________________
૫ ]
O
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ [ વિભાગ ૨ સચવાયેલા મળે છે ( જુએ એ હસ્તપ્રતની પુષ્પિકા—મ ર૦ વર્ષે चैत्र शुद्ध रवौ श्रीस्तंभतीर्थवेला कूलमनुपालयता महं० श्रीवस्तुપાહેન શ્રીધર્માત્યુદ્યમહાવ્યપુસ્તમિવમવિ ।। એ કાળના ગુજરાતના જૈન કે જૈનેતર કાઈ વિશિષ્ટ વિદ્વાન ભાગ્યેજ એવા હશે કે જે એક અથવા ખીજી રીતે વસ્તુપાળના સપર્ક માં આવ્યા ન હેાય. એના પેાતાના પ્રત્યક્ષ આશ્રય નીચે કે એના વ્યક્તિત્વની અપ્રત્યક્ષ અસર નીચે સંખ્યાબંધ ગ્રન્થા રચાયેલા મળે છે.
વસ્તુપાળની સાહિત્યરચના
6
૬૩. ઇતિહાસમાં ઘણી વાર એવું બન્યું છે કે કવિએના આશ્રયદાતા પેાતે જ કવિએ હાય. રાજ્યકર્તા કવિઓનાં ઘણાં ઉદાહરણ ભારતીય સાહિત્યમાં છે. વસ્તુપાળનું નામ પણ આવી વ્યક્તિમાં ગણી શકાય. કવિના આશ્રયદાતા તરીકે એની પ્રશ'સા થઈ છે એવી રીતે કવિ તરીકે પણ એની પુષ્કળ સ્તુતિ કરવામાં આવી છે. સૂર્યાલ સરસ્વતી ’ ( દાઢીવાળી સરસ્વતી ) ૨૧ અને ‘ કવિકુંજર ’તથા ‘ કવિચક્રવર્તી ' તરીકે એ વર્ણવાયા છે તથા સરસ્વતીના ધર્મપુત્ર લેખે એનેા ઉલ્લેખ થયા છે.૨૨ પ્રબન્ધચિન્તામણિ' (પૃ. ૧૦૦) અને ખીજા ગ્રન્થામાં ‘સરસ્વતીકાભરણ' એવું એનું બિરુદ આપ્યું છે. એ પણ જાણવા મળે છે કે વસ્તુપાળે નરચંદ્રસૂરિ પાસે ન્યાય વ્યાકરણ અને સાહિત્ય એ ત્રણ વિદ્યાના તથા જૈન શાસ્ત્રોને અભ્યાસ કર્યાં હતા. (જુએ પૅરા ૧૧૮). એનું કવિતાનું નામ વસંતપાલ’ હતું, અને તે સામેશ્વર, હરિહર આદિ કવિએએ એને આપ્યું હતું.૨૩
૨૧. પુપ્રસ', પૃ. ૫૫
૨૨. ગિરનારના શિલાલેખામાં વસ્તુપાળને ધર્મદુ જી: સરવસ્યા: અને શારવાપ્રતિવજ્ઞાવલ્યમ્: તરીકે વર્ણવેલ છે. જુએ કીકૌ, ૧-૨૯.
वस्तुपालयशोवीरौ सत्यं वाग्देवतासुतौ ।
एको दानस्वभावोऽभू दुभयोरन्यथा कथम् ॥
વાદૈવીપ સૂ નુ ' બિરુદ વસ્તુપાળે પેાતાને માટે નના ૧૯--૪૦ માં પ્રત્યેાજ્યું છે. વસ્તુપાળનાં બિરુદેશ માટે જુએ વચ, ૬-૧૩૩-૧૩૪; વળી જુએ હીરાન’દના વસ્તુપાલ રાસ’
6
(
૨૩. નના, ૧૬-૩૮. જેવી રીતે વસંતપાલ એ વસ્તુપાલ નામનું કવિતાનું રૂપ છે તેવી રીતે વસ્તુપાલ' નામ પણ સહેજ ગામડિયા ગણાય એવા કાઇ નામનું સંસ્કૃતીકરણ હાચ એ બનવા દ્વેગ છે. જુના ગુજરાતી રાસાઓમાં ઘણી વાર વસ્તુપાલ અને તેજપાલને બદલે વિસ્તંગ અને તેજિગ એવાં નામ મળે છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org