્દૂલવિક્રીડિત અને વસંતતિલકામાં છે. “વિવેકકલિકા'ની રચના વિવિધ વૃત્તોમાં થઈ છે. કર્તાને આશય જૈન ધાર્મિક વિષયને લગતી સૂક્તિઓ આપવાને છે, પરિણામે ઘણું બ્લેક સામાન્ય નીતિ, સદાચાર અને માનવસદ્ગણ વિશે રચાયા છે. નરેન્દ્રપ્રભસૂરિની રચનાની કવિતાની દષ્ટિએ “કર્ણામૃતપ્રપા' સાથે તુલના થઈ ન શકે, તોપણ એમાંના ઘણું લેકે પ્રાસાદિક, સરળ અને હૃદયસ્પર્શી છે. ઉદાહરણ તરીકે, જીવનમાં દયાના મહત્વ વિશે કવિ કહે છે –
दयादयितया शून्ये मनोलीलागृहे नृणाम् । વાનrtવતા તોડ િધમડચં નાવતિg || (વિપા, શ્લોક ૨૪)
ગુરુની પ્રશંસા કરતાં કવિ કહે છે – दिनं न तपनं विना न शशिनं विना कौमुदी श्रियो न सृकृतं विना न जगती विना विक्रमम् । कुलं न तनयान्विना न समतां विना निर्वतिગુ7 વિના નૃMાં મવતિ ધર્મતત્ત્વશ્વતિ | વિક, શ્લોક ૧૨)
સત્ય વચન વિશે કવિ કેટલાંક સારાં સુભાષિતો આપે છે. એમાંનું એકविवेकस्य प्राणाः श्रुतरसरहस्यं शुभधियः प्रकारः प्राकारः सुचरितपुरस्योन्नततरः। गुणानां जीवातुः प्रशमदमसन्तोषनिकषः મુવીપાકૂ વચનમનીયં અતિનામુ (વિક, શ્લોક ૩૯)
સારાસારની સમજ જેથી સ્પષ્ટ થાય છે એ જ્ઞાનને કવિ નમસ્કાર કરે છેकिं कृत्यं किमकृत्यमेव किमुपादेयं च हेयं च किं देवः कश्च गुरुश्च कः किमथवा तत्त्वं कुतत्त्वं च किम् । संसारश्च क एव मुक्तिरपि केत्येवं यतः सर्वतो નિશ્ચીત વિકિfમાવતે જ્ઞાના રમૈ નમઃ | (વિક, શ્લેક ૮૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org