________________
પ્રકરણ ૩ વસ્તુપાળના કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી
૪૪, સાહિત્ય અને કલાના એક મહાન આશ્રયદાતા તરીકેનું વસ્તુપાળનું કાર્ય સમજવા માટે તેનાં કૌટુમ્બિક વૃત્તાન્ત તથા રાજકીય કારકિર્દી ટ્રકમાં જોવાં જોઈ એ. આ વિષયના અભ્યાસ માટેની સાધનસામગ્રી વિપુલ છે; જે કે ટલીક વાર એમાંથી પરસ્પર વિરોધી હકીકતા મળે છે. વસ્તુપાળ અને તેજપાળ એ અણુહિલવાડ પાટણના એક સમૃદ્ધ પ્રાગ્વાટ કુટુંબમાં જન્મ્યા હતા. એમના પૂર્વજો વિશે પ્રમાણભૂત માહિતી ઉપલબ્ધ છે. ઐતિહાસિક સાધનગ્રન્થામાં વસ્તુપાળના પૂર્વજોને વૃત્તાન્ત ચંડપ નામે પુરુષથી શરૂ થાય છે.૧ વસ્તુપાળના પેાતાના તથા એના મિત્ર સામેશ્વરના કથન મુજબ, ચંડપ મંત્રી હતા. ઘણું કરીને તે અણુહિલવાડના કાઈ ચૌલુકય રાજાને મંત્રી હશે. ચંડપને પુત્ર ચંડપ્રસાદ હતા, જેને હાથ કદી પણ ત્રિમુદ્રાથી રહિત નહેા.૩ ચડપને બે પુત્ર હતા— સામ અને સૂર. સેમ એ સિદ્ધરાજ જયસિંહના રત્નકેશને અધિકારી હતા.૪ એની પત્ની સીતા નામે હતી,પ જેનાથી એને અધિરાજ કે અશ્વરાજ નામે પુત્ર થયા હતા. અશ્વરાજ પણુ કાઈ સ્થળે મત્રિપદ ભાગવતા હતા.૬ આભુ નામે પ્રાગ્ગાટ વિણક જે દંડપતિ હતા તેની પુત્રી કુમારદેવીને અશ્વરાજ પરણ્યા હતા.૭ અશ્વરાજ અને કુમારદેવી એ વસ્તુપાળનાં માતાપિતા હતાં.
વસ્તુપાળ—એક પુનર્લગ્ન કરેલ વિધવાના પુત્ર
૫. અત્યાર સુધી એક એવી અનુશ્રુતિ ચાલતી આવેલી છે, જે અનુસાર કુમારદેવીએ વિધવા થયા પછી અશ્વરાજ સાથે પુનર્લગ્ન કર્યું હતું.
પ્રબન્ધચિન્તામણિ ’ના કર્તા મેરુત્તુંગે
આ અનુશ્રુતિની પહેલી વાર નોંધ
6
૧-૨. નના, ૧૬-૩; કીૌ, ૩-૪
૩. કાકી, ૩-૯
૪. એ જ, ૩-૧૪
૫. એ જ, ૩-૧૬
૬. એ જ, ૩-૧૭ અને ૨૨
૭. એ જ, ૩-૨૨; નના, ૧૬-૨૫. વળી જુએ વચ, ૧.
૮. પ્રચિ, પૃ. ૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org