________________
પ્રકરણ ૧૭ 3 સંસ્કૃત સાહિત્યમાં ફાળે
[ રપ૧ (૪) ન જ તદુરિત (ન્યાક, પૃ. ૧ર૩) તપુરन्यदिति-ज्ञानस्यार्थादुत्पन्नत्वमेव नियतार्थग्राहितास्वभावहेतुर्नान्य इत्यर्थः । एवं वैभाषिकमतं योगाचारेण दूषयित्वा विषयाप्रत्यक्षवादिनं ग्राह्याकारज्ञानप्रत्यक्षतावादिनं सौत्रान्तिकं योगाचाराद्दषयिध्यन्नाशंकयति-अथोच्यत इत्यादि ।२१
(૫) મોતે (ન્યાક, પૃ. ૧૨૩) Tw ત્રાન્તિ दूषयति-अत्रोच्यत इत्यादि ।२२
(૬) સથ મતં તરિત્યાદિ (ન્યાક, પૃ. ૧૨૪) I સત્રાન્તિવાपरिहारमाशंकयति ।२३
(૭) ૩થ સાવતિ (ન્યાક, પૃ. ૧૨૪) તાવતા પ્રત્યેન किमों गृह्यते, किमुतोभयमिति विकल्पद्वयं निराकृत्य, किं वा आकार इति तृतीयं विकल्पं योगाचारो निराचष्टे-अथ साकारेणेति ।२४
આ અવતરણે બતાવે છે કે, માધ્યમિક, સૌત્રાન્તિક, ભાષિક અને ગાચાર જેવા બૌદ્ધોના જુદા જુદા સંપ્રદાયના મતાનુસાર બદ્ધ દર્શનની જુદી જુદી શાખાઓથી નરચન્દ્ર સુપરિચિત હતા. આ સંપ્રદાયના દાર્શનિક મતોનું એમને સૂક્ષ્મ જ્ઞાન ન હોત તે ટિપ્પણમાં પૂર્વ પક્ષની સમજૂતી આપતાં યથાપ્રસંગ જે તે સંપ્રદાયના મતને નામ દઈને તેઓ ઉલ્લેખ કરી શક્યા નહોતા.
રહ્ય, ટિપ્પણુ ઉપરથી જણ્ય છે કે નરચન્ટે સાંખ્ય–ગ, મીમાંસા અને વેદાન્ત જેવાં દર્શનેનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. એમાંના પ્રત્યેકનું નરચન્દ્રનું જ્ઞાન સૂચવતાં ચેડાંક અવતરણે અહીં રજૂ કરું છું.
(૫) સાંખ્ય (૧) માહિતિ (ન્યાક, પૃ. ૧૪૩) ' નાં મતે રામ हेतुः, विवादाध्यासितं कार्यमुत्पत्तेः प्रागपि स्वकारणेष्वप्यस्ति तस्मादेव जायमानत्वात् तैलवत् ।२५
૨૧. એ જ, પત્ર ૪૭ ૨૨. એ જ, પત્ર ૪૮ ૨૩. એ જ, પત્ર ૪૮ ૨૪. એ જ, પત્ર ૪૮ ૨૫. એ જ, પત્ર ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org