________________
૨. હરિહર (૭૪-૭૯): પ્રિબન્ધકોશમાં હરિહરને વૃત્તાન્ત-૭૫; ગુજરાતમાં “નૈષધીયચરિતીને અભ્યાસ અને પ્રચાર-૭૭; હરિહરનાં સુભાષિતો-૭૮.
૩. નાના, (૭૯-૮૨) : નાનાકનો કુલવૃત્તાન્ત-૮૦; નાનાક અને વીસલદેવ૮૧; કવિઓને આશ્રયદાતા નાનાક-૮૧; નાનાકની કવિતા-૮૧.
૪. યશવીર (૮૨-૮૬) : યશવીર, વસ્તુપાલન ગાઢ મિત્ર-૮૩; શિલ્પશાસ્ત્રનું ચાવીરનું જ્ઞાન-૮૪; ચશવર: કવિ, અને સાહિત્યને આશ્રયદાતા-૮૫.
૫. સુભટ (૮૬-૮૭).
૬. અરિસિંહ (૯૭-૯૦) : અરિસિંહ અને અમરચન્દ્ર-૮૭; “સુકૃતસંકીર્તન અને તેને સમય-૮૮.
9. અમરચન્દ્રસૂરિ (૯૦-૯૭) : અમરચન્દ્ર, વાયડ ગચ્છના સાધુ-૯૦; દિક્ષા પૂર્વે ઘણું કરીને વાયડા બ્રાહ્મણ-૯૧; વીસલદેવના દરબારમાં અમરચદ્ર; અમરચન્દ્ર અને અરિસિંહ-૨; અમરચન્દ્રની સાહિત્યકૃતિઓ-૯૩; અમરચન્દ્ર અને પદ્મ મંત્રી-૯૪; અમરચન્દ્રની કૃતિઓની આનુપૂર્વી-૯૫; વેણુકૃપા અમરચન્દ્ર-૯૬; અમરચન્દ્રની મૂર્તિ-૯૭.
૮. વિજયસેનસૂરિ (૯૭-૧૦૦) : વિજયસેનસૂરિ, વસ્તુપાલના કુલગુરુ૯૭; નાગેન્દ્ર ગચ્છની પટ્ટાવલિ-૯૭; વસ્તુપાલના કુટુંબ સાથે વિજયસેનસૂરિને ઘનિષ્ઠ સંબંધ-૯૮; વિજયસેનસૂરિ: કવિ અને વિદ્વાન-૯૯; વિજયસેનસૂરિનું અવસાન-૯૯.
૯. ઉદયપ્રભસૂરિ (૧૦૦-૧૦૨) ઉદયપ્રભસૂરિ, વિજયસેનસૂરિના પટ્ટશિષ્ય-૧૦૦; ઉદયપ્રભની સાહિત્યકૃતિઓ-૧૦૦,
૧૦. જિનપ્રભ (૧૨)
૧૧. નરચન્દ્રસૂરિ (૧૦૩-૧૦૬) : નરચન્દ્ર, માતૃપક્ષે વસ્તુપાલન ગુરુ૧૦૩; નરચન્દ્રસૂરિની સાહિત્યકૃતિઓ-૧૦૪; નરચન્દ્રસૂરિના અવસાનનું વર્ષ-૧૦૬.
૧૨. નરેન્દ્રપ્રભસૂરિ (૧૦૬-૧૦૮).: વસ્તુપાલની વિનંતીથી “અલંકારમહોદધિની રચના-૧૦૬; નરેન્દ્રપ્રભસૂરિની અન્ય રચનાઓ -૧૦૭.
૧૩. બાલચન્દ્ર (૧૦૮-૧૧૧) : બાલચન્દ્રની ગુરુપરંપરા-૧૦૮; બાલચન્દ્રને વૃત્તાન અને વસ્તુપાલ સાથે એમને સંબંધ-૧૦૯; બાલચન્દ્રની સાહિત્યકૃતિઓ-૧૧૦.
૧૪. જયસિંહસૂરિ (૧૧૧-૧૧૨) : “હમ્મીરમદમન અને વસ્તુપાલપ્રશસ્તિ '–૧૧૧.
૧૫. માણિચન્દ્ર (૧૧૨-૧૧૫): “સંકેતને રચનાકાલ-૧૧૨; વસ્તુપાલ સાથે માણિચન્દ્રને સંપર્ક૧૧૪.
અન્ય કવિઓ અને વિદ્વાને (૧૧૫-૧૧૮): હરિહર સાથે મદનની સ્પર્ધા-૧૧૫; પાહપુત્ર, ચાચરિયાક અને અન્ય કવિ પંડિતો-૧૧૭; વસ્તુપાલનાં કુટુંબીજનોની કાવ્યરચના-૧૧૮; અજ્ઞાતનામા કવિઓ-૧૧૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org