________________
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ ડળ [વિભાગ ર નરચન્દ્રસૂરિની સાહિત્યકૃતિઓ
૧૧૯, નરચન્દ્રસૂરિ મેાટા વિદ્વાન હતા અને નિદાન ચાર શાસ્ત્રોન્યાય, વ્યાકરણ, સાહિત્ય અને જ્યાતિષમાં તેઓ પ્રવીણ હતા. ન્યાયના વિષયમાં તેમણે શ્રીધરાચાયની · ન્યાયકલી ’ઉપર વિદ્વત્તાપૂર્ણ ટિપ્પણ રચ્યું છે, વ્યાકરણમાં પ્રાકૃત વ્યાકરણુ ઉપરના ગ્રન્થ ‘ પ્રાકૃતપ્રખાધ ’ રચ્યા છે, સાહિત્યવિષયમાં મુરારિષ્કૃત ‘ અન રાધવ ' નાટક ઉપર ટિપ્પણું રચ્યું ૧૪૫ અને જ્યાતિષવિષયમાં જ્યાતિઃસાર
6
>
છે,૧૪
'
6 અથવા નાય જ્યેાતિઃસાર · અથવા સંક્ષેપમાં કેવળ ‘ નારચન્દ્ર ’ તરીકે ઓળખાતા ગ્રન્થ રચ્યા છે. આ ‘ જ્યેાતિઃસાર ' એ જૈન જ્યાતિષને કદાચ સૌથી વધુ લેાકપ્રિય ગ્રન્થ છે.૧૪૬ દુર્ભાગ્યે આ ‘ જ્યેાતિઃસાર ’નાં માત્ર બે જ પ્રકરણ
૧૦૪ ]
૧૪૫. આ ટિપ્પણના લેખનમાં નરચન્દ્રસૂરિને વિમલસૂરિએ સહાય કરી હતી; જુએ એની ગ્રન્થપ્રશસ્તિનેા છેલ્લા શ્લોક——
शब्दप्रमाण साहित्य त्रिवेणीसङ्गमश्रियाम् । श्रीमद्विमलसूरीणामिदमुद्यमवैभवम् ॥
૧૪૬. રાજશેખરસૂરિએ ‘ ન્યાયકન્દલીપૉંજિકા ’ ( ઈ. સ. ૧૩૪૯ આસપાસ) માં નરચન્દ્રસૂરિ વિશે આમ કહ્યું છે-
टिप्पनमनर्घ राघवशास्त्रे किल टिप्पनं च कन्दल्याम् । सारं ज्योतिषमदृभद्यः प्राकृतदीपिकामपि च ॥
—પિટસન, રિપાટ ૩, પૃ. ૨૭૫
પ્રશ્નરાતક ( ઈ. સ. ૧૧૭૮ ), · યાતિૠતુર્વિ’શિકા ' અને ‘જન્મસમુદ્ર’
इति
એ જ્યાતિષના ગ્રન્થા રચનાર નરચન્દ્ર કાસદ ગચ્છના સાધુ તથા સિહસૂરિના શિષ્ય હાઈ આપણા નરચન્દ્રથી ભિન્ન છે. જુએ ‘ પ્રશ્નશતક'ની પુષ્પિકા~~ श्रीकासहूदगच्छीयश्रीसिंह सूरिशिष्यश्रीनरचन्द्रोपाध्यायकृतायां दीपिका संज्ञायां प्रश्नशतकवृत्तौ वृत्तिबेडालघु भगिन्यां वृष्टिवात्तोदिप्रकीर्णकफललक्षणो नाम सप्तमः प्रकाशः ॥ छ|| ज्ञानदीपिकानामवृत्तिः समाप्ता ॥ जन्मप्रकाशं कवितत्त्वलेश प्रश्नप्रकाश नरचन्द्रनामा | योध्यापकः प्रश्नशतं स चक्रे कामहदो ગમનુ વૃત્તી: ।।
( પ્રવર્તક શ્રીકાન્તિવિજયજી શાસ્રસ’ગ્રહ, વટાદરાની હસ્તપ્રત નં. ૨૧૬૪) વળી જુએ ‘ યાતિઋતુવિ’શિકા ’ની પુષ્પિકા
श्रीकासह गच्छपोऽर्बुद गिरिन्यस्तादिनाथः पुरा
चकाकी नवमासकल्पविकृतिः श्रीसिंहसूरिप्रभुः ।
Jain Education International
.
For Private & Personal Use Only
જ્ઞાન
www.jainelibrary.org