________________
૧૫૪ ]
મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમ`ડળ
[વિભાગ ૩
6
હસ્તપ્રતાની પુષ્પિકાઓમાં ‘મહાકાવ્ય' કહેવામાં આવેલ છે.૨૭ શાન્તિનાથ એ સેાળમા અને પાર્શ્વનાથ ત્રેવીસમા તીર્થંકર છે; આ બન્ને જિનેશ્વરાનું તથા આદિનાથ, નેમિનાથ, મહાવીર આદિ ખીજા તીર્થંકરાનું જીવન એ જૈન કવિએમાં કાવ્યરચના માટે બહુ લોકપ્રિય વસ્તુ હતી, અને આ ખે તીર્થંકરા વિશે તે સંસ્કૃતમાં તેમજ પ્રાકૃતમાં સંખ્યાબંધ કાવ્યો રચાયેલાં છે.૨૮ આ બન્ને કૃતિએ અપ્રસિદ્ધ હૈાઈ માત્ર હસ્તપ્રતરૂપે જ મળે છે. ‘ શાન્તિનાથરિત 'માં આડ઼ સગ છે અને એનું ગ્રન્થાત્ર ૫૫૭૪ શ્લાકનું છે.૨૯ ‘પાર્શ્વનાથચરિત'માં નવ સ છે અને એનું ગ્રન્થાત્ર ૫૭૮ લાકનું છે.૩૦ બન્ને કાવ્યાના માટેા ભાગ (‘શાન્તિનાથચરિત'માં છ સ, ‘ પાર્શ્વનાથરિત ’માં ચાર સ ) તીર્થંકરના પૂર્વજન્માના વૃત્તાન્તથી રાકાયેલા છે. હેમચન્દ્રકૃત ત્રિષષ્ટિશલાકાપુષચરિત'નું પાંચમું અને નવમું પર્વ, જ્યાં અનુક્રમે આ એ તીર્થંકરેનું જીવન વવાયું છે એમાંની કથાને તથા જિનસેનકૃત ‘આદિ પુરાણું ' તથા ગુણભદ્રકૃત ‘ઉત્તર પુરાણુ ’ના પ્રસ્તુત અંશોને આ બે કાવ્યાનાં કથાનક સામાન્ય રીતે અનુસરે છે. બંન્ને કાવ્યા સાદાં, પુરાણશૈલીનાં સંસ્કૃતમાં રચાયેલ છે અને એમાં મુખ્ય ૭૬ અનુષ્ટુપ છે, તથા આ બન્ને તીર્થંકરાના વનવૃત્તાન્તની અંદર, ભારતીય કથાસાહિત્યને પ્રાચીન કાળથી સુપરિચિત એવી પદ્ધતિએ, વિવિધ પ્રકારની સખ્યાબંધ આડવાર્તા દાખલ કરેલી છે. કાવ્યનું અંતરંગ આલ કારિકાએ આપેલાં મહાકાવ્યનાં લક્ષણાને કાઈ રીતે અનુસરતું નથી, તે પણ માણિક્યચન્દ્ર જેવા સુપ્રસિદ્ધ વિદ્વાન અને આલંકારિકની કૃતિ હાઈ આ બે રચના જૈન આખ્યાનકવિતા ( Narrative poetry ) ના સારા નમૂનાઓ રજૂ કરે છે.
'
श्रीशान्तिनाथ
૨૭. ઉદાહરણ તરીકે-યાચાર્યશ્રીમાળિયચરિચિત चरितं महाकाव्ये तपोभावना कथा - चक्रायुधगणभृन्निर्वाण-वर्णनो नाम अष्टमः સર્વ: સમાપ્ત: | (પાભ'સૂ, પૃ. ૨૦૫ )
પાર્શ્વનાથરિત ’ના પ્રત્યેક સગને અંતે પણ, એના મહાકાવ્ય તરીકે
ઉલ્લેખ કરતી, આવી પુષ્પિકાએ મળે છે.
૨૮. જિરકા, પૃ. ૨૪૪-૪૬ અને ૩૭૮-૮૧
૨૯. એ જ, પૃ. ૩૮૦
૩૦. એ જ, પૃ. ૨૪૪-૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org